________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
ભારતીય સસ્કૃતિમાં એક દેવતા તરીકે અતિ વિખ્યાત છે. આ પૂજાતા દેવ કાલિદાસની લેખિનીથી કેવળ દેવ રહ્યા નથી, પરંતુ તેમનામાં માનવીય ગુણે નજરે પડે છે. કવિ કાલિદાસ ભગવાન શિવને કાવ્યના આરભના સગામાં યાગી તરીકે નિરૂપે છે, જ્યારે આઠમા નવમા સગ`માં ભાગી તરીકે આલેખ્યા છે. આમ તેમની ભિન્ન ભિન્ન ભૂમિકાએ છે. પાવતીના વ્યક્તિત્વની ખૂબી વ્યક્તિની કલમમાં રહેલી છે. પાવતીના પાત્ર દ્વારા કાલિદાસ પોતાની પ્રણયભાવના વ્યક્ત કરે છે. સગ ત્રીજામાં પ્રફુલ્લ અને માદક વસતઋતુના સામ્રાજ્યમાં વસંતના શણગાર સજી પરંતપુત્રી કામારિ ભગવાન શિવની સેવા કરવા આવે છે, ધ્યાનસ્થ શિવને તપેભાંગ થયા અને પાવ તીના સૌંદર્ય નુ` નેત્રા દ્વારા પાન કરીને શિવને સાચી પિરસ્થિતિનું ભાન થયુ' અને આત્મ સચમી એવા મહાદેવે કામને ભસ્મીભૂત કર્યા. આમ શિવ-પાર્વાંતીનું પ્રથમ મિલન થયું. પોતાના રૂપના નિંદા
કુમારસંભવમાંથી જો કામદેવનું પાત્ર દૂર કરવામાં દેવ કામદેવ કુમારસ ભવમાં ગૌણ છતાં અતિ મહત્ત્વનું આવે તે સમગ્ર કાવ્ય નીરસતામાં સરી પડે. શૃંગારના પાત્ર છે. તે એક વફાદાર સેવક તરીકે સ ત્રીજામાં રજૂ થાય છે. તે સમગ્ર વિશ્વના કલ્યાણાર્થે પાતાની જણાતી હતી અને ચંદ્રલેખા જેવી ઝાંખી લાગતી હતી. આહુતિ આપનાર એક ધન્ય પાત્ર છે. શિવ પાર્વતીની
કરી પાવતી ગૌરીશિખર પર તપ કરવા લાગી. વાભૂષણાના તેણીએ ત્યાગ કર્યાં હતા. તેણી જટાધારિણી
પાર્વતીની ઈચ્છાએ તપશ્ચર્યાના તાપમાં મળી વિશુદ્ધ અને ઊર્ધ્વગામી બની હતી. ભગવાન શિવ સ્વયં બ્રહ્મચારી વેશે આવી પાર્વતીની પરીક્ષા કરી અને પેાતે કબૂલ્યું કેઃ
સાથે પરણે તે જ કામદેવ કામ આવી શકે તેમ છે. ઇન્દ્ર આ પરિસ્થિતિ જાણે છે. તેથી જ કાલિદાસ કહે
છે કેઃ
t
13
'अद्य प्रमृत्य वनताऽण्म तवास्मि दाराः " ५/८६ ( “હે નમણાં અંગેાવાળી, આજથી તારા, તપથી ખરીદાયેલા દાસ છું.”)
આમ નાયક નાયિકાનું બીજું મિલન થયું. આ મિલન સાચે જ અમર અન્યુ. કુમારસ'ભવના ૬, ૭, ૮, ૯ વગેરે સર્ગોમાં શિવ અને પાવ તીના ગૃહસ્થાશ્રમનુ વર્ણન કવિએ નિરૂપ્યુ છે.
આ કાવ્યમાં બીજી ગૌણુપાત્ર ઇન્દ્ર કે જે આપણું ધ્યાન ખેંચે છે. સ` ત્રીજામાં તે એક અતિ કુશળ અને ધારેલું કાર્યાં પાર પાડવા માટે એક મુત્સદ્દી વ્યક્તિ તરીકે આપણી સમક્ષ ખડા થાય છે. તેણે બ્રહ્મા પાસેથી જાણ્યુ છે કે તારકાસુરનેા ધ કુમાર કાર્તિકેય દ્વારા શકથ છે. અને તે માટે શિવ જો પાતી સાથે લગ્ન કરે તા જ તેમના દ્વારા કુમારની શકવ્યતા હતી. આ કામ તેણે સ'પૂર્ણ, યુક્તિ-પ્રયુક્તિ અને ચતુરાઇથી કામદેવ તેમ જ વસંત દ્વારા પર પાડયુ. ઇન્દ્રે તેના દરબારમાં કામ દેવની અમાઘ શક્તિનાં અને તેનાં કી નિષ્ફળ નહિ
Jain Education Intemational.
Ye
જનારાં પુષ્પમાળુંાની પ્રશંસા કરી અને કામદેવે પેાતાની અપ્રતિમ શક્તિનાં મિથ્યા બણગાં માર્યા : આ સમયની ઇન્દ્રની વાક્પટુતા સાચે જ પ્રશસ્ય છે. તે કહે છે કે, “ હે કામદેવ, તુ તેા મારુ' અમેઘ ( કદી નિષ્ફળ નહિ જનાર ) અન્ન છે. તારી શક્તિથી હું સ`પૂર્ણ પરિચિત છુ. તેથી તને આ કાર્ય પૂર્ણ કરવા કહું છું. શિવપાર્વતીના લગ્ન દ્વારા જન્મેલ કુમાર જ તારકાસુર કે જે વિશ્વની આપત્તિ સમાન છે તેના નાશ કરશે. આ કાર્ય ત્રણેય લેાકાના ભલા માટે અને દેવાના કલ્યાણુ માટે છે. માટે જા અને દેવકામાં સિદ્ધિ મેળવ ” ઇન્દ્ર કામદેવને વિદાચ કરવાના સમયે તેની પીઠ થાબડે છે અને તેને અતિ ઉત્સાહી બનાવે છે.
"तस्मिन्मघोनस्त्रिदशान्वि हाय सहस्रमणां युगपत्यापत । ३/१
(દેવાને છેાડીને ઇન્દ્રની અસંખ્ય આંખે। એકાએક અથવા એકી સાથે તેના કામદેવ- પર પડી, ')
શક્તિની બડાઈ મારી ઇન્દ્ર તેને શિવ પા ́તી પ્રત્યે ઇન્દ્રે કામદેવની પ્રશંસા કરી. પરિણામે કામદેવે પેાતાની આકર્ષાય તેવી ચેાજના કરવાનું સૂચવે છે. કામદેવ તેની પત્ની રતિ અને મિત્ર વસ ંત સાથે શિષ્ના તપાવનમાં
જાય છે. વસતઋતુ કસમયે પૂર બહારમાં ખીલી છે. સમાધિસ્થ શિવને નિહાળી કામદેવ થોડા નિરાશ અને છે, પણ સપૂર્ણ શણગારયુક્ત પાર્વતીના આગમને તેની નિરાશાનું આશામાં પરિવર્તન થાય છે, પાતી શિવની પૂજા કરે છે ત્યારે કામદેવ વૃક્ષની ડાળમાં બેસીને સ માહન નામનુ' બાણુ સાંધે છે. જ્યારે પાર્વતી કમળના બીજેની માળા શિવને અર્પણ કરે છે ત્યારે સમાહ ખાણના સધાનની અસરથી શિવ પોતે અગમ્ય એવા રતિભાવ અનુભવે છે. શિવ પાર્વતી પ્રતિ સતૃખ્યુ નજર માંડે છે. લજ્જાયમાન અનેલી પાવતી પેાતાનું મુખ ફેરવીને એક
For Private & Personal Use Only
www.jainelibrary.org