________________
૭૧૮
સર્વથ પ્રમવઃ મશ: નવી પ્રવતે । વગેરે કહેવાયું છે. પેાતે જ, સર્જન કરીને, સર્જનમાં પ્રવેશ્યા. (સવાનુ પ્રાચિરાત્ ।) અણુ અણુમાં સ્વસત્તા ધરાવતા ( સમૂતેષુ મૂઢ: સાક્ષી શ્વેતા મૈયા નિનુ ળશ્ર) આ વિવેશ્વરના પરમ વ્યાપકત્વને અનુભવતાં –
તે
• આસપાસ, આકાશમાં, અંતરમાં આવાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિના વાસ ’
એમ કહેવાયુ, વિશ્વને વ્યાપીને રહેલા તેના જ નિરૂપણની દૃષ્ટિએ ગીતાએ વિશ્વ ટ્શન ( અધ્યાય-૧૧) કરાવ્યું. વેદના પુરુષસૂકતા (ઋગ્વેદ-૧૦-૯૦) પશુ સન્ની: પુરુષઃ । વગેરે કહીને ત્રિકાલ સત્તા ધરાવતા આ વિરાટ વિશ્વભરના જ અણસાર આપ્યા છે. એટલે એ રીતે જોઈ એ તા વિશ્વને વિશ્વભરથી અલગ આળખવુ શક્ય જ નથી. વિશ્વભર જ વિશ્વરૂપે માયા દ્વારા સાકાર થા છે અને તેથી તે વાચા નિવન્તે ....! એ વચન વિશ્વભર માટે જેટલુ સાચું' તેટલું જ કદાચ વિશ્વ માટે સાચું લાગે, વિશ્વના વિસ્તારના વિચાર પણ વામણા લાગે છે, કલ્પનાએ કુંઠિત લાગે છે અને ઇન્દ્રિયા અલ્પતા અનુભવે છે.
भूः पादौ यस्य नाभिः विपद् असुरनिलः चन्द्रसूर्योः च नेत्रे कर्णावाशा शिरा द्यौः मुखमपि दहनेा यस्य वास्तेयमग्धिः । अन्तःस्थ यस्य विश्व सुरनरखगगो भोमिगन्धर्व दैत्ये : चित्र र रम्यते तं त्रिभूवन पुरुषं विष्जुमीशं ननामि ॥
એ સ્તુતિ શ્ર્લેાકના ઉગાતાએ ગીતાના અર્જુન જેવી જ સ્તુતિ બુદ્ધિ દાખવી છે. શુકલ યજુવેદ માધ્યંદિન સહિતા ૩૧-૧૯માં પરમાત્મામાં બધા લેાક અવસ્થિત છે; એમ કહ્યુ છે. અને ત્યાં જ ૩૨-૮માં પરમાત્મા સમગ્ર પ્રજામાં ઓતપ્રોત છે એમ કહ્યુ છે. પ્રસિદ્ધ એવા ઇશાવાસ્યાપનિષદ ( યજુર્વેદ-અધ્યાય ૪૦) ૧–૧માં ફેરાવા નિત્ સવ" ચર્જિવ નગણ્યાં નાત્। એ કથન દ્વારા પરમ ઈશ્વરની જ સર્વત્ર સ્થિતિ સૂચવી છે. ઘૂમે तुममें खड्ग खम्भमें राम राम में हैं भगवान
એવી પણ અનુભવેાક્તિ છે. ગેાપીએ માટે તે हरिरेव जगद जगदेव हरिः ।
રિશ્તા નાતે નહિ મિન્ન તનુઃ ।। એજ અનુભૂતિ હતી. भने परमार्थता विचारे गुडतन्मधुरत्वदृष्टान्तात् । नश्वर વિનવેદ' પરમાત્માારતાં યાજ્ઞિ॥ એમ અનુભવતા ચિન્તકે ગાળ અને તેના ગળપણની અભિન્નતાની જેમ જ વિશ્વ અને વિશ્વભરનું તાદાત્મ્ય અનુભવ્યું છે. આ બધા
Jain Education International
વિશ્વની અસ્મિતા
જ દૃષ્ટા-સ્તાતાઓએ વિશ્વમાં વિશ્વભરને જોવાના અને વિશ્વભરમાં વિશ્વ સમાયાના નિર્દેશ કર્યા છે. આથી ખનેના અલગ વિચાર જ શકય નથી.
– પ્રા. શ્રી. વાસુદેવ પાઠક “ વિશ્વના વિચારથી તા વિશ્વભર વેગળે; વિશ્વને જ વિશ્વભર દેવ ગણી સચરા.”
એવી પક્તિઓમાં વિશ્વમાં જ વિશ્વભરને જોયાની વાત કરે છે.
मानुष मातङ्ग, महिषाश्वसूक रादिष्वनुस्यूतम् । यः पश्यति जगदीश, स एव भुङ्क्ते अद्वयानन्दम् ॥
એ àાકમાં કે ગીતાના ગુનિ ય શ્વપાશે ઈશ્વરના સ્વરૂપનું એકત્વ જોતા પંડિતના અનુભવેામાં સર્જન અને સકના અભેદ જ અપેક્ષિત છે. કાવ્યમાં કવિનાં કે સર્જનમાં સર્જનનાં દર્શન થાય તે જ ખરાખર છે. શું વાંચા છે ?' એવા પ્રશ્ન પૂછતાં, કાઈ ‘કાલિદાસ વાંચુ છું' એમ કહે ત્યારે તેના જે ભાવ હોય તે જ ભાવ અનુભવવાનુ આ પક્તિઓમાં સૂચન છે. તાદાત્મ્ય સાધીને જ, તેને જાણી-માણી શકાય.
દાર્શનિક દૃષ્ટિએ આચાય શ'કર (ક્ષિળા મૂતિ તેાત્ર-૧) વિશ્વ પળ દશ્યમાન નારી । એમ કહીને વિશ્વને માત્ર પ્રતિબિ'ખવત બતાવે કે કયારેક, રજ્જુ પરના સર્પ જેવુ ભ્રામક સૂચવે, તે પણ તેમણે જ વિશ્વ પર્યાત્ત (દા નારળતા સ્વામિ સભ્યન્વત:।) એમ કહીને ‘વિશ્વ’ નામનું કાંઈક જોવાય છે, અનુભવાય છે, એમ આ જ સ્તાત્રમાં (રક્ષળામૂર્તિ સેત્ર-૮) કહ્યુ છે અને તેની
સત્તા સ્પષ્ટતયા સ્વીકારી છે. શ્રી રામાનુજાચાય જેવા તા વિશ્વને મૂર્ત જ માને છે. તેમને તે કથાય ભ્રામક લાગ્યુ નથી. આચાર્ય. શકરને પણ વિશ્વની વ્યાવહારિક સત્તા તે। સ્વીકારવી જ પડે છે. પરમતત્ત્વના સાકાર સ્વરૂપ
રૂપે; આ વિશ્વને કોઈ નકારી શકયુ નથી, તે જેવુ' દેખાય છે તેવું જ સત્ય છે. શ્રી, અરવિ ંદે વિશ્વને ક્રમે ક્રમે પ્રગતિશીલ એવા એક મહાન પરાત્પર અને ચૈાતિય વાસ્તવિકતાના આવિર્ભાવ ' કહ્યું છે. (The life devineના અનુવાદ-અનુવાદક, અખાલાલ પુરાણી, પ્રથમાવૃત્તિ૧૯૭૧ પ્રકરણ-૬ ‘દિવ્યજીવન ’–આર લે ) તેમના મતે આ વિશ્વમાં અન ́તાનત સાપેક્ષતાઓ છે; સચાગા છે, ક્ષેત્ર છે. અર્થાત્ વિશ્વ સહેતુક છે. આ વિશ્વ અસ્તિત્વ તા પેાતાને વિષે સપૂર્ણ સભાનતાવાળુ' છે; પેાતાના પર
For Private & Personal Use Only
www.jainelibrary.org