________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૬૭
અને પુદગલ. એમાં પુદ્ગલ મૂર્ત તત્ત્વ છે અર્થાત્ રૂપી તત્વ | (૭) સંવર: આમ્રવને નિરોધ એટલે સંવર. જે છે અને બાકીના ચાર અમત અથવા અરૂપી તત્વ છે. નિમિત્તોથી કર્મો બંધાય છે તે નિમિત્તોને રિકવાં તેનું જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ન હોય અને જે આંખ નામ સંવર. વડે જોઈ ન શકાય તે અરૂપી તત્વ છે. ધર્માસ્તિકાય એ ગતિસહાયક તત્ત્વ છે. આ તત્વ વિના જીવ કે જડ વસ્તુને
(૮) નિર્જરાઃ પૂર્વે બંધાયેલાં કર્મોનો ક્ષય થવાની ગતિ સાંપડી ન શકે, અધર્માસ્તિકાય જીવ કે જડ વસ્તુને
પ્રક્રિયા તે નિજ રા. એ બે રીતે થાય છે: (૧) બંધાયેલાં કર્મો સ્થિર થવામાં સહાયક તત્ત્વ છે. આકાશ એટલે કે અવકાશ
પરિપકવ થઈ ભગવાય છે અને એ રીતે કર્મક્ષય થાય છે, અર્થાત ખાલી જગ્યા તે લોક અને અલકમાં વ્યાપ્ત છે.
અથવા (૨) કર્મો ભોગવવાનાં આવે તે પહેલાં તપ વગેરે જ્યાં જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલ છે
વડે તેનો ક્ષય કરી શકાય છે. ત્યાં સુધી લોક છે. તેની બહારનો પ્રદેશ અલોક છે. અને
(૯) મોક્ષઃ સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થવો તે મોક્ષ. તે અનંત છે. આણુના સમૂહને પુદગલ કહેવામાં આવે છે. કર્મ બંધનોમાંથી સર્વથા મુક્ત થવાથી જીવ દેહ છોડીને શુદ્ધ. સૂફમાતિસૂક્ષ્મ અણુ તે પરમાણુ. તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આત્મસ્વરૂપ પામે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષપ્રાપ્તિ એ. અને શબ્દ હોય છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી.
જીવનું લક્ષ્ય હોય છે અને સર્વથા કર્મક્ષય થતાં ઉદર્વગમન અનંત પરમાણુઓના આ લોક બનેલા છે. જીવ અને પુગલ- કરવું તે આત્માનો સ્વભાવ છે. આમાં ઊર્ધ્વગમન કરી માં પરિવર્તન આણુના૨, નવી વસ્તુને જીણું કરનાર તત્વ તે ચૌદ રાજલોકના અગ્રભાગની ઉપર, સિદ્ધશિલાની ઉપર કાલ છે. જીવ અને આ પાંચ પ્રકારના અજીવ એમ મળીને બિરાજમાન થાય છે કે જ્યાંથી એને જન્મમરણ્યના કલ ષડદ્રવ્યો છે જેની આ સમસ્ત સૃષ્ટિ બનેલી છે. ચક્રમાં ફરીથી આવવાનું રહેતું નથી. (૩) પુણ્ય : જે તત્ત્વ આત્માને શુભ તરફ લઈ જાય
કર્મસિદ્ધાંત છે તે પુણ્ય. મન, વચન અને કાયાથી જે શુભ કર્મો બંધાય
સંસારમાં વિવિધ અને વિચિત્ર ઘટનાઓ પ્રતિ ક્ષણ છે તે પુણ્ય. દાન, શીલ, તપ, શુભ ભાવ ઇત્યાદિથી પુણ્ય બન્યા કરે છે. એકનો જન્મ રાજમહેલમાં થાય છે અને બંધાય છે. માણ સને ઉત્તમ કુળ, આરોગ્ય, રૂ૫, સંપત્તિ, એકને જન્મ ગરીબની ઝૂંપડીમાં થાય છે. આવી અસંખ્ય કીર્તિ, સારો પરિવાર, શુભ સંયોગ, દીર્ધાયુષ્ય વગેરે પ્રકારની ઘટનાઓ બન્યા કરે છે ત્યારે પ્રશ્ન થાય છે પુણ્યના પરિણામે સાંપડે છે.
કે શું આ ઘટના પાછળ કોઈ નિયમ નહીં હોય ? જન
ધર્મ સમજાવે છે કે બધી ઘટનાઓ પાછળ નિયમ રહેલો (૪) પાપ ઃ જે તત્ત્વ આત્માને અશુભ તરફ લઈ છે અને તે કમનો. જાય છે તે પાપ, મન, વચન અને કાયાથી જે અશુભ કર્મો બંધાય છે તે પાપ. હિંસા, અસત્ય, ચોરી, અબદાચક. જન ધર્મની માન્યતા પ્રમાણે આ વિશ્વમાં વિવિધ પરિગ્રહ, કષાયો વગેરેથી પાપ બંધાય છે. પાપને પરિણામે પ્રકારનાં પુદગલ રમ ણુ એ ની સતત હેરફેર ચાલ્યા કરે જીને વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવવાં પડે છે.
છે. એમાંના એક પ્રકારનાં પુદ્ગલ-પરમાણુઓને કામણ
વર્ગણાનાં પુલ પરમાણુઓ તરીકે ઓળખામાં આવે (૫) આસવઃ પુણ્ય કે પાપરૂપી કર્મોને આત્માની છે. જીવાત્માઓ પ્રતિક્ષણ, જાગતાં કે ઊંઘમાં, મન, વચન સાથે સંબંધ થવાનાં નિમિત્તો અથવા કારણોને આસ્રવ અને કાયાના યોગ અને અધ્યવસાયથી જે જે શુભ અશુમ કહેવામાં આવે છે. મન, વચન અને શરીરના શુભ કે કર્મો કરે છે તે તે પ્રમાણે કામણ વગણાનાં પુગલઅશુભ વ્યાપારથી કર્મનાં પુદગલો જે દ્વારથી આત્મામાં પરમાણુઓને પિતાના આત્મા પ્રતિ આકર્ષે છે. કર્મો ઉદયમાં ખેંચાઈ આવે છે તે દ્વારનું નામ આસવ.
આવી જયારે ભગવાય છે ત્યારે આત્માને ચોટેલાં તે
પુદ્ગલ-પરમાણુઓ ખરી પડે છે. આત્મા જ્યારે એક (૬) બંધ: કર્મનાં પગલોને આત્મા સાથે સંબંધ દેહ છોડી બીજે દેહ ધારણ કરે છે ત્યારે બાકીન યુગલથવો તે બંધ. દૂધ અને પાણીને જેવો યોગ થાય છે પરમાણુઓને સાથે લઈ જાય છે. આમ, નવાં કર્મો તેવો ચોગ કર્મનાં પુદગલો અને આત્માને થાય છે, બંધાવાની અને જૂનાં કર્મોને ક્ષય થવાની પ્રક્રિયા નાંતર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org