________________
૫૩
વિગિનીવૃત્તની યોજના કરી છે. કવિના કેટલાક છંદ કાવ્ય કરવાની શક્તિને નમ્ર પરિચય આપે છે. તે કહે તે સાચે જ સંગીત નિપન્ન કરે તેવા છે. પરિણામે છે કે – સહૃદય વાચક આનંદને અનુભવ કરે છે. સમગ્ર કાવ્ય
क्व सूर्य प्रभवो वंशः क्व चाल्पविषया मतिः। એક સફળ કૃતિ છે અને સંસ્કૃત મહાકાવ્યનાં તમામ
ઉતરવું; at Rાદાનાદિ કારમ્ II રધુ. ૧૨ લક્ષણે તેમાં દશ્યમાન થાય છે. કુમારસંભવ કાવ્યનો અભ્યાસ કરી મહાન કવિ શ્રી ટાગોર કહે છે કે :
અર્થાત્ – “સૂર્યથી ઉત્પન્ન થયેલ વંશ ક્યાં ? અને
અપવિષયોનું ગ્રહણ કરનારી મારી બુદ્ધિ કયાં? (કારણકાલિદાસે અનાહત પ્રેમના એ ઉમત્ત સૌંદર્યની
કે) અજ્ઞાનને લીધે હું લઘુ હોડીથી દુર્ગમ સાગરને ઉપેક્ષા કરી નથી. તેમણે તેને તરુણ લાવણ્યના ઉજજ્વળ
પાર કરવા ઈચ્છું છું.' રંગે જ ચીતર્યો છે; પરંતુ આ અતિ ઉજજવળતામાં જ તેમણે પિતાના કાવ્યને સમાપ્ત કર્યું નથી. જે પ્રશાંત
કરઃ વિવજ્ઞઃ કાળી નિggggાસ્થતામ્ | વિરલવણ પ્રેમ તરફ તેઓ પોતાના કાવ્યને પહોંચાડે
giાએ માગુરાદૃષિ વામનઃ || રઘુ. ૧/૨ છે, તે જ તેમના કાવ્યનું અંતિમ લક્ષ્ય છે. મહાભારતમાં
અર્થાત્ :- “ મંદબુદ્ધિવાન હોવા છતાં કવિયશની સકળ પ્રવૃત્તિનો જેમ મહાપ્રસ્થાનમાં અંત આવ્યો છે,
અભિલાષાવાળો હુ ઊંચા માણસથી મેળવી શકાય તેવા તેમ જ કુમારસંભવના સમસ્ત પ્રેમને જોશ મંગળ
ફળને લોભથી મેળવવા ઈચ્છતા વામનની જેમ મશ્કરીને મિલનમાં જ શમી જાય છે.” આ ભાવનાને અભિવ્યક્ત
પાત્ર ઠરીશ.” કરવામાં જ અનાયાસે કવિની મૌલિક સૌંદર્યની ભાવના સ્પષ્ટ થાય છે.
अथवा कृतवारद्वारे वशेऽस्मिन्पर्वसूरिभिः।
મil aઝરમર વૃત્રજ્યેવારિત છે જતિઃ | રઘુ. ૧/૪ અંતતો ગત્વા કુમારસંભવ મહાકાવ્ય સાચી રીતે જ સંસ્કૃત સાહિત્યમાં પંચ મહાકાવ્યોમાં સ્થાન પામ્યું અર્થાત - “અથવા પ થઈ ગયેલા કવિઓએ છે, તે જ તેની સફળતાની નિશાની છે. પ્રસ્તુત કાવ્ય જેમનું વર્ણન કર્યું છે એવા આ સૂર્યવંશમાં વજથી કાળાન્તર વીતવા છતાં અમર રહેશે.
વીધેલ મણિમાં સૂરની જેમ, મારી ગતિ છે.”
રઘુવંશ મહાકાવ્યની સમીક્ષા -
આમ કવિ અતિ નમ્રતામાં પિતાની કાવ્ય રચવાની મહાકવિ કાલિદાસનું આ રધુવંશ મહાકાવ્ય ખરેખર રાધાનો પરિચય આપે છે. ધુન રોના શાઆનો ઉત્તમ વિશ્વમાં અતિ પસિદ્ધિને વરેલું છે. કુમારસંભવમાં આપણને ગુણાનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે આ ગુણે એ જ એક નાયક શિવ જણાય છે. તેનાથી જુદી રીતે રઘુવંશમાં મને આ મહાન રાજાઓનાં ચરિત્રનાં વર્ણન કરવાની અનેક નાયકે કાવ્યમાં જોવા મળે છે. આ કાવ્યમાં પ્રેરણા આપી છે. જેમકે : રામના સૂર્યવંશના રાજાઓનાં પરાક્રમોની ગાથા અને
रघृणामन्वय वक्ष्ये तमुवाविभवेऽपि सन् । ભવ્યતા કવિ વડે વર્ણવાઈ છે, રઘુવંશના આરંભના રાજાએ તનુજઃ જળ માપત્ય વાપઢાય પારિતઃ | રઘુ. ૧/૯ જેવા કે દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ વિગેરેના રાજ્યકાળની મુક્ત પ્રશંસા અહીં કરવામાં આવી છે. સમગ્ર કાવ્યની પ્રેરણાના સ્થાન તરીકે કાલિદાસે મહાન સમગ્ર કાવ્ય ૧૯ સર્ગોમાં રચાયું છે અને પ્રથમના ૧૪ કવિ વાલ્મીકિ અને તેનાં રામાયણને રાખ્યાં છે. સર્ગોમાં રઘુવંશના પ્રથમના પાંચ રાજવીઓનું વર્ણન અહી' આદિકવિ અને કાલિદાસ બંને મહાન છે. કારણકે અતિ લંબાણથી મળે છે. કંઈક અંશે આ બધા રાજાઓમાં બંને સારસ્વતા શ્રીરામના સૂર્યવંશનું અતિ દીર્ઘતામાં રાજાના પાત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. છેલો વર્ણન કરે છે. રધુવંશની કઈ પણ વસ્તુ અહી' ગેરહાજર રાજા અગ્નિવર્ણ વિષયી અને લંપટ તરીકે વર્ણવાયો છે. * મલિનાથ તેમની રઘુ પરની ટીકામાં gf fમ માટે સમજાવે
છે કે : gpfમઃ રામી વિક્રમઃ કતવારે કૃત કાલિદાસે રઘુવંશના મંગળકમાં ભગવાન શિવ નાનાથrif gugr વા વા ક્ષેત્ર દ્વાર' કા વસ્થા અને પાર્વતીની સ્તુતિ કરી છે. અને તે પછી કવિ પોતાની તાિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org