________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
સમ્યક્દર્શન એટલે દેવ, ગુરુ અને ધર્મમાં સાચી
પાંચ મહાવતે શ્રદ્ધા અને સાચી રૂચિ. સમ્યગદર્શન એટલે જીવાદિ
સમ્યફચારિત્ર માટે પાંચ મહાવ્રતોનું પાલન સૌથી તને તેના મૂળ સ્વરૂપમાં સમજવાં અને તેમાં શ્રદ્ધા
મહત્વનું છે. એ પાંચ મહાવ્રતો તે અહિંસા, સત્ય, રાખવી, સમ્યગદર્શન એટલે આત્મદર્શન. એટલા માટે
અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, જ સમ્યગુદષ્ટિ એ નિઃશંક અને નિર્ભય હોય છે.
(૧) અહિંસા : જન ધર્મ પ્રમાણે આત્મતત્ત્વની જ્ઞાન એ ચેતનાનું લક્ષણ છે. જ્ઞાન વડે જ આત્મા
દષ્ટિએ બધા જીવો સમાન છે. દરેક જીવન જીવવું ગમે પદાર્થને જાણે છે. જ્ઞાન વડે જ આમાં પોતાનું હિત કે
છે, મરવું ગમતું નથી. માટે કોઈપણ જીવને વધ કરે અહિત શામાં રહેલું છે તે જાણી શકે છે. જ્ઞાન વડે
એ મેટું પાપ છે. આત્મામાં જ્યારે પ્રમાદ આદિ વિરોધી આત્મા પાપકાર્યોમાંથી નિવૃત્ત થાય છે અને શુભ કાર્યોમાં
ગુણો અને ક્રોધ, માન, માયા, લેક્સરૂપી કષ ચો પ્રબળ પ્રવૃત્ત થાય છે. જ્ઞાન વડે આત્મા વિશુદ્ધ થાય છે અને
બને છે ત્યારે માણસના મનમાં દુર્ભાવનાઓ જાગે છે દર્શનમાં દઢ થાય છે. જ્ઞાન વડે આત્મા પોતાને જાણી શકે છે અને જે પોતાને જાણે છે તે સર્વ જગતને
અને માણસ હિંસા કરવા પ્રેરાય છે. હિંસા મુખ્યત્વે
બે પ્રકારની છે ? દ્રશ્યહિંસા મને ભાવહિં સો. બીજા માટે જાણે છે.
કશુંક અશુભ ચિંતવવું ત્યાંથી માંડીને બીજાના જીવનનો ધર્મમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે : (૧) અંત આણવો ત્યાં સુધી હિંસાની અનેકવિધ ભૂમિકા મતિજ્ઞાન, (૨) શ્રતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન હોય છે. જે હિંસાનું સ્થૂલ રૂપે આચરણ થાય છે તે પર્યવજ્ઞાન, અને (૫) કેવળજ્ઞાન. મન અને ઇન્દ્રિયની વ્યહિંસા. બીજાની હત્યા કરવાનો કે બીજાને દુઃખ શક્તિ દ્વારા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન. શબ્દ દ્વારા આપવાને મનમાં ભાવ જાગે તે ભાવહિંસા. કયારેક અથવા સંકેત દ્વારા જે જ્ઞાન થાય એટલે કે શાસ્ત્રાભ્યાસ. આ બે પ્રકારની હિંસામાંથી કેઈક એક તે ક્યારેક થી કે ગુરુ પાસેથી જે જ્ઞાન થાય તે શ્રતજ્ઞાન. અમુક બંને સાથે પ્રવર્તે છે. અવધિમાં રહેલા રૂપી પદાર્થોનો સાક્ષાત્કાર કરાવી શક- એ કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીથી સમસ્ત સંસાર ના જ્ઞાન તે અવધિજ્ઞાન. બીજાના મનના પર્યાને
ભરેલે છે. કેટલીક છો એટલા સૂક્ષ છે કે હાથપગ પ્રત્યક્ષ કરી શકનારુ જ્ઞાન તે મન:પર્યવ (મનઃપર્યાવ)
હલાવતાં કે આંખનું મટકું મારતાં મૃત્યુ પામે છે. એટલે જ્ઞાન. લોકલાકનાં રૂપી-અરૂપો સર્વ દ્રવ્યોના ત્રણે કાળના
જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી દ્રવ્યહિંસામાંથી સંપૂર્. સર્વ પર્યાયોનું જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સર્વોત્કૃષ્ટ
પણે મુક્ત થવું અશકય છે. એટલા માટે જે હંસા પ્રમાદ જ્ઞાન છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે જ જીવને
થી થાય છે તેનું પાપ વધારેં લાગે છે. માટે જ જૈન કેવળજ્ઞાન પ્રગટ થાય છે, જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે
ધર્મ માં માંસાહારને નિષેધ ક૨૨ માં આવ્યો છે. વળી તેને તે જ ભવમાં આયુષ્ય પૂર્ણ થયે મોક્ષપ્રાપ્તિ થાય
દિવસ કરતાં રાત્રે સ્થૂલ તથા શેષત: સૂમ ની છે. જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી
હિંસાની વધારે શફથતા રહેતી હોવાથી જન ધમમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
રાત્રિભેજનને પણ નિષેધ કરવામાં આવેલો છે. મોક્ષ માટે સમ્યગજ્ઞાનની સાથે સમ્યફચારિત્ર ની
પાંચ મહાવ્રતમાં અહિં મા સૌથી મોટું વ્રત છે. આવશ્યકતા છે. કિયાવહીન જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાની
એટલા માટે અહિંસાને પરમ ધર્મ તરીકે ઓળખાવવામાં આની ક્રિયા વ્યર્થ છે. સમ્યગ જ્ઞાન અને સમ્યફચારિત્રના
આવે છે. સુયોગ વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે. તપ, ત્યાગ, સંયમ અને શીલરૂપી ચારિત્રનું પાલન કરવા માટે જન ધર્મ માં (૨) સત્ય : સત્યના આધારે જ જગત ટકી રહ્યું છે. સાધુઓ અને ગૃહસ્થાના આચાર બહુ જ વિગતે બતા- વ્યવહાર અને ધર્મના પાયામાં સત્ય રહેલું છે માટે સત્ય વ્યા છે. સાધુઓ એ સંપૂર્ણ ત્યાગરૂપી સર્વવિરતિ ચારિત્ર- વચન બોલવું જોઈએ, એ સત્યવાન એ એક પ્રકારની નું અને ગૃહસ્થ એ આંશિક ત્યાગરૂપો દેશવિરતિ ચારિત્ર- સૂક્ષ્મ હિંસા છે, માટે તે પાપ છે, સત્ય પણુ પ્રિય થાય તું પાલન કરવાનું હોય છે.
એ રીતે બેસવું જોઈ એ, કારણ કે અપ્રિય સત્યવચનમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org