________________
ભારતના ગ્રંથાલયશાસ્ત્રના ભીષ્મપિતામહ
ડૉ. રંગનાથન
--શ્રી જયકૃષ્ણ અધ્વર્યુ પૂર્વભૂમિકા
કામગીરી ભારતમાં જ નહિ પરંતુ પરદેશને પણ ગ્રંથાલય- ભારતમાં આવીને ૧૯૨૫ થી ૧૯૪૪ સુધી મદ્રાસ શાસ્ત્રને બહોળો અનુભવ ધરાવનાર, ઝીણવટભર્યો તેમ યુનિવર્સિટી ગ્રંથાલયમાં અનોખી કામગીરી કરી ગ્રંથાલય જ અનેક દષ્ટિબિંદુએથી અભ્યાસ કરનાર, વર્ગીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું. ત્યારબાદ ૧૯૪૫ થી ૧૯૪૭ તથા સૂચીકરણની દુનિયામાં પ્રચલિત જુદી જુદી સુધી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં નોંધપાત્ર સેવાઓ પદ્ધતિઓનો વિગતવાર પૃથ્થકરણ પદ્ધતિએ અભ્યાસ આપી અને ત્યારબાદ ભારતના પાટનગર દિલ્હીમાં દિલ્હી કરી હાલની દિવાળી પદ્ધતિઓને બદલે સમગ્ર વિશ્વમાં યુનિવર્સિટી ગ્રંથાલયમાં ૧૯૪૭ થી ૧૯૫૫ સુધી સેવાઓ દરેક કક્ષાના ગ્રંથાલયને ઉપયોગી ને અનુકુળ નીવડે આપી તેમ જ દેશમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ થાય તે તેવી પદ્ધતિઓ રજૂ કરનાર, દેશમાં નહિ પણ સમગ્ર રીતે નોંધપાત્ર ફાળો આપ્યો. ત્યારબાદ ૧૯૫૭ થી ૧૯૫૯ વિશ્વમાં ગ્રંથાલય ક્ષેત્રે અનેખું પ્રદાન કરી આગવી સુધી વિક્રમ યુનિવર્સિટી ગ્રંથાલય ઉજજનમાં ગ્રંથાલય સિદ્ધિ ને બહુમાન મેળવનાર ડો. શિયાલી રામામૃત રંગ શાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરીને પિતાના જ્ઞાન, નાથનને જન્મ તામિલનાડુ રાજ્યના તાંજ૨ જિ૯લામાં અનુભવને લાભ આપ્યો, શિયાલી ગામે ૧૮૯૨ની ૯મી ઓગસ્ટે થયો હતો. માતાનું
પ્રદાન નામ સીતા લક્ષ્મી અને પિતાનું નામ રામામૃત આયર. ૧૯૦૭માં એમણે પ્રથમ લગ્ન રુકમણીદેવી સાથે કર્યા યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને દેશભરમાં ગ્રંથાલય હતું પણ ૧૯૨૮માં તેમનું અવસાન થવાથી ૧૯૨લ્માં પ્રોત
આ પ્રવૃત્તિને વિકાસ કરવા તથા યુનિવર્સિટી ગ્રંથાલયને તેમણે બીજું લગ્ન શારદાદેવી સાથે કર્યું હતું. તેમને ટી. આર. ગેશ્વર નામનો પુત્ર છે જે હાલમાં બેંગલોરમાં હતા. તેમને ફાળે ઘણે નોંધપાત્ર હતા તેમજ ૧૯૫૯માં એચ.એમ.ટી.માં એન્જિનીયર છે.
સેમિનાર ઓફ વર્કફલેઝ ઈન યુનિવર્સિટી લાઈબ્રેરીઝ
(વર્કશોપ)ના પ્રમુખ તરીકે અનેખી કામગીરી કરી નોંધકારકિદી
પાત્ર ફાળો ગ્રંથાલય ક્ષેત્રે આપ્યો. દેશના અમુક રાજ્યોમાં એમની કારકિર્દીનો આરંભ મદ્રાસમાં સરકારી કોલેજ. ગ્રંથાલય ધારે અમલમાં છે તે તેમનું પ્રદાન છે. માં ૧૯૧૭થી થયેલ. ગણિતના લેકચરર તરીકે થયા હતા. ત્યાગને અમલ ૧૯૧૭ થી ૧૯૨૪ સુધી તેમણે મદદનીશ પ્રાધ્યાપક તરીકે
જીવનભરની કમાણી તેમણે ગ્રંથાલય શાસ્ત્રના વિકાસ કામ કરીને, ૧૯૨૪માં મદ્રાસ યુનિવર્સિટી ગ્રંથાલયના
માટે દેશના ચરણે સોંપી દીધી ને પત્નીની રમૃતિ તથા પ્રથમ ગ્રંથપાલ થયા. તેમની અ દ્વતીય કામગીરી ધ્યાનમાં
કાયમી યાદ રહે તે હેતુથી ભારતમાં સૌ પ્રથમ “શારદા લઈને ગ્રંથાલય શાસ્ત્રને વધુ ને ઉચ્ચ અભ્યાસ કરવા તેમને
રંગનાથન ચેર ઈન લાયબ્રેરી સાયન્સ”ની મદ્રાસ યુનિ. ઇંગ્લેંડ મોકલવામાં આવ્યા જ્યાં તેમણે વિવિધ પ્રકારનાં
વર્સિટીમાં રસ્થાપના કરી. ૧૭૦થી વધુ ગ્રંથાલયોની મુલાકાત લીધી. કાર્યપદ્ધતિને ઝીણવટથી અભ્યાસ કર્યો, અવલોકન કર્યું, ત્રુટિઓની નોંધ ગ્રંથાલયશાસ્ત્રના શિક્ષણની શરૂઆત કરી, તેમ જ અનુભવ મેળવીને ગ્રંથાલયશાસ્ત્રની ઉચ્ચ ભારતભરમાં ગ્રંથાલયશાસ્ત્રના શિક્ષણ માટેની સૌ ડિગ્રી મેળવી ભારતમાં પાછા આવ્યા.
પ્રથમ શરૂઆત કરવાનો યશ પણ તેમને જાય છે. તેમણ
ભારતભરમાં
શાળાના શિક્ષણ માટે તેમને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org