________________
૭૭૦
વિશ્વની અસ્મિતા પણ સૂક્ષમ હિંસા રહેલી છે. સત્યવચનથી અન્ય જીવની (૫) અપરિગ્રહઃ ધન, ધાન્ય, જમીન, ઘરબાર ઈત્યાદિ હિંસા થવાનો સંભવ હોય તે પ્રસંગે સત્ય ન ઉચ્ચા. ગોપભેગની ચીજવસ્તુઓ રાખવાની અને એના ૨તાં મૌન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. કામ, ઉપર માલિકોને ભાવ ધરાવવાની લાલસા મનુષ્યને સહજ ક્રોધ, લોભ, ભય, હાસ્ય વગેરેમાંથી કેટલીક વાર અસત્ય છે. પરંતુ એ બધા પરિગ્રહમાં એક પ્રકારની મૂછ છે. જમે છે, માટે એ બધી વૃત્તિઓ પર સંયમ રાખવો અને પરિગ્રહ અનર્થોનું મૂળ છે. માટે સાધુઓએ પરિજોઈએ કે જેથી અજાણતાં પણ અસત્યનું ઉચ્ચારણ ન ગ્રહનો ત્યાગ કરવો જોઈએ અર્થાત્ ચીજવસ્તુઓ માટે થઈ જાય, બુદ્ધિ અને સંયમપૂર્વક એવું વચન બોલવું ઈછા, આકાંક્ષા, તૃષ્ણા અને મમત્વને ત્યાગ કરવો જોઈએ કે જે પિતાને માટે કે અન્યને માટે પીડાજનક જોઈએ, કારણ કે આસક્તિ માં જ પરિગ્રહ પાપ રહેલું કે અહિતકર ન હોય.
છે. ચીજવસ્તુઓને અનાવશ્યક સંગ્રહે કે પરિગ્રહ સામ
જિક અપરાધ છે અને અશાંતિનું મૂળ છે. માટે ગૃહસ્થ (૩) અસ્તેય · અસ્તેય અથવા અચૌર્ય એટલે કે જે પણ પોતાની ચીજવસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં રાખવી વસ્તુ પિતાની ન હોય કે બીજાએ પિતાને આપી ન હોય જોઈએ. તેવી વસ્તુ તેના માલિકની રજા વગર ગ્રહણ ન કરવી જોઈએ. બીજાની ચીજવસ્તુ ચોરી લેવી એ તો પાપ છે,
ગૃહસ્થનાં વ્રતો પરંતુ બીજા કેઈની ન હોય એવી રસ્તામાં પડેલી કે પણ વસ્તુ લેવી એ પણ પાપ છે. જે વસ્તુ પોતાને વિધિ
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પૂર્વક આપવામાં આવી ન હોય એ વસ્તુ સાધને ન ખપે, એ પાંચ મહાવ્રતનું સાધુઓ જેટલું કઠિન, પાલન કરી જંગલમાં જમીન પર પડેલાં ફળકલ કે દાંત ખોતરવા શકે તેટલું કઠિન પાલન ગૃહસ્થ કરી શકે નહી એટલા માટેની સળી સુધાં કોઈ ચીજ સાધુએ ન લેવી જોઈએ. માટે ગૃહસ્થધમને લક્ષમાં રાખી એ મહાવ્રતના પાલનભિક્ષામાં પણ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુ લેવી માં ગૃહસ્થા માટે થોડીક છૂટ મૂકવામાં આવી છે, એ પણ આ વ્રતના ભંગ બરાબર છે.
ગૃહ પાળવાનાં એ પાંચ વ્રત અણુવ્રત તરીકે ઓળ
ખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત ગૃહસ્થ ત્રણ ગુણ(૪) બ્રહ્મચર્ય : અબ્રહ્મર્યમાં જીવહિંસા રહેલી છે તો અને ચાર શિક્ષાત્રતા એમ બધાં મળી બાર વ્રતનું એટલું જ નહી, આતમોનતિમાં તે બાધક છે. ઈન્દ્રિય પાલન કરવાનું હોય છે. ગુણવતે આ પ્રમાણે છે : (૧) સુખ ક્ષણિક હોય છે અને પરિણામે ગ્લાનિ તથા પરિ. દિ પરિમાણુવ્રત વેપાર, વ્યવહાર ઇત્યાદિ માટે પ્રવાસ તાપ જન્માવનાર છે. ઇન્દ્રિયોના સુખભેગની લાલસામાંથી કરવાનું હોય તો જુદી જુદી દિશામાં કેટલી હ૪ સુધી ઘણા અનર્થે જમે છે અને અશુભ કર્મ બંધ ય છે. જવું તેની મર્યાદા બાંધી લેવી. (૨) ભેગેપભેગ પરિબ્રહ્મચર્ય શારીરિક આરોગ્યમાં તેમ જ આધ્યાત્મિક સાધ- માણુવ્રત ધન, ધાન્ય, ઘર, જમીન, ખેતર, પશુ, નેકર, નામાં ઉપકારક છે. આ વ્રત પાળવું ઘણું જ કઠિન છે. ચીજવસ્તુ ઓ ઈત્યાદિ ભેગ અને ઉપભેગની વસ્તુના મન, વચન, અને કાયાથી એનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન ઉપયોગનું પ્રમાણ નક્કી કરી લેવું. (૩) અનર્થદંડવિરમણથઈ શકે એ માટે શાસ્ત્રોમાં સાધુના અને ગૃહસ્થના વ્રત – કેઈને શસ્ત્રો ભેટ આપવાં, પ્રાણીઓ લડાવવાં આચાર વિગતે બતાવવામાં આવ્યા છે. આ વ્રતના પાલન ઈત્યાદિ કાર્યો કે જેમાં સ્થૂલસૂફમ હિંસા રહેલી હોય માટે આપેલા નવ નિયમે, બ્રહ્મચર્યની નવ વાડ અથવા તેવાં અનાવશ્યક કાર્યો ન કરવાં. શિક્ષા વતી આ પ્રમાણે શીલની નવ વાડ તરીકે ઓળખાય છે.
છે: (૧) સામાયિકવન : શુદ્ધ થઈને ૪૮ મિનિટના
નિશ્ચિત સમય માટે એક આસન પર બેસીને, સર્વ પાપભગવાન મહાવીરના સમય પૂર્વે આ મહાવ્રતનો ક્રિયાઓનો ત્યાગ કરી તથા ઈન્દ્રિયો અને મનને સંયમમાં સમાવેશ અહિંસા અને અપરિગ્રહમાં થઈ જતો હતો. રાખી પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં કે સ્વાધ્યાય કરતાં પરંતુ લોકોના શિથિલ થતા જતા જીવનને લક્ષમાં લઈ કરતાં શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશવાનું આ વ્રત છે. સામાભગવાન મહાવીરે બ્રહ્મચર્યને જુદા વ્રત તરીકે ગણાવી થિક કરનાર ગૃહસ્થ એટલે સમય સાધુ સમાન ગણાય એના ઉપર ખૂબ ભાર મૂક્યો.
છે. (૨) દેશાવગાસિકત્રત – અન્ય વ્રતોમાં જે મર્યાદાઓ
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org