________________
જેઓ રાગદ્વેષને જીતી મુક્તિ પામ્યા છે તેવા જિનેશ્વરેએ ઉપદેશેલો એક પ્રાચીન ધર્મ
જૈન ધર્મ
છે. રમણલાલ ચી. શાહ
જગતના વિવિધ ધર્મોમાં જન ધર્મ એક પ્રાચીન જિનેશ્વર અથવા તીર્થકર ભગવંત કહેવાય છે. સાધુ, સાધવી, ધર્મ છે. એના કેટલાક સિદ્ધાંતોનું સામ્ય જગતના બીજા શ્રાવક અને શ્રાવિકા એ ચતુવિધ સમુદાય પણ જંગમ કેટલાક ધર્મોના સિદ્ધાંતો સાથે જોવા મળશે; પરંતુ જૈન તીર્થ તરીકે ઓળખાય છે. તીર્થકરે ધર્મ સ્વતંત્ર ધર્મ છે અને બીજા ધર્મો કરતાં એની પિતાની પણ સ્થાપના કરે છે માટે પણ તેઓ તીર્થકર કહેવાય છે. કેટલીક વિશિષ્ટતાઓ છે.
નિશ્ચિત કાળમર્યાદામાં આવા ચોવીસ તીર્થંકર થાય છે.
સંસાર અનાદિ અને અનંત છે, એટલે ભૂતકાળમાં એવા જેન ધર્મ માને છે કે જીવ અને અજીવ એ બે
ચોવીસ તીર્થકરો અનત વાર થઈ ગયા છે અને ભવિષ્યમાં દ્રવ્યોનો બનેલો સંસાર અનાદિ છે અને અનંત છે. જીવ
પણ અનંત વાર થશે. છેલલા એટલે કે વર્તમાન સમયના અર્થાત્ આત્માઓ અનંતાનંત છે. આત્મા અનાદિ અને
ચોવીસ તીર્થકરોમાં પહેલા ઋષભદેવ (આદિનાથ) અને અવિનાશી છે. આત્મા સંસારનાં બંધનોમાંથી સર્વથા
છેલ્લા મહાવીરસ્વામી છે. મુક્ત થઈ શુદ્ધ સ્વરૂપ પામી શકે છે. મુક્તિ પામ્યા પછી આત્માને ફરી સંસારના પરિભ્રમણમાં પાછા આવવાનું રહેતું
આગમગ્રંથો નથી જ્યાં સુધી આત્મા મુક્તિ પામતો નથી ત્યાં સુધી જન ધર્મની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીએ એ ચર્યાશી લાખ પ્રકારની જીવયોનિમાં પિતાનાં કર્મ
આપેલ ઉપદેશ એમના ગણધરેએ દ્વાદશાંગીમાં એટલે કે અનુસાર દેહ ધારણ કર્યા કરે છે અને પરિભ્રમણ કર્યા કરે
બાર અંગમાં ગૂંથી લીધો છે. તેમણે બાર અંગોમાં લે કલેક, છે. જન ધર્મ પૂર્વ જન્મ અને પુનર્જમમાં માને છે. જન્મ
પદ્રવ્ય, નવ તત્વ, સાધુસાધ્વીઓના આચાર, ગૃહુરથાને જન્માંતરની ગતિ આત્માને પિતાનાં કર્મનાં ફળ અનુસાર
ધર્મ, કર્મસિદ્ધાંત, પાપપુણ્યનાં ફળ વગેરેનું તથા તેને પ્રાપ્ત થાય છે. આત્મા કર્મને કર્તા છે, આત્મા કમનો
અનુરૂપ કથાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બાર ભક્તા છે અને આત્મા રાગદ્વેષને જીતી મુક્તિનો અધિકારી
અંગમાંથી દષ્ટિવાદ નામનું બારમું અંગ લુપ્ત થઈ ગયેલું બ - શકે છે.
છે. બાકીનાં અગિયાર અગે ઉપલબ્ધ છે અને તે ગમજન શબ્દ “જિન” શબ્દ ઉપરથી આવેલો છે. જેણે
ગ્રંથ તરીકે ઓળખાય છે. બનિવાર અંગ ઉ ૨૫ માર પિતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જેઓ રાગદ્વેષને
ઉપાંગ, દસ પ્રકી ક, છ છે સૂવ, ચા મૂલસૂત્ર અને બે જીતી મુક્તિ પામ્યા છે તે જિન. જિને અર્થાત્ જિનેશ્વરોએ
ચૂલિકાસૂત્ર એમ મળીને કુલ ૪૫ આગમગ્રંથો કંપ છે ઉપદેશેલે ધર્મ તે જિન ધર્મ – જૈન ધર્મ.
અને તે બધાની ભાષા અર્ધા માગધી છે. આગામથી ઉપર
વિવેચન કરતા વિવિધ પ્રકારના ગ્રંથની રચના પૂર્વાચાર્યોએ ચોવીસ તીર્થંકર
કરેલી છે. જેને શાસ્ત્રોના તમામ ગ્રંથોના ગણના ગ,
દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ અને કાનુગ એમ ખ્ય તીર્થકર” શબ્દ જનોનો પારિભાષિક શબ્દ છે. જે
( ચાર વિભાગ પાડવામાં આવે છે. તારે તે “તીર્થ” અને જે ધર્મતી પ્રવર્તાવે તે તીર્થકર. સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા જીવાત્માઓ માટે તીર્થ
લોકાલોક અને કાળચક એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થકર. જે મહાન જન ધર્મના અમુક ગ્રંથોમાં સમગ્ર સૃષ્ટિનું, લેકઆત્માઓ “જિન” બનીને આ ભગીરથ કાર્ય કરે છે તેઓ અલકનું ખૂબ વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યું છે. જેના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org