________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧ કુમારસંભવ :
યમ, આદિ, મરુતે, રુદ્રો વગેરે દીનવદને દુઃખી થઈ
બ્રહ્મદેવ પાસે ગયા. અને સઘળા દેવોએ તેમને વંદન કરી સંસ્કૃત સાહિત્યમાં પંચમહાકાળે અતિ વિખ્યાત ભગવાન બ્રહ્મદેવની સ્તુતિ કરી. સ્તુતિ સાંભળી પ્રજાપતિ છે. અને તેમાં કુમારસંભવ અને રઘુવંશ એ બંને પંચ- પ્રસન્ન થયા અને દેવનું સ્વાગત કરી આગમનનું કારણ મહાકાવ્યોમાં ઉત્તમ સ્થાન પામ્યાં છે. કુમારસંભવ અને પૂછયું, ત્યારે સહસ્ત્ર નેત્ર વાળા ઈન્દ્ર બને હાથ જોડીને રઘવશ બનને કાવ્યોના વિષયે ભિન્ન ભિન્ન પ્રકારના છે. કમલાસન ઉપર શોભતા બ્રહાદેવને જણાવ્યું કે આપના છતાં કાવ્યત્વ તો બન્નેમાં સોળે કલાએ ખીલે છે. કુમાર- વરદાનથી અપ્રતિમ બળવાન બનેલો તારકાસુર દેવોને સંભવ એ ૧૭ સર્ગોનું મહાકાવ્ય છે. અને તેમાં શિવ ધૂમકેતુની જેમ ભારે ત્રાસ આપે છે. અને સઘળા દેવા અને પાર્વતીના જીવનચરિત્રની ગાથા વર્ણવવામાં આવી તેના ભયથી ડરી જઈને સતત તેની આરાધના કરે છે. છે. આ કાવ્ય દ્વારા કવિ ત્યાગ અને ભગનું પરિણામ છતાં ત્રણે ભુવનને તે પીડે છે. તેણે નન્દન વનમાં વૃક્ષોના દર્શાવી અનુપમ સંદેશ આપણને આપી જાય છે. સમગ્ર નાશ કર્યો છે. રૂપમાં અપ્રતિમ એવી દેવબાલાઓનાં અપ" કાવ્યના કથાનકની સગબદ્ધ ચર્ચા નીચે મુજબ કરી શકાય. હરણ કર્યા છે. મેરુ પર્વતના શિખર ભેદીને પિતાના સગ પહેલે - મહાકવિ કાલિદાસ કુમારસંભવનો
આલયે કીડાલની રચના કરી છે. જેના વિમાનના આરંભ નગાધિરાજ હિમાલયના વર્ણનથી કરે છે. કવિ
માર્ગોમાં અડચણ નાખી છે. દેવોની આહુતિઓને પોતે કહે છે કે ઉત્તર દિશામાં આવેલો આ દેવતાઓનો
માયાવી શક્તિથી ભક્ષણ કરે છે. ઈન્દ્રના અશ્વ ઉઐશ્વસનું આત્મા નગાધિરાજ પૂર્વ અને પશ્ચિમના સાગરમાં પ્રવેશ
અપહરણ કરી ઈન્દ્રને ગુનો કર્યો છે. આ બધા ગુના કરીને પૃથ્વીના માપદંડ ઊભું છે. આ હિમાલય અનેક
તેણે કર્યા હોવાથી દેવોએ તેના નાશને ઉપાય શોધવા સિદ્ધો, મુનિઓનું પ્રેરણાસ્થાન, અસંખ્ય ધાતુઓના
બ્રહ્માને વિનંતી કરી. બધી વાત સાંભળીને બ્રહ્માએ દેને ખજાનારૂપ, અસંખ્ય અપ્સરાઓનું વિલાસસ્થાન છે, સરલ
જણાવ્યું કે તે જરૂર તારકાસુરના વધને ઉપાય કરશે. વૃક્ષોના ક્ષીરની સુગંધથી યુક્ત આ નગાધિરાજ પ્રજાપતિની
પરંતુ તેઓએ આ માટે થોડી ધીરજ રાખવી પડશે. કૃપાથી જ શિલાધિપત્યને પામી યજ્ઞના ભાગને અધિકારી
ઉપરાંત બ્રહ્માએ જણાવ્યું કે હિમાલય ઉપર પાર્વતી બને છે. આ હિમાલય મેરુને સખા છે, અને પિતૃઓની
શિવની સેવા કરે છે. તેથી શિવની આરાધનામાં તલ્લીન માનસકન્યા મેના સાથે તેણે વિધિપૂર્વક લગ્ન કર્યો છે.
બનેલી પાર્વતી તરફ શંકરનું મન આકૃષ્ટ થાય તેવા પ્રયાસો યોગ્ય સમયે જ હિમાલય અને મેનાને મેનાક નામે પુત્ર
દેએ કરવા. આનું કારણ એ છે કે શિવ-પાર્વતીથી
જીમેલ પુત્ર જ દેને સેનાપતિ બની શકે. અને તે જ થા. અને દક્ષકન્યા સતીએ પણ પુત્રીરત્ન તરીકે હિમા
તારકાસુરનો વધ કરશે. આ સંદેશ સાંભળી દેવે સ્વર્ગ લયને ત્યાં જન્મ લીધો અને તે “પાર્વતી” એ નામે ઓળખાયાં. એકવાર વેચ્છાએ ભ્રમણ કરતાં નારદમુનિએ
ગયા અને બ્રહ્માજી અદશ્ય થઈ ગયા. બ્રહ્માએ નિર્દિષ્ટ હિમાલયની પાસે પાર્વતીને જોઈને તેનું ભવિષ્ય ભાખ્યું
કરેલા કાર્ય માટે હવે ઈન્દ્ર કામદેવને યાદ કર્યો અને કે તેણી ભગવાન શિવની અર્ધાગિની બનશે. ધીમે ધીમે ?
કામદેવ તરત જ ઈન્દ્ર સામે હાજર થયે, પુત્રી પાર્વતી પોતાના પિતા હિમાલયને ત્યાં મોટી થવા
સગ ત્રીજે – ઈન્દ્રની હજારે આંખો એક જ ક્ષણે લાગી. શિવ હિમાલયના શિખર ઉપર તપ કરતા હતા,
કામદેવના ઉપર પડી અને કામદેવે ઈન્દ્રની સભામાં અતિ ત્યારે સતીએ દક્ષને ત્યાં અગ્નિ પ્રવેશ કર્યો. વળી શિવ
નમ્ર ભાવે ઈન્દ્રને પિતાને યાદ કરવાનું કારણ પૂછયું. હિમગિરિ પર તપ કરતા ત્યારે હિમાલયે પાર્વતીને તેની
કામદેવે બડાઈ મારતાં જણાવ્યું કે તે પિનાક ધનુષ્યને બે સખીઓ સાથે ભગવાન શિવની પૂજા કરવાનો આદેશ
ધારણ કરનાર ભગવાન શિવના ધંચને પણ ભંગ કરવાને આપે અને પિતાની આજ્ઞાથી પાર્વતીએ પણ શિવની
શક્તિમાન છે. પરિણામે ઈન્દ્ર તેની આ સ્વ-પ્રશંસાને નિયમપૂર્વક દરરોજ પૂજા કરવા જવાનું શરૂ કર્યું . હસતે મુખે વધાવતાં જણાવ્યું કે તારા મિત્ર વસંતને
સગ બીજે - બીજી તરફ સ્વર્ગમાં તારકાસુર રાક્ષસે સાથે લઈ સમાધિપરાયણ બનેલા શિવને પાર્વતી પ્રતિ બ્રહ્માના વરદાનથી પિતાનાં બળ અને શક્તિથી દેને એકૃષ્ટ કરવા હિમાલય પર જા. કામદેવે ઈન્દ્રની આજ્ઞા ત્રાસ આપવા માંડ્યા. પરિણામે ઈન્દ્ર, અગ્નિ, વરુણ, કુબેર મસ્તકે ચડાવી પોતાની પત્ની તિને લઈને તે હિમાલય માં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org