________________
૫૪
વિશ્વની અસ્મિતા માલુમ પડતી નથી. ટૂંકમાં સમગ્ર કાવ્ય રઘુવંશનાં ભિન્ન (૬) વસંતવર્ણન અને દશરથના શ્રાપને પ્રસંગ.. ભિન્ન પાસાંઓનો પરિચય આપે છે.
સર્ગ-૯ રઘુવંશ મહાકાવ્યનું કથાનક જતાં જણાય છે કે (૭) દેવ વડે કરાયેલ વિષ્ણુની પ્રાર્થના. સર્ગ-૧૦ તે અતિહાસિક અને પૌરાણિક છે. તે કલકલ્પિત નથી.
(૮) રામ અને પરશુરામને સંવાદ, સીતા વિષે આપણે ઉપર જોયું તેમ રઘુવંશની રચનામાં રામાયણ 2
લોકોમાં ફેલાયેલ અફવા, સીતાનો ત્યાગ અને સીતાને અને કવિ વાલમીકિને ફાળે ઓછો નથી. કુમારસંભવમાં આપણને જ્યારે સમગ્ર કથાનકમાં એક જ નાયક શિવ
રામને સંદેશ, રામ અને તેના પુત્રનું મિલન, સીતાનું
પૃથ્વીમાં સમાઈ જવું, કુશને સ્વપ્નમાં અયોધ્યાના અદિ. અને એક જ નાયિકા પાર્વતી દૃશ્યમાન થાય છે ત્યારે કાલિદાસથી રઘુવંશમાં ૨૯ રાજાઓનું ચરિત્ર વર્ણવવામાં
દેવતાનું દર્શન વગેરે. આવ્યું છે. પરિણામે કાવ્યના સર્ગો એકબીજાથી બરાબર આમ વિવિધ પ્રસંગો કુદરતી રીતે કવિની કલમ વડે જોડાયેલા કે સંકળાયેલા ન લાગે તેમ દહેશત રહે છે. યોજાયા છે. કયાંયે નિરસતાનો અનુભવ વાચકને કરે આ સાથે કાર્યની એકતા ન આવે એમ ભય રહે છે. પડતો નથી. દિલીપ અને સિંહનો પ્રસંગ, રઘુ અને જ્યારે કુમારસંભવમાં Unity of action or purpose ઈન્દ્રનું યુદ્ધ, ઇન્દુમતીને સવયંવર, રાજા અજનો વિલાપ (કાર્યની કે હેતુની એકતા) જરૂર આવે છે. વળી કવિનું દશરથની મૃગયાનું વર્ણન, રામ-રાવણનું યુદ્ધવર્ણન, સીતા
યેય વધુ તો શ્રીરામની કથા પર છે. તેમની ઇચ્છા ત્યાગ વગેરે કવિના શાંત, સ્વસ્થ અને પાકટ કવિત્વરામ અને સીતાની કથા વર્ણવવાની છે. રામસીતાની નાં ફળ છે. પ્રસ્તુત પ્રસંગોમાં જીવનનું સમગ્ર ઉદાત્ત કથા રઘુવંશ મહાકાવ્યમાં બરાબર મધ્યમાં આવે છે. સૌંદર્ય પ્રગટ થાય છે. કાલિદાસે આ સઘળા પ્રસંગેની આરંભમાં દિલીપ - રઘુ વગેરે રાજાઓનું જીવનચરિત્ર રચના વખતે વસ્તુવર્ણન અને પ્રતિ વર્ણનોને એકસમાન અતિ લંબાણમાં વર્ણવાયું છે જ્યારે અંતમાં છેક અગ્નિ- મહત્વ આપ્યું છે. કાવ્યને આરંભ ભવ્ય છે તેમ વર્ણનું ચરિત્ર રામકથા પછી ઘણા સમયે આવે છે. કાવ્યનો અંત કુદરતી જણાય છે. કાવ્યમાં કવિની કલ્પના કવિએ શ્રી રામની કથા સગ ૯ થી સગ ૧૬ સુધી રચી અતિ ઉચગામી બની છે. વિવિધ પ્રકારનાં દશ્યો આપણાં છે. આ રીતે શ્રીરામના ચરિત્રમાં સારી એવી સંખ્યામાં મનચક્ષુ સમક્ષ ચલચિત્રની જેમ એક પછી એક ક્રમશઃ સગર્ભ રોકાયેલા છે. દરેક સર્ગોને અભ્યાસ કરતાં માલૂમ પસાર થાય છે. ત્યારે તેમનાં ક૯પનાનાં સૌંદર્યથી પડે છે કે ભિન્ન ભિન્ન પ્રસંગ કથાવસ્તુથી ભરપૂર પ્રત્યેક વાચકને મંત્રમુગ્ધ કરી દે છે. કવિ અહીં કાવ્ય લખવા બેઠા સર્ગોમાં છે. પરંતુ કવિની કથા રચવાની ખૂબી એમ છે છે. ઇતિહાસનું આલેખન કરવા બેઠા નથી. તેથી સૂર્ય કે બધા જ સર્ગોને સુંદર રીતે દરેક પ્રસંગેથી સાંકળી વંશના રાજાઓના જીવનના અમુક પ્રસંગે કાલિદાસે લીધા છે. પરિણામે કોઈપણ સગ અલગ કથાવસ્તુની પોતાની આગવી પ્રતિભાના બળે રજૂ કર્યા છે. વળી દષ્ટિથી જણાતો નથી. ટૂંકમાં કવિએ રઘુવંશના રાજા- રઘુવંશની કથા જુદા-જુદા ગ્રંથમાં કંઈક અંશે મળતી ઓના જીવનના આદર્શવાળા પ્રસંગે સમગ્ર કાવ્યમાં આવતી હોય તેમ લાગે છે. ઉદાહરણ તરીકે વાયુપુરાણ, નિરૂપ્યા છે. તેથી રઘુવંશ એક આદર્શ કાવ્ય કહી શકાય, પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણુ વગેરે. [ આ કાવ્યમાં આપણી નજરે સ્પષ્ટ તરી આવતા મુખ્ય બીજા ૧૯ રાજાઓનું ચરિત્ર વવાયેલું વાયુપુરાણમાં મુખ્ય પ્રસંગો નીચે મુજબ છે:
મળે છે, રઘુવંશને અભ્યાસ કરતાં જે જે રાજાઓ
દિલીપ અને રઘુ સિવાય વર્ણવાયા છે તે બધા (૧) દિલીપ અને સિંહને સંવાદ સર્ગ-૨.
જ વાયુપુરાણમાં છે. પદ્મપુરાણમાં દિલીપથી માંડીને (૨) રઘુ અને ઈન્દ્રનું યુદ્ધ સગ–૩.
દશરથ સુધીના રાજાઓનાં જે વર્ણન છે તે કાલિદાસના (૩) રઘુ અને કૌત્સનું મિલન સર્ગ–૫.
રઘુવંશ સાથે સમાનતા ધરાવતા હોય તેમ લાગે છે.
પાશ્ચાત્ય વિદ્વાન વિંટરનિટ્રઝ માને છે કે કાલિદાસે રધુ (૪) ઈન્દુમતી સ્વયંવર સર્ગ
વંશની રચના કરતી વેળાએ પદ્મપુરાણની મદદ લીધી (૫) અજવિલાપ અને વસિષ્ઠ ઋષિને સંદેશ સર્ગ-૮ હેવી જોઈએ. પદ્મપુરાણના ઉત્તરાખંડમાં દિલીપની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org