SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ -ગુણ અને વૈદભી રીતિનો ઉપયોગ કરે છે. સમગ્ર કાવ્યમાં કવિ પ્રકૃતિનાં વર્ણન કરવામાં એક કુશળ કલાકાર - વીરરસ મુખ્ય છે. જ્યારે શંગારને અહીં ગૌણ સ્થાન છે. કવિને મન પ્રકૃતિ એ જડ નથી, પણ ધબકતી અને મળ્યું છે. ચેતનવંતી માનવજીવન સાથે સંકળાયેલી છે. આ પ્રકાર નું વાતાવરણ સર્ગ બીજામાં દિલીપ રાજા જગલમાં કવિ વિદભી રીતિમાં મોટાભાગે સમગ્ર કાવ્યની રચના જ્યારે ગોસેવા કરવા નંદિનીની પાછળ જાય છે, ત્યારે કરે છે. કાવ્યની ભાષા સરળ, ભાવને અનુરૂપ અને સ્પષ્ટ જણાય છે. સગ ૮ માં પક્ષીઓને અજના વિલાપમાં જણાય છે. તેનું કારણ કવિ લંબાણુ યુક્ત ઉક્તિ, દીર્ઘ દુઃખી બનતાં કવિએ જણાવ્યાં છે. અશોકવૃક્ષ ફૂલરૂપી સમાસ, અતિ અપ્રચલિત છે કે સમાસને તે કાવ્યમાં અશ્રુઓ સારી ઇન્દુમતીના મૃત્યુને શોક કરતું દર્શાવ્યું જતા નથી. કવિની શબ્દ પસંદગી અનુપમ છે, જે તે જ છે. સર્ગ ૧૪ માં સીતા વનમાં વિલાપ કરે છે ત્યારે લખાણના સંદભ ને હાનિ પહોંચાડતી નથી. પ્રો. બ. ક. * પ્રકૃતિનાં તર પર થતી ભારે અસર બતાવી છે. ઠાકોર જેવા કવિ કહે છે કે-“કાલિદાસની વાણીમાં એક જાતની ચૂંટેલી રોનક છે.” ભારવિ. માઘ કે જગનાથની કવિ શબ્દ અને અર્થના અલંકારો કાવ્યમાં રચે છે, જેમ કવિની ઈરછા કાવ્યમાં પાંડિત્યનું પ્રદર્શન કરવાની શબ્દાલંકારોનો પ્રયોગ ઘણે જ અ૯પ છે. નથી. પરિણામે કાવ્ય સહદય વાચકો માટે ઉપગક્ષમ બન્યું છે. ઉદાહરણ તરીકે રઘુવંશના ૯ મા સગમાં યમક અને અનુપ્રાસનો ઉપયોગ જણાય છે. વિખ્યાત એવા અર્થાકાલિદાસની કાવ્યકલામાં વ્યંજના અવશ્ય હાજર રહે લંકારો કવિ કાવ્યમાં નિરૂપે છે. જેમ કે ઉપમાં, રૂપક, છે. થોડા શબ્દમાં કવિ ઇવન્યાર્થી દ્વારા ઘણું બધું કહી ઉક્ષા, અર્થાન્તર, ન્યાસ, દૃષ્ટાન્ત, કાવ્યલિંગ, દીપક, જાય છે. તેમનાં વાકયો આમ અર્થઘનવાળાં હોય છે. તુલ્યોગિતા, સ્મરણ, બ્રાતિમાન, વિભાવના, વિશક્તિ, કાલિદાસ વ્યંજનાને કવિ છે. સગ ૮ માં અજવિલાપ સ્વાભાક્તિ , પર્યાયક્તિ, પરિસંખ્યા વગેરે. આ બધા કરતાં ઈન્દુમતીને કહે છે કે અલંકારોમાં કવિને ઉપમાનો ભારે શોખ છે. જ્યારે અઢામ સવં – તરવ નેધ્યામિ નિવપમત્તાજૂ પિતાની જિંદગીના સુખદુઃખના અનુભવમાંથી અર્થાન્તર - રધુ. ૮ ૬૨ ન્યાસ જે અલંકાર જન્મ્યો છે. કવિના કેટલાક અર્થાતર ન્યાસ સમાજમાં ચલણી નાણાં જેવા બન્યા છે. અન્ય અજ કહે છે કે, “તે અશોકવૃક્ષના દેહદ પૂર્ણ કર્યા અલંક રો કવિની કલમ વડે નૈસર્ગિક રીતે જ સર્જાય છે. તેનાથી ફૂલ ખીલશે. આ ફૂલો વડે તારી વેણીને છે. આ માટે કવિને કૃત્રિમતાને આશરો લેવો પડતો શોભાવવાની હતી. પરંતુ અરેરે ! તારું મૃત્યુ થયું. તે ફલોની માળાને હું કેવી રીતે નિવાપાંજલિની માળા બના નથી. કાવ્યના રસ, પ્રસંગ અને વાતાવરણ મુજબ તે અલંકારો જે છે. કવિના એક પ્રશંસકે તો કહ્યું છે વીશ ?” અહીં અજને થતો પ્રિયાના મૃત્યુનો શોક કે-“17મા વાઢિરાતથ ” અને આ ઉક્તિ ખરેખર કવિએ સચોટ રીતે સૂચવે છે. સાચી છે. ડો. રાઈડર મુજબ, “ અદ્દભુત રસાસ્વાદ એ કાલિદાસીય શિલીની અંતિમ અસર છે.” કાલિદાસ રસને કવિએ રઘુવંશમાં આશરે ૨૦ જેટલા દેને સમ્રાટ છે. આ માટે શ્રી બલદેવ ઉપાધ્યાયે સાચું જ પ્રયોગ કર્યો છે. કવિ ઉપદેશ કે સ્તુતિના પ્રસંગે અનુ. જણાવ્યું છે કે, “ કાલિદાસ રસસિદ્ધ કવિરાજ છે.” કવિ ટુપ જેવો સાદો છંદ નિરૂપે છે. અજવિલાપ જેવા કરુણ પ્રસંગે વિગિની છંદમાં જણાય છે. વળી દરેક સર્ગમાં શંગાર, અને કરુણ બને રસનું નિરૂપણ તેમની કોઈ પ્રસ ગા ! આગવી વિશિષ્ટતાથી કરે છે. આ બંને રસને અનુલક્ષીને એક એક જ છેદ આરંભથી અંત સુધી રહે છે. ઉપજાતિ શ્રી રવીન્દ્રનાથ ઠાકુર કાલિદાસ વિષે કહે છે કે તે શગાર. જે અનુપમ છંદ સર્ગ બીજામાં કવિ રચે છે. સંગ ના અને વિરતિના પણ કવિ છે. શૃંગાર, વીર, શાન્ત, ત્રીજામાં વંશસ્થવૃત્ત છે. આમ દરેક સગમાં ભિન્ન ભિન્ન કરુણ, અદ્ભુત વગેરે રસો તેમની કલમે કાવ્યના વાતાવરણ ઈદે છે. સર્ગાને છંદનું પરિવર્તન થાય છે. કવિનું છંદમુજબ આલેખાય છે. શાસ્ત્ર પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે. કવિએ પિતાના છંદ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy