________________
વિશ્વની અસ્મિતા
કાવ્યનો આરંભ હિમાલયના વર્ણનથી થાય છે, તે પરિણામે નિસ્તેજ ચંદ્રલેખા જેવી રતિ તે સમયની પ્રતીક્ષા પછી યુવાન પાર્વતીનાં અંગોનું અનુપમ વર્ણન કવિએ કરવા લાગી. કવિ અહીં રતિના દુઃખનું વર્ણન કરતાં કર્યું છે, દેવની તારકાસુર દ્વારા થતી પીડાને પ્રસંગ, કહે છે કે - આ પરિસ્થિતિમાંથી ઊગરવા દેવનું બ્રહ્મા પાસે જવું
___ अथ मदनवधूरूप प्लवान्त व्यसनकृशा परिपालयां वभूव અને તારકાસુરના ત્રાસનું વર્ણન, તારકાસુરના નાશને
शशिन इव दिवातनस्य लेखा किरण चरिक्षय धूसरा ઉપાય, ઈન્દ્ર અને કામદેવને સંવાદ, એકાએક ઉદ્ભવેલ
| | છિદ્ર વસંતનું વર્ણન, શિવની સમાધિ અને મદનદહન, પતિવિલાપ, પાર્વતીનું તપ અને શિવનું પ્રસન્ન થવું તથા સાચે જ રતિવિલાપમાં કરુણરસ કવિ કાલિદાસે સેળે શિવને લગ્ન માટેનો પ્રસ્તાવ, શિવપાર્વતીના વિવાહનું કલાએ ખીલવ્યો છે. વન અને તેમનો વિહાર તથા સંમેગસેંગારને વર્ણન
કવિ કેવળ ગંભીર વને જ કાવ્યમાં આલેખતા પ્રસંગ વગેરે જોતાં તે બધા મહાકાવ્યને સફળ બનાવે
નથી. કાવ્યના પ્રારંભમાં આવતું હિમાલયનું વર્ણન, ત્રીજા છે. આ બધા પ્રસંગોમાં કવિએ તેમની મૌલિકતાના બળે
સર્ગમાં આવતું માદક વસંતનું વર્ણન અને પાર્વતીના ફેરફાર કર્યા છે અને પરિણામે કાવ્ય આનંદપ્રદ બન્યું
રૂપરાશિનું વર્ણન જોતાં તે બધામાં પ્રસન્નતા જરૂર છે. કાવ્યમાં કેટલેક સ્થળે ચમત્કાર Supernatural
જોવા મળે છે. પ્રથમ સગમાંના હિમાલયના વર્ણનને elements પણ દશ્યમાન થાય છે જે કાવ્યને વધુ આક
વાંચીને અસંખ્ય પંડિતોએ કાલિદાસ પર પ્રશંસાનાં ર્ષક બનાવે છે.
પુષ્પ વેર્યા છે. પ્રે. મેકડોનલ તે કહે છે કે - કાવ્યનાં વણને સાચે જ અનુપમ છે. કેટલાંક વર્ણને “વર્ણન એ કુમારસંભવ કાવ્યનું પ્રધાન લક્ષણ છે.” ગંભીર પણ બન્યાં છે.
કવિ કાલિદાસ પણ શિલાધિરાજ હિમાદ્રિના જેવા જ
ભવ્ય, ઉત્કૃષ્ટ અને મરમ વર્ણનથી પ્રસ્તુત કાવ્યને ઉદાહરણ તરીકે ત્રીજા સગમાં શિવનું સમાધિનું
આરંભ કરે છે. કવિ હિમાલય માટે કહે છે કે :વર્ણન. અહી' શાંતરસ કવિએ વિકસાવ્યો છે. વર્ણન ગંભીર હોવા છતાં સહદોને આકર્ષે તેવું જરૂર છે. આવા अस्तुतरस्यां दिशि देवतात्मा પ્રકારનું ગંભીર વર્ણન ચોથા સર્ગમાં રતિવિલાપનું છે.
हिमालया नाम नगाधिराजः। શિવે કામદેવને ભરમ કરી નાખે. પરિણામે રતિ મૂચ્છ
पूर्वापरौ तायनिधीवगाव પામી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને નવધવ્યને
स्थितः पृथिव्या इव मानदण्डः ।। અનુભવ થશે. પુરુષ આકારની ભરમ જોઈ ઘડીભર તને પ્રસ્તુત કાવ્યના કથા પ્રસંગનું મનોરમ અધિકાન પિતાને પતિ જીવતો હોવાનો ભાસ થશે. પણ જ્યારે એ આ ઉત્તર દિશામાં આવેલ દેવતાત્મા નગાધિરાજ તેણે પૂરેપૂરી વાસ્તવિકતા અનુભવી ત્યારે ફરીથી વિહ્વળ પૂર્વ અને પશ્ચિમમાં આવેલા મહાસાગરો પર્યત પ્રસરીને બની, તે ભૂમિ ઉપર ઢળી પડી અને હૈયાફાટ રુદન કરવા જાણે કે પૃથ્વીને માપવાના પ્રચંડ દંડ જેવો ઊભે છે. લાગી. પિતાના પતિના મિત્ર વસંતને પોતાના માટે ચિતા આ નગાધિરાજ અત્યન્ત ઉપકારી અને ઉદાર પશુ રચવા વિનતી કરી. આ સમયે આકાશવાણી દ્વારા રતિને છે. જ્યારે વસૂકેલી પૃથ્વીને રાજા પૃથુએ અતિ પ્રયત્નથી ખબર પડી કે કામદેવે બ્રહ્માને આવેગવાળા બનાવ્યા હતા. ફલપ્રવણ બનાવી ત્યારે વસુંધરાના આદેશ મુજબ બધા પરિણામે બ્રહ્મા પિતાની પુત્રી પ્રત્યે કામાવિષ્ટ બનેલા. તે પર્વતેએ આ હિમાલયને વાછરડું ક૯પી દોહન કાર્યમાં પછી સઘળી સ્થિતિ તેમણે જાણી કામદેવને શ્રાપ આપ્યો. ચતુર એવા મેરુ પર્વત પાસે દેહન કાર્ય કરાવ્યું હતું, તેથી કામદેવની આ દશા બની. પરંતુ ધ બ્રહાને પરિણામે પૃથ્વીમાંથી અનેક રત્નો અને ઔષધિઓ પ્રાપ્ત શ્રાપના ઈલાજ માટે વિનંતી કરી અને તેથી બ્રહ્માએ કરી હતી. હિમાલય સાચે જ અનંત રત્નનું ઉદ્ભવકહ્યું કે પાર્વતી જ્યારે તેમના તપથી શિવને પ્રસન્ન સ્થાન છે. તેનાં શિખરે હિમાચ્છાદિત હોવા છતાં તેની કરી પરણશે ત્યારે શિવ પોતાના દેહમાં પુનઃ કામને કોઈ દિવસ નિંદા થતી નથી. જેમ ચંદ્રમાની અંદર પ્રયોજશે. માટે રતિએ પિતાનો દેહ ટકાવી રાખો. કલંક છે પરંતુ તે એનાં કિરણોમાં ઢંકાઈ જાય છે તેમ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org