SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૪. વિશ્વની અસ્મિતા ૧૯૩૧માં મદ્રાસમાં સૌ પ્રથમ ગ્રંથાલયશાસ્ત્રશાળા શરૂ મનમાં વિચાર-ઝંખના કરીને ગ્રંથાલયશાસ્ત્રને શાસ્ત્રીય રીતે અભ્યાસ કરવાની જીવનનાં છેલ્લાં સેળથી વધુ વર્ષોથી તેઓ પથારીવશ ભારતીયોને સુવિધા પૂરી પાડી. આ માટે દેશ તેમનો ઋણી હોવા છતાં ભારતમાં ગ્રંથાલય પ્રવૃત્તિને દરેક રાજ્યમાં છે. પિતે ગ્રંથાલયશાસ્ત્રનું શિક્ષણ આપ્યું તેમ જ આ ક્ષેત્રે વિકાસ થાય તે માટે તથા ગ્રંથાલયશાસ્ત્રના અનેક અટપટા અનેખું અને નોંધપાત્ર પ્રદાન કરી શકે ને દેશ ભરમાં ગ્રંથાલય પ્રવૃત્તિનો વિકાસ થાય ને તેને વેગ મળે તે પ્રશ્નો ને તેમના ઉકેલ માટે તેઓ સદાય ચિંતન, મનન ને માર્ગદર્શન આપતા રહ્યા હતા, માટે સેવાભાવી કાર્યકરો ને શિક્ષકે અનેક તૈયાર કર્યા. ગ્રંથાલયશાસ્ત્રમાં અનોખું પ્રદાન ગ્રંથાલયશાસ્ત્રના શિક્ષણને વેગ મળે તે હેતથી તેમણે ગ્રંથાલયશાસ્ત્રને લગતાં ૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે, ગ્રંથલાયશાસ્ત્રમાં દુનિયાભરની પ્રચલિત વગકિરણ જે આજે પણ ભારતની દરેક યુનિવર્સિટીઓએ જેમાં તથા સૂચીકરણની પદ્ધતિઓને કલાત્મક, પૃથ્થકરણીય ગ્રંથાલયશાસ્ત્રના અભ્યાસક્રમ ચાલે છે તેમાં પ્રમાણભૂત તથા ઝીણવટ ભર્યો તેમ જ તુલનાત્મક અભ્યાસ ક્ય પાઠ્ય પુસ્તક તરીકે સ્વીકાર્યા છે તથા ગ્રંથાલયશાસ્ત્રના પછી તેમને એમાંની એકપણ પદ્ધતિ સર્વાગ સંપૂર્ણ ન જુદા જુદા વિષયોના અટપટા પ્રશ્નો, ગૂંચવણ દૂર કરવા જણાતાં જાતે જ પોતાના અભ્યાસ ને અનુભવના નિચેડ ૧૮૦૦ થી વધારે સંશોધનાત્મક લેખો લખીને જે તે તે રૂપે અથાગ પરિશ્રમ કરીને ૧૯૬૩માં એમણે “કલન પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કર્યું છે. આમ ગ્રંથાલયશાસ્ત્રના અનેક કલાક કલાસીફિકેશન-” દ્વિબિંદુ વગીકરણ પદ્ધતિ રજૂ કરી ને અટપટા વિષયો પર અભ્યાસ સંપૂર્ણ પુસ્તક તથા લેખ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું લખનાર તેઓ પ્રથમ ભારતીય હતા. તેમણે ભારતભરમાં અને દેશભરમાં એમણે ગ્રંથાલયશાસ્ત્રમાં તેમ જ ગ્રંથાલય ઠેર ઠેર ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ કર્યો, ગ્રંથાલયશાસ્ત્રનું પ્રવૃત્તિના ઉત્કર્ષ કાજે પાયાનું કામ કર્યું. આને પરિણામે શિક્ષણ આપ્યું એટલું જ નહિ પણ બ્રિટન, અમેરિકા આ ક્ષેત્રમાં આધારસ્થંભ તરીકે એમની ગણના થઈ કેનેડા તથા જાપાનમાં પણ વ્યાખ્યાન આપીને આ ક્ષેત્રે ગ્રંથાલયની સ્થાપના ને ગ્રંથાલય પ્રવૃત્તિની શરૂઆત નોંધપાત્ર ફાળો આપે. ભારતની જનતા પુસ્તકપ્રેમી થાય, દેશના ગામડે ગામડે ગ્રંથાલયે સ્થપાય એ એમની મહેચ્છા હતી. આ દેશ તેમ જ પરદેશની સંસ્થાઓમાં કામગીરી માટે એમણે જીવનભર સંનિષ્ઠ ને પરિશ્રમી પ્રયાસો કર્યા હતા. ભારતમાં સૌ પ્રથમ પુસ્તકાલય એમણે દક્ષિણ “ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ડોકયુમેન્ટાલિસ્ટના તેઓ સભ્ય હતા તેમ જ બ્રિટિશ લાઈબ્રેરી એસોસિએ ભારતમાં શરૂ કરાવ્યા હતા. આજે દેશભરમાં જે ગ્રંથાલયે છે, ગ્રંથાલય પ્રવૃત્તિ છે તે સ્થાપવાનો યશ તેમને ફાળે શનના પણું માન ઉપપ્રમુખ હતા. એફ. આઈ. ડી. ના જાય છે ને તે બદલ દેશ તેમનું ઋણ છે. વર્ગીકરણના સંશોધન અંગેની સમિતિના પ્રમુખ તથા ઈન્ટરનેશનલ કમિટી ઓફ લાઈબ્રેરી એક્ષપર્ટ ઓફ ધી માર્ગદર્શન યુનાઈટેડ નેશન્સ” અને યુનેસ્કોની ઇન્ટરનેશનલ બિબ્લી કેવળ ભારતમાં જ નહિ પણ પરદેશમાંથી પણ રૂબરૂ ઓગ્રાફિકલ કમિટી”ના પણ સભ્ય હતા. ભારતની “ધ કે પત્ર દ્વારા અનેક વ્યક્તિઓએ તેમ જ સંસ્થાઓ એ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટયુટની સમિતિના પણ પ્રમુખ છે, તેમની પાસેથી અવારનવાર માર્ગદર્શન મેળવ્યું છે. પોતે હતા. ભારત સરકારે નીમેલ ગ્રંથાલય સમિતિના પણ પથારીવશ હોવા છતાં સૂતાં સૂતાં પત્રોના જવાબો તેઓ પ્રમુખ હતા તેમ જ “ઈન્ફડોક” તથા “ નેશનલ લખાવતા હતા તથા આ વિષયના પ્રશ્નોની ચર્ચા વેચારણું લાઈબ્રેરીના સભ્ય હતા. આ સિવાય ભારતની તથા કેવી રીતે કરતા ને તેને ઉકેલ કેવી રીતે હલ કરતા પરદેશની અનેક સંસ્થાઓ સાથે એક યા બીજી કક્ષામાં હતા તે મેં ૧૯૭૦માં બેંગલોર ખાતે ડી. આર. ટી. તેઓ સંકળાયેલા હતા ને ગ્રંથાલયશાસ્ત્રની ઉન્નતિ માટે સી. ના સેમિનારમાં હાજરી આપી હતી ત્યારે રૂબરૂ પિતાનો ફાળો આપતા રહ્યા હતા, જોયું ત્યારે મનોમન એ મહાન વિભૂતિને વંદન કરીને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy