SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ કરાવનારી ૧૨ ભાવનાઓનું સતત ચિંતવન કરી, આત્મામાં લીન રહે છે અને સિદ્ધપદ પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. એવા દિગમ્બર મુનિ મહારાજને અમારાં કાટિ કોટિ વંદન. છે. આની ટોચથી થોડે દૂર સૌધર્મ સ્વર્ગનું ઋજુવિમાન આવેલું છે. આ પર્વત ઉપર બધા તીર્થકરોને જન્માભિષેક થાય છે. ને પૂર્ણ સુવર્ણમય છે. તેના ઉપર ચાર વનો છે. ભદ્રશાલ, નંદનવન, સૌમનસદન અને પાંડુકવી. પાંડુકવનમાં ચાર શિલાઓ હોય છે તે ઉપર ત્રણ ત્રણ સિંહાસને હોય છે તેમાં મધ્યના સિંહાસન પર બાલ તીર્થકરને બિરાજમાન કરી દેવો અભિષેક કરે છે. ભારતીય જ્ઞાનપીઠ જંબુવૃક્ષને કારણે આ દ્વીપનું નામ જબુદીપ પડયું છે. આ દ્વીપને વીંટળાઈને કાલેદધિ સમુદ્ર આવેલ છે. છ પર્વતને કારણે આ દ્વીપમાં સાત ક્ષેત્ર બની જાય છે. આ પર્વત ઉપર સરોવર છે, તેમાંથી ગંગા-સિબ્ધ વગેરે નદીઓ વહે છે. સાત ક્ષેત્રોમાં એક ભરત ક્ષેત્ર છે જેમાં આર્યો અને પ્લેચ્છ રહે છે. આ દ્વીપમાં બે ચંદ્રમા અને તેને પરિવાર જેમાં ૧ સૂર્ય, ૮૮ ગ્રહ અને ૨૮ નક્ષત્રો અને ૬૬૯૭૫ તારા હોય છે. દિગંબર સમાજના અનન્ય નેતા સમાજ શાહુ શાંતિપ્રસાદે તેમનાં ઉદાર મનનાં પત્ની રમાદેવીની પ્રેરણાથી ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના કરેલી. આ જ્ઞાનપીઠને આશ્રયે શ્રીમતી મૂર્તિ દેવી જૈન ગ્રંથમાલા અને લોકેાદય ગ્રંથમાલા નામની બે પ્રકાશન સંસ્થાઓ પણ ચાલે છે. અત્યાર સુધીમાં સાહિત્યનાં બધા પ્રકારનાં સેંકડો પ્રકાશને બહાર પડી ચૂક્યાં છે. ઉત્તમોત્તમ સાહિત્યકારોને આકર્ષવા દર વર્ષે એક લાખ રૂપિયાનો પુરસ્કાર પણ આ જ્ઞાનપીઠ આપે છે. ને તેને લીધે હિંદની ઉત્તમ સાહિત્યકૃતિઓને જન્મ થવા પામે છે. અત્યાર સુધી આઠેક પુરસ્કાર તો અપાઈ ગયા છે ને આ કમ ચાલતે રહે તેવી આર્થિક વ્યવસ્થા થઈ ગઈ છે. ધર્મ અને સમાજને સ્પર્શતા બધા જ પ્રશ્નોને આવરી લેતું ઊંચા પ્રકારનું સાહિત્ય પ્રગટ કરીને પ્રકાશને ક્ષેત્રમાં જ્ઞાનપીઠે ખૂબ અગત્યનું અને મોખરાનું અદ્વિતીય કાર્ય કર્યું છે. સંશોધન, અનુવાદ, નવનિર્માણ, વિવેચન, કથા, કાવ્ય, નાટકાદિ અનેક ક્ષેત્રના વિદ્વાનોને આમંત્રણ આપીને સજન કરાવવામાં આવે છે અને જ્ઞાનપિપાસુ જનતાને તે ચોગ્ય મૂલ્ય પીરસવામાં આવે છે. શાહુજીની સૂઝબૂઝનું આ ઉત્તમ - સંતાન તેમને ચિરંજીવ રાખનાર એક અનુપમ વારસ સમાન છે. હાલ તેની મુખ્ય ઓફિસ દેશના પાટનગર દિલ્હીમાં છે. શ્રી લક્ષમીચંદ જૈન તેના મંત્રી સંચાલક છે. રજિસ્ટર્ડ ટ્રસ્ટ રૂપે સંસ્થા ચાલે છે. જંબુદ્વીપની રચના આ બધી રચના હસ્તિનાપુરમાં પવિત્ર ભૂમિ પર બનવાની છે જે એક અપૂર્વ દર્શનીય સ્થાન બની જશે અને પાવન તીર્થ. ક્ષેત્ર થઈ જશે. જૈનદર્શનમાં અહિંસા ધમ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એ જ ધર્મ છે. જેમનું મન સદા ધર્મમાં રહે છે તેમને દેવતા પણ નમસ્કાર કરે છે. એક રાજા હતા. જિજ્ઞાસુ હોવાને કારણે એક સાધુ પાસે જઈ પિતાના ભાવિ જન્મની વાત પૂછી. સ્પષ્ટવક્તા સાધુએ કહ્યું કે પિતાના પાયખાનાને કીડો થશે. આ પર્યાય ગમે તેવો નથી. તેથી રાજાએ પોતાના પુત્રને આજ્ઞા કરી કે મારા મરણબાદ પાયખાનામાં ઉતપન્ન થાઉં તે તારે મને મારી નાખવો. નિયત સમયે રાજાનું મૃત્યુ થયું ને કહ્યા મુજબ કીડે થે. રાજપુત્રે તેને મારવા નિશાન તાક્યું તો તે વિષ્ટામાં ભરાઈ ગયે. કારણ કે તેને પોતાના પ્રાણ વહાલા હતા. તેમ સૌને વહાલા છે. એટલે તે ભગવાન મહાવીરે “જીવો અને જીવવા દો” ને પરમ ઉપકારી ઉપદેશ કર્યો. આજને જમાને પ્રયોગેનો છે. જૈન ભૂગોળ હાલની ભૂગોળ -કરતાં વિશિષ્ટ છે. તેથી જૈન ભૂગોળમાં વર્ણિત સ્થળાને મેડલ દ્વારા બનાવવામાં આવે તે આસ્થાને જન્મ થાય અને વધુ દૃઢ બને. તેથી પરમ વિદુષી જ્ઞાનમતી માતાજીની પ્રેરણાથી હસ્તિનાપુરમાં ૨૫-૩૦ લાખને ખચે જંબુદ્વીપની રચનાનું કાર્ય ચાલી રહ્યું છે. તેને પ્રથમ ભાગ સંપૂર્ણ થઈ ગયું છે ને તેમાં સુદર્શન મેરુનું નિર્માણ થયું. તે ૮૧ ફૂટ ઊંચે કરાય છે ને તેમાં સેળ ચેતાત્યની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. અનંત લોકાકાશમાં ૩૪૩ રાજુને ઘનાકાર કાકાશ મધ્યમાં અવ્યવસ્થિત છે. આ કાકાશના ત્રણ વિભાગ છે. (૧) વલક (૨) મધ્યલેક અને (૩) અલેક. તેમાં મધ્યલોક ૧ રાજુ - લાંબે, ૧ રાજુ પહોળા અને એક લાખ ચાળીસ યોજન ઊંચે મધ્યક છે. આ લેકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. તેમાં સૌથી પ્રથમ દ્વીપ છે જંબુદ્વીપ, જેના મધ્યમાં ૧૦ હજાર એજન લાં અને પહોળા અને એક લાખ ચાળીસ યોજન ઊંચો મેરુપર્વત પણ અહિંસા કંઈ ભગવાન મહાવીરથી જ માત્ર ઘેષિત નથી થઈ. તે તો આ સૃષ્ટિ, જીવ અને ઇતર દ્રવ્યોની જેમ અનાદિની છે. કાલે કાળે તે અંગે વ્યાખ્યાતા થયા તે વાત ખરી. આ કાળમાં અહિંસા પરમો ધર્મ છે તેવી વાત કહેનાર આદિનાથ ભગવાન સૌ પ્રથમ પુરુષ હતા. માનવ સ્વભાવથી જ અહિંસક હતા અને છે, પણ કારણસર તે હિંસક બન્યા છે. અત્યાર સુધી પુરાતત્ત્વના પ્રાચીન અવશેષો મળ્યા છે તેમાં ક્યાંયે શસ્ત્રયુક્ત માનવની છાપ પ્રાપ્ત થઈ નથી. એટલે “આત્મવત્ સર્વ ભૂતેષુ' વર્તવા શીખ યુગે યુગે સર્વ મહાપુરુષોએ સમગ્ર માનવજાતિને આપી છે. ગરુડ પુરાણ, રુદ્રપુરાણ, મનુસ્મૃતિ, ભાગવત, વિષ્ણુપુરાણ વગેરે ગ્રંથોમાં અહિંસાની પ્રતિષ્ઠા કરાઈ છે. “અહિંસા સર્વ ભૂતો ધમેભ્યો વ્યાય સીમતા” Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy