________________
સંદર્ભગ્રંથ ભાગ-
ལ་ཐམས : * , at འཐ་སེམ ની મજાના મથા તા
અકબરે એકવાર સૂરદાસજીને આગરા તેડાવેલ અને અકબરને જન્મ સં. ૧૫૪૨માં છે.
વળી એકવાર અકબરના ગવૈયા તાનસેને સૂરદાસજીને એક દુહા લખી મોકલ્યોઃ
આવો જ ભ્રમ તુલસીદાસજી માટે પણ ઊભો કર્યો છે. દા.ત. રાજા પ્રતાપસિંહ “ભક્ત કલ્પદ્રમ” માં તુલસીદાસજીને કાન્યકુજ બ્રાહ્મણ લખે છે પણ “શિવસરોજ” માં બેની માધવદાસે સરીયું બ્રાહ્મણ લખ્યા છે. અને તે જ બરાબર છે.
કિધે સુરકો સર લ, કિધો સૂરકી પીર
કિધો સૂરક પદ લો. તન,મન ધૂનત શરીર તેના જવાબમાં સુરદાસજીએ તાનસેનને લખ્યું,
પણ ખરેખર તે કોઈ મહાપુરુષને પૂર્વને ખરે ઇતિહાસ જાણ્યા વિના અડસટે લખવું જોઈએ નહિ અને એકાદ લેખક પણ આવું કરી બેસે તો પાછળના લેખકે ચાલુ ચીલે ઉત્તરોત્તર આવો ભ્રમ ઊભો કરવાના જ,
સૂરદાસજી માટે પણ આ ભ્રમ ઊભો કરવા પ્રયત્ન થયો છે પણ સૂરદાસજીએ પિતે જ નિજવંશનું વર્ણન પોતાના જ શબ્દોમાં “સાહિત્ય લહરી” (દષ્ટ-કુટ) નામના ગ્રંથમાં પાના ૧૦૭ અંદાવલી નં. ૧૧૦માં કવિવર્ણન કરેલ છે તેનાથી સાબિત થાય છે કે તેઓ શ્રી બ્રહ્મરાવ અથવા બ્રહ્મભટ જાતિના હતા તેમાં લેશ પણ શંકા નથી. આ રહ્યાં તે પદ,
પદ
બિધના યહ જિય જાનીએ, શેષહી દિયે ન કાન
ધરા મેરુ સમ ડોલતી, તાનસેનકે તાન. આ ઉપરથી સાબિત થાય છે કે તેઓ સમકાલીન હતા.
આ જ ભ્રમ સૂરદાસજીની અંધતા વિષે છે.
“રામ રસિકાવલી”ના કર્તા રઘુરાજે સૂરદાસને જન્મથી જ નેત્રહીન કહ્યા છે “નમ પ્રિતે નેન વિદીના'' અને જે કાંઈ વર્ણન લખતા તે તેની દિવ્ય દૃષ્ટિથી લખતા તેમ માને છે. અને આ જ મત “ભક્ત વિદના મિયાસિંહને છે પણ “ભક્તમાળ”ના કર્તા નાભાજીને મત છે કે સૂરદાસનું નામ મદન મેહન હતું અને તે કઈ યુવતી ઉપર આસકત થાતા, તે યુવતી મારફતે નેત્ર ફડાવી નાખ્યાં ત્યારથી તે અંધ થયા.
આ જ વિશ્વમ તેમની જાતિ માટે છે. “ચરિત્ર ચંદ્રિકા” ના કર્તાએ તેને બ્રાહ્મણ લખ્યા છે અને તેનું નામ બિલ્વમંગળ હતું અને તે ચિંતામણિ નામની ગણિકા ઉપર આસકત હતા.
આ માટે એક એવો મત પ્રવર્તે છે કે સૂરદાસજીના વખતમાં અન્ય બે સૂરદાસ ભક્ત થયા. તેમાં એકનું નામ મદનમોહન હતું. સામાન્ય રીતે જે આંખે અંધ હોય તેને સૂરદાસ કહેવાને લોકોમાં રિવાજ પડી ગયો છે.
સામાન્ય રીતે ગ્રંથકર્તા જે જાતિના હોય તે જાતિ તરફ લઈ જવાનો તેણે પ્રયાસ કર્યો હોય અને એકની વાત બીજ સાથે ભળતે નામે જોડી દેતા હોય. આવું કાં તે અણસમજથી થતું હોય અને કાં ઈર્ષાવશ ઈરાદા પૂર્વક ગોટાળે ઊભું કરવા પ્રયાસ કરતા હોય છે.
પરથમહી પૃથુ યાગત જે પ્રગટ અદ્દભુત રૂપ બ્રહ્મરાવ બિચારી બ્રહ્મા નામ રાખી અનુપ પાનપય દેવી દિયે, શિવ આદિ સુર સુખપાય. કહ્યો દુર્ગા પુત્ર તેરે ભયે અતિ સુખદાય. પારી પાપન સુરનકે પિતૃકે સહિત અમ્યુતિકીન તાસુ વંશ પ્રસિદ્ધમે ભો ચંદ શાહ નવીન ભૂપ પૃથ્વીરાજ દિહે તીન હે જવાલા દેશ તનય તાકે ચારુ કીન પ્રથમ આ૫ નરેશ દૂસરે ગુણચંદ તા સુત શીલચંદ્ર સ્વરૂપ વીરચંદ પ્રતાપ પુરન ભયો અદ્ભુત રૂ૫ રત્નભેર હમીર ભૂપતિ સંગસુખ અપદાન તાસુ વંશ અનુપ ભે હરચંદ અતિ વિખ્યાત આગ્રા રહી ગોપાચલમે રહેતા સુત બીર પુત્ર જન્મ સાત તાકે મહા ભટ્ટ ગંભીર કૃતચંદ ઉદારચંદ જી રૂપચંદ સુભાઈ બુદ્ધિચંદ પ્રકાશ ચોથે ચંદ્ર સુખદાઈ દેવચંદ પ્રાધ ષષ્ટમચંદ તાકે નામ ભયો સપ્તમ નામ સૂરજચંદ મંદ નિકામ સો સચર કહી સાદ સો સબ ગયે વિધિ કે લેક. રહ્યો સૂરજચંદ દ્રગને હિન ભરબર શોક. પર ફૂપ પોકાર કાહુ સુનીના સંસાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org