SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા પ્રશંસાભર્યા લેખ લખ્યા છે અને પ્રતિમાને દુનિયાની એક અદ્વિતીય અજાયબી ગણાવી છે. ન હસ્તી ન પાદ ન ઘાણું ન જિહવા, ન ચક્ષુ ને કર્ણ ન વકત્ર ન નિદ્રા ન સ્વામી ન ભૂયં ન દે ન મર્યઃ ચિદાનંદરૂપ નમો વીતરાગે છે ૩ છે કુંદકુંદ વાણી ૧ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાન દર્શન મય ખરે કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે! ૩૮ જીવ નવ કરે ઘર, પર નહીં, જીવ ફોષ દ્રવ્ય નવ કરે ઉત્પાદકે ઉપયોગ યોગે, તેમને કર્તા બને ૧૦૭ ૨ ન જન્મ ન મૃત્યુ મોહે ન ચિંતા, ન શુદ્રો ને ભીતે ન કાર્યું ને તંદ્રા, ન સ્વેદ ન ખેદ ન વર્ણ ન મુદ્રા ચિદાનંદરૂપં નમે વીતરાગ ૪ | ત્રિડે ત્રિખંડ હરે વિશ્વનાથં ઋષીકેશ વિધ્વસ્ત પરમારિજાલં, ન પુછ્યું, ને પાપં ન ચાક્ષાદિ પાપં, ચિદાનંદરૂ૫ નમો વીતરાગં છે પ છે ૩ જીવ રકત બાંધે કમને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે એ જિનતણે ઉપદેશ તેથી, ન હોય તે કર્મો વિષે ૧૫૦ ૪ વ્રત નિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે પરમાર્થથી જે બાહ્ય, તે નિર્વાણુપ્રાપ્તિ નહિ કરે. ૧૫૩ સ્વેદક ન બોલે ન વૃદ્ધા ને તુચ્છ ને મૂઢ ન ખેદ ન ભેદં ન મૂર્તિ ને ન કૃષ્ણ, ન શુક્લ, ન મેહં, ન તંદ્રા, ચિદાનંદરૂપ નમો વીતરાગ | ૬ ૫ અણુમાત્ર પણ સગાદિને, સદભાવ વતે જેહને તે સર્વ આગળ ધર ભલે પણ, જાણ નહીં આત્મને. ૨૦૧ ૬ જે માનતે, ભુજથી દુઃખી સુખી હું કરું પરજીવને તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે, ૨૫૩ ૧૭ વ્યવહારમૂઢ અતત્વવિદ ૫રદ્રવ્યને “માર' કહે , પરમાણુ માત્ર ને મારું, જ્ઞાની જાણુતા નિશ્ચય વડે. ન આદ્ય, ન મધ્ય, ન અતે ન ચાન્યત ન દ્રવ્ય, ન ક્ષેત્રે, ન કાલે, ન ભાવ: ન શિષ્ય ગુરુર્નાપિ હીન ન દીન ચિદાનંદરૂપં નમો વીતરાગ | ૭ | ૮ હણી મોહ ગ્રંથિ, ક્ષમા કરી રાગાદિ, સમ સુખ દુઃખ જે આ જીવ પરિણમે શ્રમણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. સ્વયં જ્ઞાનરૂપ, સ્વયં તવવેદી, અપૂર્ણ ન, શૂન્યું ન ચૈત્યસ્વરૂપી, ન ચાન્ય ભિન્ન ન પરમાર્થ મેક, ચિદાનંદરૂપ નમે વીતરાગ | ૮ | હ અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કાટિ ભ વડે તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છવાસ માત્રથી ક્ષય કરે. ૧૦ આ શુભ ચર્યા શ્રમણને વળી, મુખ્ય હેય ગૃહસ્થને તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. આત્મારામ ગુણાકર ગુણનિધિ ચૈતન્ય રત્નાકર, સર્વે ભૂત ગતા ગતે સુખદુઃખે જ્ઞાતે ત્વયા સર્વગે વૈલોક્યાધિપતે સ્વયં સ્વમનસા ધ્યાયન્તિ યોગીશ્વરઃ વંદે તે હરિવંશ હર્ષ હૃદયં શ્રીમાન દામ્બુઘતામ છે ૯ ! વિતરાગ સ્તોત્ર સાધન અને સાધ્ય શિવં શુદ્ધ બુદ્ધ પર વિશ્વનાથ ન દેવો ને બંધુ ન કર્તા ન કર્મ, ને અંગ ન સંગ ન સ્વેછી ન કાય. ચિદાનંદરૂપ નમો વીતરાગે છે ૧ ને બંધ ન મે ન રાગાદિલભં, ન યોગ ન ભોગ ન વ્યાધિ ન શકે ન કાપં ન માને ન માયા ન ભં, ચિદાનંદરૂપ નમો વીતરાગ ધ્યાન એ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. ધ્યાનની સામગ્રી તરીકે ગુરુઉપદેશ, શ્રદ્ધા, નિરંતર અભ્યાસ, સ્થિર મન, વૈરાગ્ય, પરિષપજ્ય, સમચિત્તતા, કષાયોને નિગ્રહ, ચિત્તની સ્થિરતા, વ્રતધારણ, ઇન્દ્રિયવિજય વગેરેને ગણાવ્યાં છે. આ બધાં એક દિવસમાં પ્રાપ્ત થતાં નથી. સતત પ્રયત્ન કરવાથી તે સર્વે ઉપલબ્ધ બને છે અને પરિણામે સાધ્યની પ્રાપ્તિ સુલભ બને છે. સોએ સાધ્યને માધ્યસ્થ, રાગદ્વેષ વિહીનતા, લાલસામુક્તિ, અનાસક્તિ, સ્વાથ્ય, સમાધિ, રાજયોગ, ચિત્તનિરોધ અને શુદ્ધોપયોગ આદિ નામથી ઓળખાવેલ છે. જેટલી ૨ | Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy