SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ આજી ઊભી રહે છે. પોતાના તપેાભ ગનુ કારણ જાણી શિવ કાપાવિષ્ટ ખની આખરે પેાતાના ત્રીજા નેત્રના અગ્નિ દ્વારા ક્ષણવારમાં કામદેવને ભસ્માવશેષ કરે છે. આમ વિવિધ પાત્રા તેમની પ્રકૃતિ કિ`વા સ્વભાવ મુજબ અતિ મહત્ત્વનું કાર્ય કરતાં જણાય છે. દરેકે દરેક પાત્રની વિરિષ્ટતા છે. દૈવી પાત્રા છતાં કવિએ માનવીય ભાવતુ તેમનામાં આપણુ કરી તેમની પાત્રનિરૂપણુની કૌશલ્યતાનાં દર્શન કરાવ્યાં છે. એક ંદરે બધાં પાત્રો સફળ કાર્ય કરનારાં નીવડયા છે. કવિ ભન્ન ભિન્ન રસાને આશ્રયે કાવ્યને વધુ રસિક બનાવે છે. શૃંગાર, વીર, શાન્ત, કરુણ, અદ્ભુત અને રૌદ્ર રસાનુ... નિરૂપણુ આ મહાકાવ્યમાં પ્રસ'ગપુરઃસર થયું છે. પ્રથમ સર્ગોમાં હિમાલયના વર્ણનમાં, ત્રીજા સમાં ધ્યાનસ્થ શિવના વર્ણનમાં અને પાંચમા સÖમાં પાÖતીના તપનાં વણુના અનુપમ રીતે કાલિદાસે શાન્ત રસમાં આલેખ્યાં છે. પ્રથમ સગČમાં હિમાલયના વનમાં કવિએ હિમાલય પર રહેતા દેવા, ગંધર્વ, સિદ્ધો અને તેમની પ્રવૃત્તિઓ આલેખી છે. સમગ્ર વાતાવરણુ અહીં શાન્ત છે, અને માનવમનને તે અતિ અનુકૂળ લાગે છે. કવિ કાઈપશુ વસ્તુને અહીં બ!કી રાખતા નથી. પશુ, પક્ષીએ કે પ્રાણીએ સઘળાં તન્મય બન્યાં છે. ત્રીજા સર્વાંમાં નિરૂ પાયેલ સમાધિસ્થ શંકરનું વર્ણન સાથે જ સંક્ષિપ્ત છતાં ચીરકાલીન અસર મુકી જાય છે. ભગવાન શિવે આ પ્રસંગે પ્રસન્ન ચેાગમુદ્રા ધારણ કરી છે. કાલિદાસ શંકરના વ્યાઘ્રચર્મથી શરૂ કરી અંતે અક્ષર સાક્ષાત્કાર સુધીના અધા વિષયાને સમાવ્યા છે. કવિનું અગાધ યોગશાસ્ત્રનુ પાંડિત્ય આ ચિત્રમાં નજરે તરી આવે છે. પાંચમા સગમાં પાતી માતાની આજ્ઞા લઈ તપ કરવા પ્રવૃત્ત થાય છે. તેણી કઠાર તપશ્ચર્યાં અત્યંત મયૂરાવાળા ગૌરી શિખર પર કરે છે. આનું કારણ ? કાલિદાસ પાંચમા સર્ગના પ્રારંભમાં જ આ કાર્યનું કારણ જણાવે છે. પાતી પેાતાના સૌંદર્યાંથી શિવને પેાતાનેા ભર્તા બનાવવા માંગતી હતી. પશુ તેણીનું સૌદર્ય. નિષ્ફળતાને વર્યુ તેથી પેાતાના સૌદર્યને સફળ બનાવવા માટે કઠોર તપશ્ચર્યા કરવાના નિશ્ચય કર્યો. તપની શરૂઆતમાં તેણે વ્રત, હૅામ, સમાધિ જેવા સાદા પ્રયાગા દ્વારા તપ આર'લ્યુ. અને પછીથી અતિ ઘાર તપ કર્યું". તેના તપની Jain Education International વિશ્વની અસ્મિતા ખખર વનમાં સર્વાંત્ર ફેલાઈ. અનેક ઋષિએ તેનાં દર્શને આવવા લાગ્યા. તપના પ્રભાવથી જંગલનાં હિ...સક અને અરસપરસ શત્રુભાવવાળાં પશુપક્ષીએ પાતાના નૈસગિક સ્વભાવ ભૂલી ગયાં, અને અહિંસક બન્યાં. સમગ્ર તપ સિદ્ધિ, સમગ્ર નનના અભ્યાસ કરતાં એક વસ્તુ કપષ્ટ મામ પાવનકારી બન્યું. આ હતી પાતીના તપની પરમ જણાય છે કે પાર્વતી પાંચ સત્ર સુધીમાં પિતૃગૃહનુ સુખી જીવન અને જગલનુ કષ્ટકારક તામય જીવન એમ ભિન્ન પ્રકારનું જીવન જીવે છે. તેણી જેટલી શરીરથી નાજુક અને સૌદર્ય વાન છે, તેટલી જ તપેામય જીવનમાં કનિષ્ઠ અને સહનશીલ છે. આમ એક રીતે જે પાવતી સુખમાં દિવસા પસાર કરે છે તે જ પાતી સાદું અને કઠાર જીવન પણ જીવી જાણે છે. અંતે તેણીના તપનું ધાયુ' પરિણામ અવશ્ય આપણે પાંચમા સમાં અનુભવીએ છીએ જ. સમગ્ર વર્ષોંન વાંચકના મન પર ધારી અસર ઉપજાવનારુ' અન્ય' છે. પ્રસ્તુત વર્ણન સુદીર્ધ છતાં નિરસતામાં સરી પડતું નથી. કિવં પેાતાનું પાંડિત્ય અહીં છતું થવા દેતા નથી. કુમારસ’ભવ કાવ્યમાં શ’ગારરસ ભિન્ન-ભિન્ન પ્રસંગેાએ જણાય છે. વિપ્રલ'ભશૃંગાર કરતાં સભાગશ’ગાર પર કિવ વધુ ભાર આપતા જણાય છે. સાચે જ આ કાવ્યમાં શંગારરસ તેની સેાળે કલાએ વિકસ્યા છે. નાયક અને નાયિકાના નરહ અને મિલનમાં આ રસ જણાય છે. સભાગશૃંગારનું વર્ણન સ` ૩, સ ૫, સ ૭, સ ૮ અને સ ૯ માં જણાય છે. જ્યારે વિપ્રલ ભ શૃંગારનું વન ગ્રંગ ૬ના અ ંત ભાગમાં કવિએ નિરૂપ્યું છે, સગ` ત્રીજામાં પાતી ધ્યાનસ્થ શિવની પૂજા કરવા હિમાલય પર આવે છે. તે સમયે શિવની સમાધિ પૂ થતાં નદીને શંકરની પાર્વતીના પ્રવેશની અનુમતિ મળે છે. પરિણામે પા ́તી શિવને પ્રણામ કરી ( સ્વહસ્તલૂન') [પાવતીની સખીઓના હાથ વડે ચૂંટાયેલા પુષ્પાના સમૂહ શિવચરણે સમર્પિત કરે છે. શિવ આ સમયે સા વર મળે તેમ તેણીને આશીર્વાદ આપે છે. આ સમયે જ કામદેવ ઉમાની સમક્ષ આ ખાણ છેડવાની અનુપમ તક છે એમ વિચારી શિવને લક્ષ્ય બનાવી વારવાર ધનુષ્યની પણછ પર હાથ ફેરવતા હતા. એવામાં પાંતીએ મ’દા કિનીના કામખીજની માળા શિવના કઠમાં પહેરાવી. અને શિવે તેણીની ભક્તિભાવથી તે માળા સ્વીકારી. તરત જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy