________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૭૩૧ પરિણામે કાલિદાસે ક્રોધે ભરાઈને સરસ્વતીને કાંતિથી અતિ ગૌર રંગ દશ્યમાન થાય છે. અને પૂછયું કે--
આકાશમાં ઊછળે છે ત્યારે તે સ્ત્રીનાં નેત્રની શ્યામ કાંતિથી મદ્ ? હું કોણ?” ત્યારે સરસ્વતીએ કહ્યું – ત શ્યામવર્ણના લાગે છે.” “મેવાણું ન રા: ! તું તે મારું સ્વરૂપ જ છે, હવે ભવભૂતિએ દેવી સરસ્વતીનું વર્ણન નીચે મુજબ એમાં શંકા નથી.”
બને કવિઓને સમય જોઈશું તે જણાશે કે આ
विदित ननु कंदुक ते हृदय । દંતકથા આધાર વગરની છે. કારણકે કાલિદાસનો સમય
प्रमदाधर संगम लुब्ध इव ।। ઈ. સ. ૪૭૦ની આસપાસ છે. જ્યારે દંડીન ઈ. સ.ની
वनिता कर ताम रसाभिहतः
पतितः पतितः पुनरुपतसि ॥ ૭મી સદીના ઉત્તરાર્ધમાં થયા છે. એટલે પ્રસ્તુત દંતકથામાં ઐતિહાસિક તથ્યનો અભાવ છે.
અર્થાત - “હે કંદુક? મેં તારું હૃદય જાણ્યું. તું
જાણે કે સ્ત્રીના અધરનું પાન કરવા માટે લલચા દંતકથા ત્રીજી:
હોય તેમ સ્ત્રીના હસ્તપ્રહારથી અનેકશઃ નીચે પડીને પણ એમ કહેવાય છે કે કાલિદાસ અને ભવભૂતિ મિત્રો પાછો ઊંચે ઊછળે છે. હતા. ભવભૂતિએ પિતાનું નાટક “ઉત્તરરામચરિત” લખ્યું
આ પછી કાલિદાસે વર્ણન કર્યું :અને કલિદાસને તેના ગુણદોષ માટે બતાવ્યું. આ સમયે કાલિદાસ શેતરંજ રમતા હતા, કવિએ ભવભૂતિનું નાટક
यशोधराकारधरो हि कंदुक: સાંભળી સૂચવ્યું કે નાટકના પ્રથમ અંકની ૨૭માં
करेण रोषादभिहन्यते मुहुः । શ્લોકમાં “અતિ તથા રાવ વ્યતીત્વ છે. તે
इतीव नेत्राकृति भीतमत्पलम् । aft ના સ્થાને જf=gવ કરો. પરિણામે અર્થ સુંદર
स्त्रियः प्रसादाय पपात पादयोः ।। જણાશે.
અર્થાત્ ઃ “પધરના આકાર સમાન જે આ દડો
છે. તેને સરસ્વતી દેવી વારંવાર હાથથી પ્રહાર કરે છે. પરંતુ અહીં દંતકથામાં તથ્ય જણાતું નથી. કારણકે
તે સમયે તેના મસ્તક ઉપરથી એક કમળ તેના પગમાં કાલિદાસ ભવભૂતિ કરતાં વધુ આગળ એટલે કે બસો –
પડયું, તે જાણે કે નેત્રનો આકાર જોઈને ભયભીત થયું ત્રણ વર્ષ પહેલાં થયા છે. જ્યારે ભવભૂતિને સમય
હોય અને સરસ્વતીને પ્રસન્ન કરવાને માટે દેવીના ચરણઆશરે આઠમા સૈકાને છે.
માં પડયું હોય એમ લાગે છે. દંતકથા એથી :
આ દંતકથા ઉપરથી વિચારતાં એમ લાગે છે કે એક દિવસ સરસ્વતી દડાથી રમતાં હતાં. અને દંડીએ ત્રણે કવિઓને એક જ સમયમાં થઈ ગયા હોય તે સરસ્વતીને જોયાં. તેથી દંડીએ માતા સરસ્વતીનું નીચે બતાવવા પ્રસ્તુત દંતકથા કેઈએ રચી કાઢી છે. બાકી મુજબ વન કર્યું :–
આપણે આગળ જોયું તેમ ત્રણે કવિઓ જુદા જુદા સમયે एकोऽपि त्रय इव भाति कंदुकोऽयम् ।
જુદા જુદા સ્થળે થયા છે. कान्तायाः करतलरागरक्त: रक्तः । भूमी तश्चरणनवां शगौर गौरः ।
કવિનું જન્મસ્થળ स्वस्थः सन्नयन मरीचि नीलनीलः ।।
આ દંતકથાઓ ઉપરથી આ પણે કાલિદાસના જન્મઅર્થાત “આ દડો એક છે. છતાં પણ જાણે કે સ્થળને નિર્ણય કે તેમના જીવનની સત્ય માહિતી મેળવી ત્રણ દડા હોય એમ લાગે છે. તે જ્યારે પ્રિયતમાની શકતા નથી. કારણ કે બધી જ કથાઓમાં સત્ય ઘણે હથેળીમાં હોય છે ત્યારે અત્યંત લાલ રંગને જણાય છે, દૂર રહે છે; પરંતુ કેટલાક વિદ્વાન કવિના જન્મસ્થળ પૃથ્વી ઉપર પડે છે ત્યારે તે સ્ત્રીનાં ચરણના નખની ગૌર વિષે એટલું સ્પષ્ટ કરે છે કે –
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org