________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૫૯ છે ત્યારે રામને તેમના પુત્રને પરિચય થાય છે. રામ તે અતિ મહત્વને પિતાને ફાળો આપે છે. નદિની સીતાને માટે જણાવે છે કે જે તેણી પોતાની પવિત્રતા ગાયના વરદાનથી તેણીને રઘુ નામનો પુત્ર અવતરે છે. લોકોમાં બતાવે તે જ તેણીનો સ્વીકાર કરી શકાય. જેમ સુદક્ષિણ એક આદર્શ રાણી છે તેમ ઈન્દુમતી પણ પરિણામે સીતા પોતાની પવિત્રતા બતાવવા ધરતીમાં અજરાજાની આદર્શ અને પતિભક્તિ પરાયણ રાણી છે. સમાઈ જાય છે. રામ અને લક્ષ્મણનું બંનેનું મૃત્યુ થોડા તે સ્વયંવરમાં જ પિતાની રૂપશ્રીથી સ્વયંવરના સઘળા વખતમાં જ થાય છે. આમ એક આદર્શ ન્યાયી અને રાજાઓને આકર્ષે છે. પણ ભિન્ન ભિન્ન રાજાઓ પાસેથી પ્રજાના કલ્યાણમાં તત્પર એવા રામ સફળ રાજવી હતા. પસાર થઈ આખરે અજરાજાના ગળામાં વરમાળા અર્પણ
કરે છે. તે પોતાના પતિ અજ સાથે નગરના ઉદ્યાનમાં રઘુવંશમાં રામકથાના મુખ્ય નાયક રામ એક સાચા
નિર્ભય રીતે વિહરે છે. દશરથરાજાની ત્રણ રાણીઓ તથા લાગણીશીલ પ્રેમી છે. તે એકપત્નીવ્રત પાળે છે
કૌશલ્યા, સુમિત્રા અને કેકથી પણ આદર્શ અને પતિઅને રાજ્યમાં અનાચાર કે ભ્રષ્ટાચાર ના વધે તે માટે
પરાયણ સ્ત્રી પાત્ર છે. પુત્રેષ્ટિ યજ્ઞ કરતાં અગ્નિ પ્રસન્ન અતિ જાગૃત છે. જનકરાજાના આમંત્રણથી રામ વિશ્વા
થાય છે ત્યારે દશરથ રાજાને તે પવિત્ર અન આપે મિત્ર સાથે મિથિલા જઈ શિવ-ધનુષ્ય ભંગ કરે છે અને સીતાને વરે છે. માર્ગમાં તે નિર્ભય છે છતાં પરશુ
છે. આ અન્ન દશરથરાજા પિતાની ત્રણે રાણીઓમાં
વહેંચી દે છે. તેથી કૌશલ્યા રામને, કેકયી, ભરતને અને રામને ગર્વ પણ તે ઉતારી નાખે છે. આમ તે વીર
સુમિત્રા લક્ષમણ અને શત્રુદનને જન્મ આપે છે. આ સર્વ હૈયાવાળા છતાં કોમળ કિવા મૃદુલ હદયના છે. સીતાને
માતાઓ તેમના ચાર પુત્રોને સંપૂર્ણ કાળજીથી ઉછેરે છે. વિરહ તે ક્ષણવાર પણ સહન કરવા શક્તિમાન નથી. સીતાની શોધ માટે તે વિલાપ કરતા પર્વતે, જંગલો
કૈકેયી દશરથ રાજાની અતિ વહાલી રાણી છે, જે પોતાને
મળેલા વરદાનથી ભરતને રાજ્યગાદી અને રામને વનવાસ નદીઓ વગેરે સ્થળે ભ્રમણ કરે છે અને આખરે જટાયુ
અપાવે છે. દ્વારા સીતાનું હરણ કરનાર રાવણ છે તેમ સમાચાર મેળવે છે. માર્ગમાં સીતાનું નૂ પુર, વસ્ત્રો વગેરે નિશાનીઓ
બધાં સ્ત્રી પાત્રોમાં સીતા આપણું ધ્યાન ખેંચે છે. અને સાધન મળતાં તે કરુણ આક્રન્દ કરે છે. આખરે તે એક આદર્શ પતિપરાયણ અને પતિવ્રતા રાણી, રાજા તે સમદ્ર પર સેતુ રચી લંકામાં જઈ રાવણને અને તેની રામની છે. પતિનાં દુઃખે દુઃખી અને સુખે સુખી રહેવામાં મહાન રાક્ષસ સેનાનો વધ કરે છે. સીતાની તે લંકામાં તે માને છે. રામ વનમાં જતાં શ્રીરામની સાથે તેણી અનિ-પરીક્ષા પણ કરે છે. પણ જ્યારે તે અયોધ્યા પણ જાય છે. વનમાં રામને માયાવી મૃગ મારી લાવવાનું આવી સીતાના ચારિત્ર્ય વિષે નિંદા સાંભળે છે ત્યારે કરુણ કહે છે. રામ તેમ કરે છે ત્યારે રાવણ સંન્યાસી રૂપે હદયે તેણીનો ત્યાગ કરે છે. આમ રામના નસીબમાં પંચવટીમાં આવી સીતાનું હરણ કરે છે. રાવણને તે તેમ ફરીથી પ્રિયાને વિરહ સાંપડે છે. અશ્વમેઘ યજ્ઞ વખતે
કરવાની ના પાડે છે. રામ વગર તે ક્ષણવાર પણ જીવી સીતાની સુવર્ણમૃતિ રચી યજ્ઞ પૂર્ણ કરે છે. આમ રામ શકે તેમ નથી. હનુમાનજી જ્યારે સીતાને મળે છે ત્યારે એક કારુણ્યમૂર્તિ તરીકે જણાય છે.
તેણી રામ પર સંદેશો પાઠવે છે કે શ્રીરામે એક માસમાં સમગ્ર કાવ્યમાં દિલીપ, રઘુ, અજ, દશરથ અને
રાક્ષસરાજ રાવણનો વધ કરી પિતાને છોડાવવી. અન્યથા રામ એ આદર્શ રાજવીઓ તરીકે આપણું નજરે તરી
તે અગ્નિમાં પડી મૃત્યુ પામશે. લંકામાં અશોકવાટિકામાં આવે છે. રઘુવંશમાં ગૌણ પાત્રો તે ભરત, લક્ષ્મણ, શત્રુદન,
રાક્ષસીઓને તે અતિ ત્રાસ સહન કરે છે. છતાં તે રામ
વગર અન્યને પતિ તરીકે સ્વીકારવા તત્પર નથી. શ્રીરામ હનુમાન, કુશ વગેરે છે. અંતિમ રાજા અનિવણું અતિ વિલાસી છે. ભોગવિલાસનો તે ભારે શોખીન છે. આ
વગર તેણીનું જીવન શૂન્ય છે તેમ તેની અંગત માન્યતા
છે. રામ રાવણનો વધ કરી જ્યારે સીતાને લંકામાં મળે કારણે જ તેને ક્ષય થતાં તે મરણધીન બને છે.
છે ત્યારે તે રામને ખાતરી કરાવવા પોતાની અગ્નિપરીક્ષા સ્ત્રી પાત્રોમાં સદક્ષિણા, ઈન્દુમતી, સીતા વગેરે ગૌણ કરાવે છે અને તેમાંથી તે હેમખેમ બહાર આવે છે. પાત્ર છે. સુદક્ષિણા એ દિલીપની એક આદર્શ પત્ની અને અયોધ્યામાં જ્યારે તેણીના ચારિત્ર્ય વિશે લોકોમાં અફવા પતિવ્રતા રાણી છે. દિલીપ જ્યારે ગોસેવા કરે છે ત્યારે ફેલાય છે ત્યારે રામ તેને ત્યાગ કરે છે. લક્ષમણ તેણીને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org