________________
૫૪૪
ને જન્મ આપે છે. હવે શત્રુઘ્ન લવણ રાક્ષસના વધ કરે છે અને યમુનાના કિનારે મથુરા નગરી બનાવે છે. વાલ્મીકિના આશ્રમમાં સીતાજીના ખન્ને પુત્ર લવ અને કુશને સારી રીતે ઉછેરવામાં આવે છે અને યાગ્ય તાલીમ તેમને આપવામાં આવે છે. વાલ્મીકિ તેમને રામાયણુ કાવ્ય શીખવે છે. શત્રુઘ્ન અચેાધ્યા આવે છે પણ તે લવકુશના સમાચાર રામને આપતા નથી. એક દિવસ શ્રીરામને ખબર પડે છે કે શૂદ્રમુનિ શબૂક તપ કરે છે. તેથી અનેક આપત્તિએ ઊભી થઈ છે. આમ થવાથી શ્રીરામ તેના વધ કરે છે. તે પછી અશ્વમેઘ યજ્ઞ તે કરે છે. યજ્ઞમાં અનેક ઋષિઓ, મુનિએ આવે છે. તેમાં વાલ્મિીકિ પણ પેાતાના શિષ્યા સાથે આવ્યા છે, લવ અને કુશ ઉત્તમ ગ્રંથ રામાયણુનું પેાતાના મધુર કંઠથી અનુપમ ગાન કરે છે. તેથી બધા લેાકેા આશ્રય પામે છે. આ સમયે લવ અને કુશ રામના જ પુત્રા છે એમ જાહેર કરવામાં આવે છે. અને મહિષ વાલ્મીકિ શ્રીરામને સીતાના પુન: સ્વીકાર કરવા જણાવે છે. “ જે લેાકાને કાંઈ કહેવાનુ ના હોય તેા છ રામ સીતાજીને સ્વીકાર કરવા તૈયારી બતાવે છે, સીતાજી પૃથ્વીમાતાને પેાતાનામાં સમાવી લેવા વીનવે છે. ધરતીમાતા સીતાજીની વાતનેા સ્વીકાર કરે છે. હવે રામ સદાને માટે સીતાજીને ગુમાવે છે.
સગ` ૧૭ મા :- હવે કુશને કુમુદવતીથી પુત્ર જન્મે છે. તેનુ નામ “ અતિથિ” રાખવામાં આવે છે. કુશ ખશ્રી વિદ્યાએ તેને શીખવવાના પ્રખ’ધ
સસય જતાં રામને હવે પેાતાના અંતકાળ નજીક
કરે છે. ત્યાર પછી રાજકુમારીએ સાથે તેનુ લગ્ન કરવામાં આવે છે. એક વખત દૃય નામના રાક્ષસ
લાગે છે. તે શજ્યની વહેંચણી કરી ભાઈ, પુત્ર સાથેના યુદ્ધમાં ઇન્દ્રને મદદ કરવા ગયેલ કુ દુય
અને ભત્રીજાને સમગ્ર રાજ્ય સાંપી ટ્રુ છે. સૌ પ્રથમ લક્ષ્મણનુ મૃત્યુ થાય છે. અને તે પછી રામ સ્વર્ગે જાય છે.
ના વધ કરે છે; પરંતુ દુય પણ મરતાં મરતાં કુશને મારી નાખે છે. આમ થવાથી કુમુદવતી કુશ પાછળ સતી થાય છે. હવે કુશના પ્રધાના અતિથિના રાજગાદીએ અભિષેક કરે છે. આમ અતિથિ અચેાધ્યાના રાજા અને છે. તે મનુના નિયમ મુજખ ન્યાયપુરઃસર રીતે અયેાધ્યાનુ રાજ્ય શાંતિથી ચલાવે છે. પરિણામે નગરીની જાહોજલાલી અને સમૃદ્ધિ ખૂબ વધે છે.
-
સગ ૧૬ મે :- દક્ષિણ દિશાનું આધિપત્ય કુશને મળે છે. કુશ તેની કુશાવતી નામની રાજધાનીમાં રહીને રાજ્યનું સફળ સ‘ચાલન કરે છે. શ્રી રામના સ્વગે ગયા પછી અચેાધ્યા નગરીએ પડતીના પડછાયા અનુભવ્યા. જ્યારે એકવાર કુશ પાતના શયનખંડમાં સૂતા હતા ત્યારે તેણે એક અતિ સ્વરૂપવાન રમણી જોઈ, આ રમણી તે અચૈાધ્યાની અધિષ્ઠાત્રી દેવી હતી. રમણીએ કુશની સમક્ષ રામના વખતની સમૃદ્ધિનું અને વર્તમાન સમયમાં બનેલી પેાતાની દુર્દશાનું વર્ણન કર્યું. તેણે અગાઉની જાહેાજલાલી પાછી આપવા કુશને વિનંતી કરી. તેથી કુશ પાતાની
વિશ્વની અસ્મિતા
નગરી કુશાવતી છેાડી રાજપરિવાર સાથે અયેાધ્યા આવી દિવસે પસાર કરવા લાગ્યા. કુશ હવે અાધ્યાને પુનઃ સોળે કલાએ સજાવવા સઘળા કુશળ શિલ્પીએ અને કળાકારોના સમૂહને આજ્ઞા કરે છે. અને પરિણામે અાધ્યા ફરીથી એકવાર નવા શણગારોથી શોભી ઊઠે છે. ગ્રીષ્મ ઋતુનુ' આગમન થતાં કુશ સરયૂ નદીમાં જળક્રીડા કરે છે. જળક્રીડાના સમય દરમ્યાન કુશનું દિવ્યુ કડુ નદીમાં સરી પડે છે. આ કડુ' અગસ્ત્ય મુનિએ લવ અને કુશને એક ભેટ તરીકે આપ્યું હતું. કડાની શેાધખેાળ કરવા છતાં તે ન મળ્યુ. આખરે જણાયુ કે તેને એક કુમુદ નામના નાગ લઈ ગયા છે. પરિણામે કુશ તેના ઉપર ગુસ્સે થઈ ગરુડાસના પ્રયોગ કરે છે. ગરુડાસ્ત્રથી ભયભીત બની કુમુદનાગ પેાતાની બહેન કુમુદવતી સાથે નદીમાંથી બહાર આવે છે. તે સમયે તે કુશને કહે છે કે માત્ર ઉત્સુક્તા ખાતર જ કુમુદવતીએ આ કટું લીધું હતું. તે કુશને પાછું આપે છે. સાથે સાથે કુમુદનાગ પેાતાની ભગની કુમુદવતીને સ્વીકારવા કુશને વીનવે છે. અ ંતે કુશ કુમુદવતી સાથે લગ્ન કરે છે.
Jain Education Intemational
સગ ૧૮ મા – અતિથિ નિષધ દેશના નૃપત્તિ અ પતિની પુત્રી સાથે લગ્ન કરે છે. અને તેને એક પુત્ર થાય છે. તેનું નામ નિષધ રાખવામાં આવે છે. નિષધ યુવાન બનતાં અતિથિ રાજ્યગાદી તેને સોંપી સ્ત્રગે જાય છે, અતિથિ પછી
For Private & Personal Use Only
www.jainelibrary.org