________________
७४८
ચેતન પાત્ર તરીકે કવિની કલમે આલેખાયેલા છે. કાલિ દાસની વ્યંજનાના પ્રભાવ કાવ્યમાં જણાય છે. અહી માનવભાવ અને પ્રકૃતિનેા અનુપમ સમન્વય થયેા છે. પ્રસ્તુત વન સાચે જ ભારવિ, માઘનાં પ્રકૃતિ વષઁન જેવું ગીચ, અતિી તેમ જ પાંડિત્યના આડંબર નીચે રાચતુ' નથી. કવિને વર્ણન કરવાનેા આશય સ્પષ્ટરૂપે જ જણાઇ આવે છે.
ઉપરોક્ત વન જોતાં જણાય છે કે કવિ હિમાલયનું હૂબહૂ વર્ણન કરે છે. કવિએ પ્રથમ સમાં પાર્વતીની ખાલ્યાવસ્થાનું અને યૌવનાસ્થાનું પણ આ પ્રકારે સચોટ વર્ણન કર્યું” છે. વળી સમગ્ર વર્ષોંન વૈદી શૈલીમાં જણાય છે. વનમાં કાંયે કિલષ્ટતા નથી. ચેાગ્ય અને અનુરૂપ શબ્દોની પસ’દગી સાચે જ પ્રશસ્ય છે.
કુમારસ’ભવમાં દૈવી અને આસુરી પાત્રો જોવા મળે છે, ભગવાન શિવ એક વિશ્વના કલ્યાણકર્તા અને દૈવી હોવા છતાં માનવભાવામાં રાચતા જણાય છે, હિમાલય એક પર્વત સ્વરૂપે જડ કવિએ નિરૂપ્ચા નથી, તે એક આદર્શી કન્યાના વ્યવહારુ ગૃહસ્થી પિતા જણાય છે. પાવતીના પિતા તરીકે તે પેાતાની બધી જ ફરજો પૂ કરે છે. તેની પત્ની મેના પણ દ્ઘિમાલય જેવી જ ફરજ અદા કરનારી ગૃહિણી છે.
કાવ્યમાં મુખ્ય પાત્ર શિવ અને પાર્વતી છે. ઇન્દ્ર, કામદેવ, હિમાલય, મેના, દેવા વગેરે ગૌણપાત્રા છે. ગૌણ પાત્રા મહાકાવ્યમાં ગૌણ પ્રસંગાના આલેખન સમયે મહત્ત્વની કામગીરી બજાવે છે. ઉદાહરણ તરીકે ત્રીજા સČમાં ઇન્દ્ર અને કામદેવના સ્વાદ. કેવળ યંત્રવત્ કા કરતા ગૌતુ પત્રો આ કાવ્યમાં જણાતાં નથી. દરેક પાત્રામાં તેમનુ પાતાનુ વ્યક્તિત્વ છે. અને તક મળતાં તે ઊપસી આવે છે.
ઉદ્દાહરણ તરીકે સ ત્રીનમાં મિથ્યાભિમાની કામદૈવ ઇન્દ્ર સાથે જ્યારે વાતચીત કરે છે ત્યારે તેની વધુ પડતી માત્મશક્તિ બહાર આવે છે. જેમ કેઃ— तव प्रसादात्कुसुमायुधोऽपि सहायमेक मघुमेव लब्द्धा । कुर्या हरन्यापि पिनाकपाणो धैर्यच्युति के मम धन्विनेाऽन्ये ॥ કુમાર, ૩/૧૦
આમ કામદેવ પેાતાની શક્તિની મિથ્યા બડાઈ મારે છે. છતાં શિવનું ધ્યાન ચલિત કરવા માટે તેની ર્હિંમતને ધન્ય છે.
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
શિવ અને પાર્વાંતી એ વિશ્વના માતાપિતા છે. ખ'નેનુ પાત્રાલેખન કરવામાં કવિને સફળતા મળી છે. સંસ્કૃત સાહિત્યમાં શિવની મહાન પ્રતિષ્ઠા છે. અહીં પણ તે દેવાના ત્રાસને દૂર કરવા પાતીની ખરાબર પરીક્ષા (બ્રહ્મચારીના સ્વરૂપે) કરી તેણી સાથે તે લગ્ન કરવા ઇચ્છે છે. આ ઉપરાંત શિવ પણ જણાવે છે કે ધર્મથી ભ્રષ્ટ નહિ થયેલી યાદિ ક્રિયાએનું મૂળ કારણ પશ્ચિત્રતા સ્રીએ જ છે. જેમ કે :
क्रियाणां खलु धर्म्याणां सत्पत्न्या मूलकारणम् ॥ १/13 શિવનું માગું લઈને સપ્તઋષિએ હિમાલય અને મેના પાસે જાય છે. ખધા ઋષિઓ શિવના વખાણ કરે છે અને અંતે શિવનું માગુ નાખે છે, જેમ કે ઃ
उमा वधू वान्दाता याचितार इमे वयम् । વર: સમજ યેવ વદ્યુર્ મૂતયે વિધિઃ ॥ ૬/૮૨ આ પ્રસ્તુત વાર્તાલાપ પાતી સાંભળતી હતી. તેણી અત્યંત શરમાઈ ગઈ. કવિ કહે છે કે :
અર્થાત્ દેવિષ અંગિરસ ) આ પ્રમાણે એલ્યા ત્યારે પાર્વતી પિતા સમક્ષ ( લજ્જાથી ) નીચુ' મુખ રાખી ક્રીડા કરવાનાં કમળપત્રોને ગણવા લાગી. એટલે કે પાČતી, લાજથી કમળપત્રની ગણતરીના બહાના હેઠળ પેાતાના હુષને છાના રાખવા લાગી.) આમ પાવંતીનુ લજ્જાયમાન વ્યક્તિત્વ છતુ થાય છે. કાવ્યમાં ગૌણ છતાં વાંચકે નુ ધ્યાન ખેંચતા કુના કાર્તિકેય અે (વિના ચૈન્યવીર્યથી જન્મેલ) કુમાર કાર્તિકેય ત્રંગ ૧૪ માં તારકાસુરના વધ કરવા સેના સહિત પ્રયાણ ક છે. કવિએ તેનુ' અત્યંત વીરરસની આકૃતિવાળું સુ ંદર વન કયું” છે. જેમ કે:
एवंवादिनि देव पार्श्वे पितुरमुखी । लीलाकमलपत्राणि गणयामास पार्वती ॥ ६/८४
रणोत्सुकेनाश्वक शत्रुनून सर्व प्रयुक्तैस्त्रिदशैर्जगीषुणा । महासुरं तारकसंज्ञक द्वयं प्रसह्य हन्तु समनहयत द्रुतम् ॥ स दुर्निवार मनसाऽति वेषिन' जर्याश्नयः संनयनं हन् । विजित्वर' नाम तदा महारथं धनुर्धरः शक्तिधराऽध्य रे । ह्यत् ॥
આમ ગૌણ પાત્રા પણ તેજસ્વી અને સામેની વ્યક્તિ પર પ્રભાવશાળી જણાય છે. ટૂંકમાં આ કાવ્યના નાયક શિવ છે અને તે ધીર પ્રશાંત કેાટિના છે. ભગવાન શિવ
For Private & Personal Use Only
www.jainelibrary.org