________________
૭૬૦
વિશ્વની અસ્મિતા
વાલમીકિના આશ્રમમાં મૂકી આવે છે, ત્યારે રામની આ શંગારરસ કરતાં કાવ્યમાં વીરરસ વધુ નજરે પડે ભયંકર પ્રતિજ્ઞા સાંભળી તે કરુણ આકન્દ કરે છે. મહર્ષિ છે. ઇન્દુમતીના સ્વયંવર વેળાએ કવિ શૃંગારરસનું નિરૂપણ વાલમીકિ સીતાને સાંત્વન આપે છે. તેણી લક્ષમણ દ્વારા કરે છે. ઈન્દુમતીના મૃત્યુ સમયે (સર્ગ ૮) અજરાજા શ્રીરામને જણાવે છે કે તમે આ નિર્ણય એક રાજા તરીકે વિલાપ કરે છે ત્યારે કરુણરસ કવિ યોજે છે. ઇન્દુમતીની લીધો છે અને મને, હું પવિત્ર હોવા છતાં અન્યાય કર્યો ગેરહાજરીમાં અજ વરહ અનુભવે છે ત્યારે વિપ્રલંભ છે. તમારા તેજને મેં ધારણ કર્યું છે, તેથી જ હું ગંગારના દર્શન વાચકને તે પ્રસંગે થાય છે. સર્ગ ૯ માં પ્રાણત્યાગ કરતી નથી. છતાં આપણા વારંવા૨ જન્મ- શ્રવણનું મૃત્યુ થતાં તેના માતાપિતા કપાત કરે છે જમાત્રમાં પણ વિરહ ન થાવ, તમે જ મારા દરેક ત્યારે કરુણરસનું આલેખન થયું છે. સ ૧૨ માં ફરીથી જન્મ પતિ થાવ,
પુત્રના વિયેગે દશરથ પ્રાણ છોડે છે ત્યારે અયોધ્યામાં
શોકનું મોજુ ફરી વળે છે ત્યારે આ ૨સ જણાય છે. તેણી એક આદર્શ માતા છે. વાદ્રમીકિને આશ્રમે તે સીતાની શોધ આ સગમાં જ રામ જ્યારે વનમાં કરે પોતાના લવકુશ અને પુત્રોને ભારે કાળજીથી ઉછેરે છે. છે ત્યારે રામ સીતા વિરહે કરુણ આકદ કરે છે જે અંતમાં જ્યારે તે અયોધ્યામાં આવે છે ત્યારે રામ લોકો વિપ્રલંભ શૃંગારનું ઉદાહરણ સ્પષ્ટ બની જાય છે. રામ સમક્ષ તેણીને પિતાની પવિત્રતા બતાવવા કહે છે. આથી રાવણના યુદ્ધ પ્રસંગે વીરરસનું આલેખન થયું છે. સર્ગ આખરે તે ધરણીમાં સમાઈ જાય છે.
૧૪ માં શ્રીરામ સીતાના ચારિત્ર્ય વિશે લોકોમાં શંકા
પેદા થતાં તેણીને ત્યાગ કરે છે ત્યારે અને સીતા રામને આમ બધાં પાત્રોમાં સીતાનું પાત્ર એક કારુણ્ય વાલ્મીકિના આશ્રમેથી સંદેશે લક્ષમણ દ્વારા પાઠવે છે મૂર્તિ જણાય છે.
ત્યારે આ જ સર્ગમાં ભારે કરુણરસનું વાતાવરણ છવાઈ
જાય છે. વળી સગ ૮ માં ઇન્દુમતીનું મૃત્યુ થતાં કુળગુરુ રઘવશમાં કવિએ શંગાર, વીર, શાન્ત, રૌદ્ર, અદ્ભુત, વસિષ્ઠ સાંવનનો સંદેશો અજ પર પાઠવે છે જેમાં ભયાનક, વીર વગેરે રસનું આલેખન કર્યું છે. આમ
શાન્ત રસનું દર્શન થાય છે. સર્ગ ૫ માં અજ ઈન્દુમતીના દરેક સગમાં જુદા જુદા રસને સમન્વય થયો છે. દિલીપ
સ્વયંવરમાં જતાં જતાં એક વન્ય હાથીનો વધ કરે છે રાજા અને સિંહના સંવાદમાં સગ બીજામાં વીરરસનું
તે સમયે એક ગાંધર્વ એકાએક જણાય છે. જે પ્રિયંવદ આલેખન કર્યું" છે. સર્ગ ત્રીજામાં ફરીથી ઇન્દ્ર અને
નામે છે. અને તેને મતંગ ઋષિએ શ્રાપ આપ્યો હતો. રઘુના યુદ્ધ સમયે વીરરસનું પુનરાવર્તન થયું છે. સગ
આ સમયે અદભુત રસનું આલેખન કવિએ કર્યું છે. ૪માં રઘુ સમસ્ત ભારતને જીતવા નીકળે છે ત્યારે પણ
સર્ગ ૧૪ માં અદ્ભુત રસનું ફરીથી આગમન દશરથ વીરરસ જણાય છે. સર્ગ ૫ માં રઘુ કૌસની દક્ષિણના
પુત્રેષ્ટિ યજ્ઞ કરે છે ત્યારે થાય છે. સર્ગ ૧૨ માં શ્રીરામદ્રવ્ય માટે કુબેર પર ચઢાઈ કરે છે ત્યારે વીરરસની
રાવણના યુદ્ધ સમયે આ રસ અનેકશઃ સ્થાન પામે છે. નિષ્પત્તિ થાય છે. સગ ૫ માં રધુને પુત્ર અજ વિદભ નગર તરફ જાય છે ત્યારે માર્ગમાં અજ વન્ય હાથીને આ બધાં વિવિધ રસનાં વર્ણન સાચે જ સચોટ વધ કરે છે. આમ વિરરસ કવિ વારંવાર આલેખે છે. અને સંક્ષિપ્ત જણાય છે. ઉદાહરણ તરીકે વનમાં શ્રીરામના સગ ૭ માં ઇન્દુમતીના લગ્ન પછી નિરાશ બનેલા વિલાપ વખતે વાચકોને કવિ કાલિદાસ કરુણ રસમાં રાજાઓને અજ હરાવે છે. આ સમયે અજ રાજાની તલ્લીન કરી દે છે. આમ તે બધાં વર્ણને ભારે અસરજમાં વીરરસના દર્શન વાચકને થાય છે. સર્ગ ૧૨ માં કારક બને છે. સાચે જ કવિ રસનિષ્પત્તિ કરાવવામાં રામ રાવણના યુદ્ધમાં પણ કાલિદાસ પ્રસ્તુત રસ નિરૂપે એક કુશળ કલાકાર છે. અસરકારક રસાલેખનથી વાચકને છે. સગર ૧૫ માં લવણ નામના રાક્ષસ સાથે શત્રુદનનું નીરસતાને અનુભવ કરવો પડતો નથી. વળી કવિ યુદ્ધ થાય છે. આ પ્રસંગ પણ એક વીરરસનું ઉદાહરણ ભારવિ, માઘ કે શ્રીહર્ષ જેવા દીધું અને નિરર્થક પૂરું પાડે છે. સગ ૧૭ માં કુશને પુત્ર અતિથિ અને લંબાણ કરવામાં માનતા નથી. કવિનાં વર્ણનોમાં માઘ દય રાક્ષસ યુદ્ધે ચડે છે. આ રીતે વીરરસ ફરીથી કે જગન્નાથના જેવું પાંડિત્ય નજરે પડતું નથી. આ સ્થાન લે છે.
બધાં વર્ણનને આલેખતી વેળાએ કવિ સરળ એ પ્રસાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org