SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૦ વિશ્વની અસ્મિતા “તઃ જમાના જાપઢાય પ્રતિઃ | રઘુ ૧/૮ (૩) તેમ જ કવિએ કાળુ શિવ શબ્દ લઈ રઘુવંશને પ્રારંભ કર્યો. જેમ કે. અર્થાત્ : “ તે(રઘુવંશી રાજા)ઓના ગુણોને કાનથી સાંભળીને, ચંચળતાથી પ્રેરાઈને રધુઓના વંશને વર્ણવું वागर्थाश्विव संपृक्तौ वागर्थप्रतिपत्तये। जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ॥ રધુવંશ ૧/૧ આમ, કવિની અતિ નમ્રતા સિદ્ધ થાય છે. આમ કાલિદાસના ઉપરના જવાબથી રાજકુંવરીને સંસ્કૃતના આપણું ઉત્તમ કવિ કાલિદાસના જીવન અતિ આશ્ચર્ય થયું. પરંતુ એમ કહેવાય છે કે આ બધું વિષે આપણને કાંઈ આધારભૂત માહિતી નથી તે શોચનીય પ્રતાપ રાજકુંવરીને કારણે થયેલો હાઈ કાલિદાસ તે છે. અલબત્ત દંતકથામાં કાલિદાસ વિશે અનેક કાપનિક રાજકુંવરીને ગુરુ તરીકે માનતા હતા. આ કારણથી વાત પ્રચલિત છે. એક દંતકથા મુજબ, કાલિદાસ રાજકુંવરીએ ગુસ્સે થઈ કવિને શ્રાપ આપ્યો કે જે સ્ત્રીને બ્રાહ્મણને પુત્ર હતો કે તેને એક ગાડાવાળાએ દત્તક ત ચાહી તે જે સ્ત્રી કવિનું ખૂન કરશે. લીધો હતો. કાશીની વિદ્વાન રાજકુંવરી તેના સૌંદર્યથી એકવાર કાલિદાસ પોતાના મિત્ર સિંહલદ્વીપના રાજા અંજાઈને તેને પરણવા તૈયાર થઈ; પણ તેને ખબર પડી કુમારદાસને મળવા ગયા. અને તે એક ગણિકાને ત્યાં કે કાલિદાસ તો અભણ હતો તેથી તે ગુસ્સે થઈ ગઈ. ઊતર્યા. આ સમયે કુમારદાસે એક શ્લોકની પાદપૂતિ કાલિદાસે તેને વીનવી ત્યારે તેણે તેને વિદ્યા ને ડહાપણુ માટે મોટું ઈનામ જાહેર કર્યું. લોકની પ્રથમ પંક્તિ મેળવવા માટે કાલિમાતાને પ્રસન્ન કરવા કહ્યું. તેથી આ પ્રમાણે હતી.. કાલિદાસે કાલિને ખુશ કરવા ઉગ્ર તપ આદર્યું. આના कमले कमलोत्पत्तिः श्रूयते न तु दृश्यते । પ્રતાપે તેના પર કાલિ પ્રસન્ન થઈ તેને જ્ઞાન અને કાવ્યશક્તિ પ્રાપ્ત થયાં; ને તે મહાન લેખક થયે. કાલિ હવે કાલિદાસે નીચે પ્રમાણે પાદપૂર્તિ કરી. માતાની કૃપાથી ભક્તને શક્તિ પ્રાપ્ત થઈ તેથી તે હિસાબે बाले तव मुखाम्भोजात्कथामिन्दी वरद्वयम् ।। તેણે કાલિદાસ નામ ધારણ કર્યું. જ્યારે તે પાછો ફર્યો આ પાદપૂર્તિ ગણિકાએ કવિ પાસેથી જાણી અને ત્યારે રાજકુંવરીએ તેને પૂછયું: દરબારમાં જઈ ચરણપૂર્તિ કરી. તેથી ગણિકાને મોટું अस्ति कश्चिद् वाग्विशेष : ઈનામ મળ્યું. પરંતુ રાજાએ જ્યારે આ વાત જાણી ત્યારે ગણિકાને દરબારમાં બોલાવી સાચી વાત જાણી. આના જવાબમાં કાલિદાસે. હવે ગણિકા કવિ ઉપર ગુસ્સે ભરાઈ અને તેણે (૧) વારિત શબ્દ ઉપરથી કવિએ – કવિનું ખૂન કરાવ્યું. કવિના મૃત્યુસમાચાર જાણ કુમાર દાસ ગુસ્સે થયા અને ગણિકાને દેહાંતદંડની સજા કરી. "अस्त्युत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम કુમારદાસે પિતાના મિત્ર કાલિદાસનો વિધિપૂર્વક અનિपूर्वापरौ तोयनीधि वगाह्य स्थितः સંસ્કાર કર્યો. पृथिव्य। इव मानदण्डः ॥ १॥ દંતકથા બીજી આમ કુમારસંભવની તેમણે રચના કરી. કવિ બલાલે તેના ભેજપ્રબંધ નામના ગ્રંથમાં ઘણી (૨) ત્યાર પછી ચિત્ શબ્દ લઈ તેમણે મેઘદૂતને રસિક કથાઓ કાલિદાસ વિષે આપી છે. એક દંતકથા પ્રારંભ કર્યો જેમ કે – એ પ્રમાણેની છે કેकश्चित्कान्ता विरहगुरनात्रा स्वाधिकारात्प्रमत्तः । એકવાર કાલિદાસ અને દંડીન વચ્ચે શ્રેષ્ઠ કવિ કોણ? शापेनस्तभमितमहिमा वर्ष माग्येण भ्रातः ॥ તે બાબતમાં ઝઘડો પડયો. આ સમયે સાક્ષાત દેવી ययश्चक जनकतनया स्नानपुण्योदकेषु स्निग्धच्छायातरुषु वसति रामगियश्निमेषु॥ સરસ્વતી આવ્યાં અને જણાવ્યું કેમેઘદૂત ૧/૧ कवि दडी कविद डी कषिर्द डीन संशयः। Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy