SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ અને વિશ્વભર -શ્રી વિષ્ણુપ્રસાદ સાં. પાઠક કથા સુણી સુણી ફટયા કાન, તે ય ન આવ્યું તે ઉપનિષદોને પણ ફાવ્યું નથી. નેતિ નેતિ' કહીને, બ્રહ્મજ્ઞાન” એમ કહેતાં ભક્તકવિ અખાએ, બ્રહ્મજ્ઞાનની તેમણે પણ અટકી જવું પડયું છે. આચાર્ય શ્રી રજનીશદલભતા દર્શાવી. જેના ઉપલક્ષ્યમાં “ઇન વિજ્ઞાન છએ પણ, The unknown can not be defined રઈમિ વિજ્ઞાનં મતિ' એમ ઉપનિષદ-ઋષિ કહેતા એમ કહ્યું છે. અને નેતિ નેતિ વાહી નિજમ દુક્રા” એમ હોય તે બ્રહ્મતત્ત્વ જ્ઞાન કે ઓળખનો વિષય જ નથી. ગોસ્વામી તુલસીદાસજીએ નોંધ પણ કરી. શ્રી પ્રિયકાન્ત એમાં તો અનુભૂતિ જ ખપ લાગે. ૩૬ ગ્રહ્મrfમની મણિયારે, “નિહાળ્યો જેહને છે ના, તેનું જે ચિત્ર દોરવું” પ્રતીતિ થાય, તે જ બ્રહ્માનંદ લા છે. આવી આવી એમ કહ્યું અને અજ્ઞાતની પણ ઉપાસના માટે ઈચ્છા કરી. એકત્વની વાત કરતા અદ્વૈત વેદાન્તીને માટે તો તુલસીદાસજીએ પણ બચાવવા ઘરમાના” એવા ઈશ્વરની વિશ્વ અને વિશ્વભર એવી અલગ અલગ કલ્પના પણ, ઉપાસના-ભક્તિ આવકારી. આ બધી અનુભક્તિથી અસ્થાને છે. “તત્ર છે માદઃ કા: શારઃ gવવાનુvયતઃT એટલું તે સ્પષ્ટ થાય છે કે, નિગુણું-નિરાકારના આસ્વાદ એમ કહીને, અદ્યતનું પ્રસ્થાપન કરનાર માટે તે દ્વિતની માટે સગુણ સાકાર તે આલંબન છે. એ એક જ પરમક૯૫ના શક્ય જ નથી. તત્ત્વ, રમણ માટે સાકારત્વ ધારણ કરે છે. gી અને I અને તેથી જ દુરથામ્ પ્રજ્ઞાથેય આમ હોવા છતાં, આવી અદ્વૈતાનુભૂતિ સર્વજન એવી ઈચ્છા કરી, સગુણ સાકાર સ્વીકાર્યું. અને વિશ્વ સુલભ નથી, એ સ્પષ્ટ ખ્યાલ પણ તેમને છે તેથી, “અદ્વૈત ના સમજી શકે, તેને માટે વૈત, દ્રત વિચારે ૨૫ વિલસી રહ્યો. આવું આર્ષદર્શન કરતા ઋષિએ “સ હુ છુ ત્રહ્મ” એમ કહ્યું. Jesus પણ Under વિનયથી, તે સમજે એત.”—વગેરે કહેવાનું તેમને ઠીક every stone is the Lord એમ કહે છે. અને શ્રી લાગ્યું. ‘ત દ્વારા જ પરમ અદ્વૈતનો આસ્વાદ માણવાની તેમણે વાત કરી અને એ રીતે, રાજમાર્ગે ગતિ કરવાનું રજનીશજી પણ એવા જ સંદર્ભમાં Everywhere is the Divine એમ કહે છે. જે એક જ સત્તાવ બહુજનસમાજ માટે સૂચવાયું. શ્રી સુરેશ્વરાચાર્યે પણ સર્વના મૂળમાં હતું, તે જ આ વિશ્વરૂપે વિલસી રહ્યું कदाचिद व्यवहारे तु द्वत यद्यपि पश्यति છે. એમ માનતા ઋષિએ લવ તૌકા ડૂમાની ઇबोधात्म व्यतिरेकेण न पश्यति चिदन्वयात्। વાતીયમ્એમ કહ્યું. વિશ્વ તો વિશ્વભરનું જ રૂપ किन्तु पश्यति मिथ्यैव दिमाहेन्दु विभागवत् ॥ છે, તેને જ પ્રગટભાવ છે, પુરુષશ્રેષ્ઠ પરમેશ્વર તે કવિ એમ કહે છે, ( વ્યવહારમાં દ્વતને જેવા છતાં, સર્વત્ર છે અને પ્રકૃતિ તેની કવિતા છે. કવિતા જેમ કવિને ચૈતન્ય પ્રાપ્ત હોવાથી, જ્ઞાન સ્વરૂપ આત્માથી ભિન્ન પ્રગટ-ભાવ છે, તેમ; અને કવિ જેમ કવિતારૂપે અવ. પદાર્થને જેતે નથી. જેમ દિશાના મોહથી–ભ્રમથી તરીને, પિતે તેનો આસ્વાદ લે છે, તેમ; આ પરમ કવિ વિપરીત દેખાય કે એક જ ચંદ્રના બે ચંદ્ર દેખાય, તેમ પણ પિતાના વિશ્વકાવ્યનો આસ્વાદ અનુભવે છે. પોતે જ્ઞાની થયા પછી જગતની પ્રતીતિ થાય છે.) આચાર્યું જ પિતાને અલગ કરીને વિવેચકની તટસ્થ વૃત્તિથી આ કથનમાં સ્પષ્ટ જ કર્યું છે કે વ્યવહારભાવે ભલે માણે છે; અલપ્ત જ્યોતિર્મય જ રહે છે. શ્રી બાલભેદનો સ્વીકાર થાય, વિશ્વ અને વિશ્વભરની ભિન્નતા મકન્દ દવેએ તેમના “પરિક્રમા કાવ્યસંગ્રહની ‘વાટ, વરતાય તે પણ પરમાર્થતઃ તે ઘવાવાદ્વતીયમ્ એ જ વણી ના, ના પટા, પિતે પરગટ થાય. નહીં મેશ, સત્ય છે. નહીં મોગરે, કેવલ તેજલ કાય”– એ પંક્તિઓમાં તે જ આ પરમાત્મ તત્ત્વ, પરમ સત્ય સ્વરૂપ બ્રહા, અગમ્ય પરમતત્વની ઓળખ આપી છે કે જે કવિ છે, સર્જક હોઈને, અને તેનું નિગણત્વ હોઈને તેની વાત કરવાનું છે, ગીતામાં આ મૂળ સર્જક તત્ત્વની વાત કરતાં બહુ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy