________________
જગતસાહિત્યને શ્રેષ્ઠ સાહિત્ય સમ્રાટ કવિ
સંસ્કૃત સાહિત્યનો વિખ્યાત કવિ કાલિદાસ
અને
તેમનાં બે મહાકાવ્યો
-શ્રી જે. સી. જોશી
(૧) કાલિદાસનું જીવન
"प्रथितयशसा भासविपुत्र-सौगिल्लकादीनां प्रबन्धान तिकम्य
वर्तमान कवेः कालिदासस्य क्रियायां कथ परिषदो बहुमानः।" નિખિલવિચકચૂડામણિ, કવિકુલકુમુદકલાધર તથા અર્થાત “સુપ્રસિદ્ધ યશવાળા ભાસ, કવિપત્ર, સૌમિલક આર્ય ગીર્વાણગિરાના લલામરૂપ મહાકવિકુલગુરુ કાલિદાસના
વગેરેની રચનાઓને બાજુએ રાખી, વર્તમાન કવિ કાલિજીવન, સમય તથા તેમના ગ્રંથ વિષે સંસ્કૃત સાહિત્યના દાસની આ કતિને જેવાને માટે કઈ રીતે પરિષદમાં વિદ્વાનોએ અનેક સંશોધન અને ચર્ચા-વિચારણા કરી
બહુમાન થયું ?” આ ઉપરાંત પોતાના રઘુવંશ નામના છે. છતાં પણ કવિના જીવન, કવન અને સમય વિષે વિવિધ
મહાકાવ્યમાં પણ કવિ અતિ વિનમ્ર બન્યા છે જેમકે : મતમતાંતરો પ્રવર્તે છે. કમભાગ્યે આપણને મહાકવિના વિષે
“જા લૂકમ ફાજલ ઘવિઘણા શતઃ | કઈ સંપૂર્ણ આધાર માહિતી પ્રાપ્ત થતી નથી. વિદ્વાનોએ
___ तितीर्षुर्दुस्तर मोहादुडुपेनास्मि सागरम् ॥ તેમના (કવિના) ગ્રંથોમાંથી આછી પાતળી માહિતી
રધુ ૧/૨ મેળવી છે. તે આધારે તેમના જીવન વિષે સત્ય માહિતી
અર્થાત્ ઃ “સૂર્યથી ઉદ્દભવેલ વંશ કયાં? અને થોડા તારવવાની રહે છે. જોકે માત્ર કાલિદાસના જ જીવન વિષે
વિષયોનું ગ્રહણ કરનારી એવી મારી બુદ્ધિ કયાં? જ આમ બન્યું છે તેમ નહીં, પરંતુ સંસ્કૃત સાહિત્યમાં
(કારણ કે) હું અજ્ઞાનને લીધે નાનકડા તરાપાથી દુર્ગમ અસંખ્ય કવિઓ જેવાકે ભાસ, અશ્વઘોષ, માઘ, અમરુ,
એવા સાગરને તરવાની ઈચ્છા રાખું છું.” ભર્તુહરિ, અને અન્ય સંસ્કૃત નાટયકારે વિષે પણ ભાગ્યે
“ગરઃ વારિકા ઘાથી નિણાયુનgrઘરાજા જ આધારભૂત માહિતી મળે છે. આ કારણે મૅકડોનલ જેવા પશ્ચિમના વિદ્વાન જણાવે છે કે સંસ્કૃત સાહિત્યમાં
प्रांशुलभ्ये फले लाभादुदा हुरिव वामनः ।। ઈતિહાસ એ નબળી કડી છે. આનું ચગ્ય કારણ એ
રધુ ૧/૩ હશે કે કાલિદાસના સમયની પ્રણાલિકા અથવા તેમની અથાતું : ' મંદબુદ્ધિવાન હોવા છતાં કવિયશની ઈરછાવાળો નમ્રતા એ કવિના જીવનની માહિતીના અભાવનું કારણ શું છે એ માણસ
રાગ હુ ઊંચા માણસથી મેળવી શકાય તેવા ફળને લેભવશ હશે, ઉપરાંત ભારતીય તત્વજ્ઞાનમાં પણ માનવજીવન પ્રાપ્ત કરવા ઈછતા, વામનની જેમ મકરીને પાત્ર ક્ષણભંગુર બતાવી મોક્ષ પ્રાપ્તિ એ મુખ્ય ધ્યેય જણાય છે. આ સંજોગોમાં કેઈપણ કવિ કે નાટયકારને પોતાની अथवा कृत वारद्वारे वशेऽस्मिन्पर्वसूरि भिः । અમરકીતિને ખ્યાલ જ કયાંથી આવે? પરિણામે અતિ મળી વઝામુ સૂત્રવારિત છે અતિઃ | નમ્રતામાં સરી પડી તાત્કાલિન સાહિત્યના વિદ્વાનેએ
રધુ ૧/૪ ભાગ્યે જ પિતાને પરિચય સુવ્યવસ્થિત રીતે આપે છે. અર્થાત્ : “અથવા પૂવે થઈ ગયેલા કવિઓએ જેમનું કાલિદાસ પણ આ વિચારસરણીમાંથી મુક્ત નથી. જેમકે વર્ણન કર્યું છે એવા આ સૂર્યવંશમાં, વજીથી વીધેલ તે માલવિકાગ્નિમિત્રમમાં પ્રસ્તાવનામાં જણાવે છે કે- મણિમાં સૂત્રની જેમ મારી ગતિ છે. ”
બનીશ.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org