SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ વિશ્વનો અસ્મિતા પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુ ધી પુણ્ય અને પાપા પછીનુબંધી પાપ એમ ચાર પ્રકારે કખ ધની પ્રક્રિયા ચાલ્યા કરે છે. કર્મ બાંધતી વખતે તેમાં જીવ કેટલેા રસ લે છે, કેટલા આવેગ ધરાવે છે, તે વખતે એના મનના અધ્યવસાયા કેવા છે એના ઉપર એ કમ હળવું અધાય છે કે ભારે તેના આધાર રહે છે. તપ, સયમ અને શુભભાવથી પૂર્વે આંધેલા ભારે કર્મના ક્ષય કરી શકાય છે અથવા તેને ઉપશાંત કરી શકાય છે. કેટલાંક કર્મો એવાં ચીકણાં બંધાતાં હોય છે કે જે ઉદયમાં આવતાં ભાગળ્યા વિના છૂટકો જ થતા નથી. એવાં કર્મોને કનિકાચિત ક્રમ કહેવામાં આવે છે, કાં આંધતી વખતે આત્મા સ્વતંત્ર છે, પરંતુ ભાગવતી વખતે પરાધીન અને છે. એટલા માટે જૈન કમસિદ્ધાંત તે પ્રારબ્ધવાદ નથી, પરંતુ પુરુષાથ વાદ છે. સતત જાગ્રત ઉચ્ચતમ આત્મા ખાંધેલાં કર્મોના તપ, સંયમ, શુભભાવ વગેરે વડે ક્ષય જ પ્રબળ પુરુષાર્થથી ઓછામાં ઓછાં કર્મો બાંધે છે, કરે છે અથવા એને હળવાં બનાવી ભાગવી લે છે અને માક્ષમાર્ગ તરફ વેગથી ગતિ કરે છે, મેાક્ષમાગ જન્મજન્માંતર સુધી ચાલ્યા જ કરે છે અને સ ́પૂર્ણ કર્મક્ષય થાય છે ત્યારે આત્મા મુક્તિ પામે છે. મેાક્ષપ્રાપ્તિ આત્માને ક્ી દેહ ધારણ કરવાનું રહેતું નથી. કમ આઠ પ્રકારનાં છે : (૧) જ્ઞાનાવરણીય, (૨) દશનાવરણીય, (૩) વેદનીય, (૪) માહનીય, (૫) આયુષ્ય, (૬)નામ, (૬) ગોત્ર (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ધાતી કમ' તરીકે ઓળખાય છે કારણ કે એ કર્મો આત્માના વિશેષપણે ઘાત કરે છે. વેદનીય, ભાયુષ્ય, નામ અને ગેાત્ર એ ચાર અઘાતી કર્મ છે. ઘાતી કર્મો અશુભ અને ભારે હોય છે. અઘાતી શુભ અને અશુભ અને પ્રકારનાં હોય છે. જે કમ જ્ઞાનનુ આવરણ કરે છે તે જ્ઞાનાવરણીય કમ, વસ્તુને ઇન્દ્રિયા અને મન દ્વારા સામાન્ય એધ થવા તે દર્શન, જે કમ દનનુ આવરણુ કરે તે દર્શનાવરણીય ક, જે કમ આત્માને સુખદુઃખના અનુભવ કરાવે તે વેદનીય ક. જે ક જીવને માહગ્રસ્ત મનાવી એની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરે તે માહનીય ક. જે કર્માંને કારણે આત્માને અમુક સમયમર્યાદા સુધી એક શરીરમાં રહેવુ' પડે તે આયુષ્ય કર્યાં, જે કમને લીધે આત્માને સારું કે ખરામ શરીર, રૂપ, માકૃતિ સ્વર, યશ, અપયશ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે તે નામ કમ, જે કર્મને કારણે જીવને ઉચ્ચ કે નીચ કુળ કે ગેાત્ર પ્રાપ્ત થાય છે તે ગાત્ર કર્યાં, જે કને લીધે ભાગ-ઉપભાગમાં કે આત્માની અન્ય લબ્ધિ કે શક્તિમાં વિઘ્ન આવે છે તે અંતરાય ક. આ દરેક કર્મીના પેટાપ્રકારો અને તેના સ્વરૂપની ખૂબ ઝીણવટભરી વિચારણા જન શાઓમાં કરવામાં આવી છે. માક્ષમાગ ના પાયે છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ (સમકિત) પારિભાષિક શબ્દ છે અને તેના અથ તથા તેનું સ્વરૂપ જૈનશાસ્ત્રોમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યાં છે. સમ્ય કૃત્વને સાદા અથ છે સારાપણુ, સાચાપણું, સમ્યક્ત્વ એટલે આત્માની સુંદરતા. માક્ષરૂપી વૃક્ષનું મૂળ તે સમ્યક્ત્વ, મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે, અનંત સમ બીજમાંથી ઘાસ, ાડ કે વૃક્ષ થતાં જુદી જુદી વનસ્પતિને જેમ જુદો જુદો સમય લાગે છે તેમ જુદાં જુદાં કર્માને ઉદયમાં આવતાં બધ અનુસાર જુદા જુદા સમય લાગે છે. જેમ એક બીજમાંથી એક કરતાં વધારે દાણા થાય યથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ ત્રણુ રત્નની પ્રાપ્તિ થતાં મેાક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ આત્માના જ મૂળ ગુàા છે અને એ ગુણ્ણાના ઉત્કૃષ્ટ છે તેમ આંધેલું શુભ કે અશુભ કર્યાં વિપાકે ઘણું બધું વિકાસ કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. એ ગુણેા પર ભાગવવાનુ' આવે છે. સ્પર સંબદ્ધ છે અને એમાંથી કેાઈ પણ એકના વિકાસ અધૂરા હોય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના પરિપૂર્ણ થતી નથી, સમ્યક્દર્શન વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; સભ્યજ્ઞાન વિના સમ્યચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સમ્યચારિત્ર વિના સકલ કર્મોના નાશ થઈ શકતા નથી અને સકલ કોના નાશ કર્યા વિના મેાક્ષની —પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. શુભ કર્મથી પુણ્યાપાન થાય છે અને અશુભ જીથી પાપ બંધાય છે. પુણ્યના ઉદયે અહિક સુખ મળે છે અને પાપના ઉદયે દુઃખ અનુભવાય છે. પુણ્ય કે પાપના હૃદયે સુખ કે દુઃખ અનુભવતાં ફરી પાછાં કર્મા અંધાય છે, જે શુભ કે અશુભ હોય છે અને જે વડે ક્રી પુણ્ય કે પાપ ખંધાય છે. આ રીતે પુણ્યાનુબંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy