SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગને ૦૫૧ કામદેવે સંમોહન નામનું અમોઘ બાણ ધનુષ્ય પર ચઢાવ્યું. એ જ રીતે સૂયે પાન કરેલા જળવાળી નદી, વષી પરિણામે શિવનું ધિર્ય ડગી ગયું. સમાધિ ભંગ થઈ ઋતુમાં ફરી પ્રવાહ સાથે મળે છે જ. ( તેમ તું તારા અને મનમાં રતિભાવ જાગૃત થયો. શિવે અભિલાષાપૂર્વક સ્વામી સાથે મળીશ જેથી શરીરનું રક્ષણ કર.) પાર્વતીના રાતા રંગના ઓષ્ઠ પર પિતાનાં નયને ફેરવ્યાં "अथ मदनवधरूप प्लवान्त અને પાર્વતીએ પણ રોમાંચયુક્ત અંગો દ્વારા પિતાને व्यसनकृशा परिपालयां बभव । પ્રેમ પ્રગટ કર્યો. તેણીએ ભગવાન શિવ તરફ ન જોતાં शशिन इव दिवातनस्य लेखा પિતે ધરતી પર નજર નાખી એક તરફ સહેજ ફરીને વિજળ રિક્ષા ધન પ્રોવ ” ૪/૪૬ ઊભી રહી. અંતે શિવને કામના બાણુથી થયેલ ધNયુતિ જણાઈ. તેનું કારણ શોધવા ચોતરફ નજર નાખી. કામ અર્થાત – ‘ત્યાર પછી દુઃખથી કશ થયેલી કામદેવની દેવને તેમણે વૃક્ષ ઉપર જો અને તે સમયે જ તેમનો સ્ત્રી રતિ, દુખના અંતને જેમ, કિરણના નાશથી ભૂખરી ધ ભભૂકી ઊઠયો અને કામદેવને પિતાના ત્રીજા નેત્રના થયેલી થયેલી દિવસના ચંદ્રની રેખા રાત્રિની રાહ જુએ તેમ અગ્નિથી ભસ્મીભૂત કરી નાખ્યો. જેમકે દુઃખના અંતની રાહ જોતી હતી.” “ધ મે વંદ1 વંતિ જાશાહિદ હૈ ન ચરિત્ર કવિ યુદ્ધનાં વર્ણનોમાં રૌદ્રરસનું આલેખન કરે છે. તાવરણ વદુર્મવત્ર ઝરમાં મરમરો મન રા''મોટાભાગે સગ ૧૬ તથા સર્ગ ૧૭માં પ્રસ્તુત વર્ણન ૩/૭ર નજરે પડે છે. દેવ અને દૈત્યને સંગ્રામ થાય છે, અચાનક બનેલા આ પ્રકારના બનાવથી રતિ એક ક્ષણવાર કાર્તિકેય તારકાસુરના વધ માટે સેના સાથે પ્રયાણ કરે મૂછ પામી અને બીજી તરફ સ્ત્રી સાંન્નિધ્ય યજવા માટે છે. અને સર્ગોમાં રૌદ્રરસનું વર્ણન રોચક બન્યું છે. ખુદ ભગવાન શિવ પણ પિતાના ગણે સાથે અંતર્ધાન થયા. સ ૧૫ની અંતિમ શ્લોકમાં જ યુદ્ધની ભયંકરતાને ખ્યાલ આપણને થાય છે. જેમ કે - ઉપરોક્ત વર્ણનનો અભ્યાસ કરતાં જણાય છે કે કવિ અહીં શંગાર અને રૌદ્ર રસનું નિરૂપણ કરે છે. “स ग्राम प्रलयाय सनिपततो वेलामतिकामतो। સમગ્ર વર્ણન સંક્ષિપ્ત છતાં સચોટ હેઈ નિરસતાનો घृन्दारासुर सैन्य सागरयुग स्याशेष दिग्व्यापिनः ।। અનુભવ વાચકવર્ગને કરવો પડતો નથી. કવિ સમગ્ર कालातिथ्य भुजो बभूव बहवः कोलाहल क्रेषिणः। શંગાર રસના વર્ણનમાં અજબનું ચિત્ય જાળવે છે. शैलेोत्ताल तही विघटनपटु ब्रह्मांड कुक्षि भरिः॥" ૧૫૫૩૦ રસભંગ થાય તે માટે એકપણ શબ્દ નિરર્થક રીતે જતા નથી. સાચે જ કાલિદાસ એક રસસિદ્ધ કવિ જણાય છે. અહીં આપણને દેવ અને અસુરોનું યુદ્ધ મહાભારતના આ કાવ્યમાં શંગાર રસ મુખ્ય બન્યો છે જ્યારે ભિન્ન કૌરવ-પાંડવેના યુદ્ધની યાદ અપાવી જાય તેવું છે. મારું ભિન્ન પ્રસંગોએ અન્ય રસોને પણ કવિએ અવકાશ કે મારી નાખું તે યેય સાથે બન્ને પક્ષના દ્ધાઓ આપે છે. યુદ્ધના મેદાન પર ઉપસ્થિત થયેલ છે. તેઓ યુદ્ધ કરતાં ભયંકર શસ્ત્રાસ્ત્રોને પ્રયોગ કરે છે. પરિણામે અસંખ્ય કવિ રતિવિલાપમાં (સર્ગ ૪) કરુણરસ જે છે જે સૈનિકે બંને પક્ષના હણાય છે. લોહીની નદીઓ વહેવા તેની પરાકાષ્ઠાએ પહોંચે છે અને વાચકને પણ શોકમય માંડે છે. અસંખ્ય કાયર દ્ધાઓની ભયચીસ અને બનાવી દે છે. સમગ્ર સગ કરુણરસથી ઘેરાયેલો છે. જ્યારે ઘવાયેલા યોદ્ધાઓની વેદનાની ચીસે વાતાવરણને ભયંકર આકાશવાણી થાય છે ત્યારે અદ્ભુતરસ વહે છે. અંતિમ બનાવે છે. આકાશમાં માંસાહારી પક્ષીઓ આનંદમાં શ્લેકમાં પાછું કરુણરસનું પુનરાવર્તન થાય છે. જેમ કે : વિહરે છે. અસંખ્ય ઘોડા, હાથી વગેરે કપાયેલાં અત્રતત્ર "तदिदं परिरक्ष शोभने भवितव्यप्रियसगम वपुः । જણાય છે. આમ કરાલ વર્ણન યુદ્ધનું કવિએ કરેલું છે. रविपीतजला तपात्यये पुनराश्वये हि युज्यते नदी॥" ४/४४ અર્થાત્ – “હે શેને? તેટલા માટે તેને ભવિષ્યમાં કવિની શિલી સમગ્ર કાવ્યમાં મોટાભાગે વૈદભી થનાર સ્વામીના સંગવાઈ આ (તા') શરીરનું રક્ષણ જણાય છે. સરળ પ્રાસાદિક ભાષામાં કવિ ભિન્ન ભિન્ન કર. (સતી થઈશ મા ) પ્રસંગેનું આલેખન કરે છે. ભારવિ કે માઘની જેમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy