SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ વિશ્વની અસ્મિતા ૧૪. અનુભવ ઝાંખી - તે રીતે નદિત સાધકે, શક્તિપાત દીક્ષા બાદ, સાધક અવસ્થામાં કેટલીક સાવધાની રાખવી અનિવાર્ય છે. જેવી વિવિધ સાધકોને સ્વ-સંસ્કાર અનુસાર વિવિધ વિવિધ રીતે ઉચ્ચ ફળની સુશીલ સંસ્કારી ગર્ભવતી, ગર્ભનું અનુભવ થાય છે. કોઈને પ્રકાશપુજ, તેજવલ, જનત કરે છે, તે રીતે નદિત સાધકે, ગુરુએ વાવેલ આકાશ મંડળ, ટમટમ થતાં તારકવૃન્દા, દેવ-મંદિરે, આ બીજનું જતન કરી એમાંથી દેવી જ્ઞાનવૃક્ષ પ્રગટાવવાનું દેવ-દેવીઓનાં દિવ્ય સ્વરૂપ, ગુફાઓ, ઝરણાંઓ, પહાડ હોય છે. એટલે નિમ્ન ઉલેખિત સાવધાની અનિવાર્ય છે. -પર્વત, ગિરિકંદરાઓ, વિવિધવષ્ણુ અને આકારનાં શિવલિંગ, સપફણાઓ, વિવિધ લોકે, સિદ્ધ મહાત્માઓ, (૧) અખંડ ગુરુભક્તિઃઅને સંત, સાધકનું સૂક્ષ્મ શરીર, ગુરુ પાદુકાઓ, કલહાર પુપરાશિ, શ્રીફળ, ઘંટ, ચંદન, આદિ પૂજન-અર્ચન श्रद्धावान लभते संशयात्मा विनश्यति । સામગ્રી, ભવ્ય દીપાવલી, યજ્ઞ-કુંડ, નાનાં બાળકો, ગૌ-ઘણ માટે ગુરુભક્તિ અખંડ અને અનન્ય રહેવી જોઈએ, વાછરડા, હાથી, અશ્વ, આદિ પ્રાણીઓ, જવારા તથા વિવિધ સ્વપ્નમાં પણ સંદેહ ઊઠો ન જોઈએ. એ માટે ગુરુબંધુવનરાજી તથા વૃક્ષ-મુંડ અને ગીચ જંગલ, નાનું (સર- બહેનોને, ગુરુપ્રબોધક ગ્રંથોનો સત્સંગ રાખ જોઈએ, સવના દાણા જેવું ) શ્વેત, કૃષ્ણ, રક્ત કે નીલ તેજ-, વિજાતીય વ્યક્તિ પરમાણુને પડછાયે પણ નહિ પડે બિંદુનાં દર્શન વગેરે અલૌકિક અનુભવો થાય છે. જોઈએ. ગરપાથી ઘણુ સાધકને આમાંના કોઈ ને કાઈ (૨) વિચાર-વ્યવહાર શુદ્ધિઃઅનુભવ વહેલા મોડા થતા હોય છે. સદગુરુ કૃપાથી ઈશ્વરની અસીમ કૃપાથી આ શરીરને આમાંના કેટલાંક અનુ- આહાર-વિહારના શુદ્ધીકરણ પર દીક્ષિત સાધકની ભવ થયેલા છે. સદગુરુદેવ તથા વિવિધ સંતમહાત્મા, પ્રગતિનો આધાર છે. આહારના સ્થૂલ અંશમાંથી અન્નશ્રીકoણુ પરમાત્મા, વિષ્ણુ ભગવાન, હનુમાનજી, ગણપતિ- મયકોષ, સ્થૂલશરીર બંધાય છે અને એના સૂક્ષ્મ અંશમાંથી દાદા, શંભુ ભોળાનાથ, ગાયત્રીમાતા, અંબાજી માતા મનને પોષણ મળે છે. આ માગ દેહ, પ્રાણ અને મનના વગેરે દેવદેવીઓનાં દર્શન વખતે અભિવ્યક્ત થતું અનુપમ શુદ્ધીકરણને માગ છે. આહાર-વિહાર દ્વારા વિજાતીય સૌદર્ય શબ્દોમાં વ્યક્ત કરવું અશકય છે. માનસપૂજા તો શરીરમાં પ્રવેશીને પ્રાણને અને મનને દૂષિત કરતાં વખતે પ્રગટ થતા સદ્દગુરુદેવ, શ્રીકૃષ્ણ પરમાત્મા, મા ભગ- હોય છે. એટલે હિત, મિત, અને શુચિ આહાર વતીદેવી વગેરેનાં ચરણનું સૌન્દર્ય જ એવું અલૌકિક અને જોઈએ. માફકસરનો અને પવિત્ર-શુદ્ધ સાત્વિક, શકય હોય આહલાદક હોય છે કે એનો એકવાર આસ્વાદ કરનાર તે પેય ખોરાક હિતાવહ છે. વિચારશુદ્ધિ, વાણીશુદ્ધિ સાધકને દુનિયાના સ્થલ પદાર્થોનું સૌન્દર્ય એકદમ ફિક, અને વ્યવહારશુદ્ધિ આ ત્રણ વિશુદ્ધિ હોય તે પ્રગતિ નિસ્તેજ અને નિર્માલ્ય લાગે, વિવિધ તેજ–વલય મથે, રોકેટ ગતિએ થાય. નીલ કે શ્વેત વર્ણના, અંગુષ્ઠ પ્રમાણથી આરંભી મેટા પર્વત જેવા મહાન વિવિધ તેજધારાઓ કે દૂધ ધારાઓ (૩) યમ-નિયમ પાલન (બ્રહ્મચર્ય ):વડે અભિષેક થતાં અનેકાનેક શિવલિંગનાં અનુપમ | સર્વત્ર બ્રહ્મા દર્શન એ સાચું બ્રહ્મચર્ય—પાલન. જ્યાં દર્શન, સદગુરુકૃપાએ અવારનવાર થાય છે. એની ચમક છે દ્વત દેખાયું ત્યાં બ્રહ્મચર્યનું ખંડન થયું: આ સૂક્ષ્મ ..એની મોહકતા.......! એની સૌન્દર્ય પ્રભા...! એની અર્થ થયે પણ સ્કૂલ રીતે રેતસનું સર્વ રીતે રક્ષણ એ આકર્ષકતા...! ખરેખર કલ્પનાતીત..! “ પરથમ, શિવમ, બ્રહ્મચર્ય માં હિંદુ તેલ નીવન' વિટુ ધારdr! વીર્યના સુરમ્ ' જ કહેવું પડે. અને ગુહ ફ્રિ વૈદH II પાતથી મરણ પ્રાપ્તિ થાય છે, અને એના સંરક્ષણથી માનવું પડે. આયુષ્યની વૃદ્ધિ થાય છે, ચાવાજિંતુ રિથા છેકે તાવ૧૫. આગમચેતી - મf યુઃ દેહમાં જ્યાં સુધી શુક્ર સ્થિર રહે છે, ત્યાં છોડ નાનો હોય ત્યાં સુધી રક્ષણની જરૂર પડે. આસ સુધી મરણની ભય કયાંથી ?..... પાસ વાડ કરવી પડે; પાણી પ્રકાશ પૂરત આપવો પડે. બ્રિતિ યથાશે નિત તતૈલ ૪૪મું Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy