SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા ધર્મની માન્યતા પ્રમાણે કેડે હાથ દઈ ઊભેલા પુરુષની પ્રતિકૂળતાની અનુભૂતિ જેનામાં હોય, સ્વ અને પરનું આકૃતિ જેવી ચૌદ રાજલોકની આખી સૃષ્ટિ બનેલી છે, જે જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઈન્દ્રિય, બળ, દશે દિશામાં અબજો માઇલથી પણ વધુ, બલકે અસંખ્યાત આયુષ્ય અને શ્વાસે રવાસ એ ચાર લક્ષણથી જીવ ચજનોની બનેલી છે. તેમાં નીચેના ભાગમાં નરક અને ઓળખી શકાય છે. જીવો અનંત છે અને પ્રત્યેક જીવ ઉપરના ભાગમાં દેવલોક છે તથા નાભિના સ્થાને મનુષ્યક્ષેત્ર સ્વતંત્ર છે. સત્વ, ભૂત, પ્રાણી, આત્મા, ચેતના વગેરે છે. આ મનુષ્યક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલું છે. એ અઢી શબ્દ જીવ માટે વપરાય છે. દ્વિીપમાં એક દ્વીપ તે જ બુદ્વીપ, જે એક લાખ એજનનો છે. એ જ બુદ્વીપમાં આપણી પૃથ્વી આવેલી છે. (જન ધમર છવાના બે પ્રકાર છે – મુક્ત અને સંસારી, જે જો સર્વથા કર્મક્ષય કરી કર્મરહિત થયા હોય, પૂર્ણ માને છે કે આ પૃથ્વીની બહાર પણ માણસેં વસે છે. ) ચૌદ રાજલકના સૌથી ઉપરના ભાગમાં આવેલા પ્રદેશને જ્ઞાન, પૂર્ણ દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એ લેકાન્ત અથવા સિદ્ધક્ષેત્ર કહેવામાં આવે છે, જ્યાં સિદ્ધા ચાર ગુણોથી યુક્ત હોય અને જે જન્મમરણના પરિભ્રમણત્માઓ, મુક્તાત્માઓ બિરાજે છે. ચિદ રાજલોકની માંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય તે બહારનો પ્રદેશ અલક કહેવાય છે જે અનંત છે અને મુક્ત છે. જે જીવો કર્મબંધનને કારણે દેહ ધારણ અવકાશ સિવાય બીજું કશું ત્યાં નથી. કરી જન્મમરણરૂપી સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે તે સંસારી અથવા બદ્ધ જીવે છે. સંસારી જીની ચાર સમયને માટે જિન ધર્મમાં કાળચક્રની કલ્પના કરવામાં પ્રકારની ગતિ હોય છે – મનુષ્ય, તિર્યંચ, દેવતા અને આવી છે. સમય એટલે કે કાળ, ચક્રની જેમ ગતિ કરે નારક. છો જ્યાં સુધી મુક્ત થતા નથી ત્યાં સુધી છે. કાળચકના બે વિભાગ છે: ૧. અવસર્પિણી, અને પિતાનાં કર્મો પ્રમાણે આ ગતિઓમાં જન્મ ધારણ કરે ૨. ઉત્સર્પિણી. તે દરેકમાં છ છ આરા હોય છે. અવે છે. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામે છે અને ફરી નવો સપિણીમાં ઉત્તરોત્તર સુખમાંથી દુઃખને ખરાબ સમય જન્મ ધારણ કરે છે અને એ પ્રમાણે સંસારમાં સતત આવતો જાય છે અને ઉત્સર્પિણીમાં ઉત્તરોત્તર દુ:ખમાંથી પરિભ્રમણ કર્યા કરે છે. સુખનો ચડિયાતો સમય આવતું જાય છે. એક કાળચક્રને સમય વીસ કોડાકોડ સાગરોપમ જેટલું હોય છે. “સાગર જીવોના બે પ્રકાર છે– સ્થાવર અને ત્રાસ. જે જીવો પમ’ શબ્દ પારિભાષિક છે. અત્યારે અવસર્પિણીને પિતાની મેળે ગતિ કરી શકતા નથી તે સ્થાવર કહેવાય છે. જે જી હાલી ચાલી શકે છે તે ત્રસ જ કહેવાય પાંચમે આરો ચાલી રહ્યો છે. પ્રત્યેક અવસર્પિણીમાં અને પ્રત્યેક ઉત્સર્પિણીમાં વીસ વીસ તીર્થંકરો થાય છે. છે. માટી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિમાં રહેલા જ સ્થાવર કહેવાય છે. સ્થાવર અને માત્ર એક જ નવ તત્વ ઈન્દ્રિય હોય છે અને તે સ્પર્શેન્દ્રિય. ત્રસ જીવમાં કૃમિ, આત્માને કર્મોના બંધ કેવી રીતે થાય છે. જીવ અળસિયાં વગેરેને સ્પર્શ અને રસ એ બે ઇન્દ્રિય, કીડી, સંસારમાં કેવી રીતે પરિભ્રમણ કરે છે અને કર્મનો ક્ષય માંકડ વગેરેને પશે, રસ અને પ્રાણ એ ત્રણ ઈન્દ્રિયે, કરી આત્મા કેવી રીતે મુક્તિ પામે છે ઈત્યાદિની વિચારણા માખી, મચ્છર, વીંછી વગેરેને સ્પર્શ, રસ, ઘાણ અને જિન શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવી છે. એ ચક્ષુ એ ચાર ઇન્દ્રિો અને ગાય, બકરી, પોપટ, માણસ સમજવા માટે નવ તત્તનું સ્વરૂપ અને કાર્ય સમજવું વગેરેને પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણ એ પાંચે જરૂરી છે. આ નવ તરવે છે (૧) જીવ, (૨) અજીવ, ઈન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જીવોને મન પણ હોય છે ( ૩ ) પુણ્ય, (૪) પાપ, (૫) આસ્ટવ, (૬) બંધ, એટલે તે સંસી પંચેન્દ્રિય જીવો કહેવાય છે. જેના (૭) સંવર, (૮) નિજારા અને (૯) મોક્ષ. એનો ભેદપ્રભેદ અને કાર્ય વિશે બહુ વિગતે વિચારણું જન સંક્ષેપમાં પરિચય નીચે પ્રમાણે છે : શાસ્ત્રોમાં કરવામાં આવી છે. (૧) જીવ : ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે જીવનું (૨ અ છ જેમાં ચેતના નથી, જેમાં સુખદુઃખની લક્ષણ ઉપયોગ છે અર્થાત ચેતના છે. જ્ઞાન અને દર્શન અનુભૂતિ નથી તે અજીવ કહેવાય છે. અજીવના પાંચ રૂપી ઉપગ જેનામાં હય, સુખદુઃખ કે અનુકૂળતા પ્રકાર છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy