SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ 648 વિશ્વની અસ્મિતા વૈદિક સંસ્કૃત ભાષામાં સૂત્રકાળ સુધી સાહિત્ય રચાતું જીવનદર્શન, પ્રકૃતિ કથા અને માનસશાસ્ત્રીય પદ્ધતિને આ રહ્યું પરંતુ વિદિક સંસ્કૃત ભાષા વ્યાકરણાદિથી એટલી પ્રેરકગ્રંથ છે. મહાભારતને પંચમવેદ ગણવામાં આવેલ છે. પરિકત બનતી ગઈ કે લોકોને સાહિત્યમાંથી મળતો મહાભારત અર્થશાસ્ત્ર, ધર્મ શાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર ત્રિગુણીનિર્ભેળ આનંદ શોધવામાં તકલીફ લાગવા માંડી. એ વૃત્તિ ધરાવે છે. પશ્ચિમના વિદ્વાનોએ તેને "Epic within વખતે લગભગ ઈ. પૂ.–૫૦૦ દરમ્યાન રામાયણ-મહાભાર- an Epic ' કહીને જ તેની મહાનતા સ્થાપિત કરી છે. તનો લૌકિક સંસ્કૃત ભાષાનો ઉદ્દભવ થયો. અનુટુપ છંદમાં આ ગ્રંથ પંચતંત્રની જેમ કેવળ કપિત કથાઓથી જ રચાયેલ આ-રામાયણ-બ્રહરચના ત્યાર પછીના મોટા યુક્ત નથી કે સ્મૃતિઓની જેમ કેવળ ધાર્મિક ચર્ચા જ ભાગના સંસ્કૃત કવિઓને સુલભ વસ્તુ પ્રાપ્ત બની ગઈ કરતા નથી. મહાભારત તે પ્રાચીન ભારતના ઈતિહાસ પર વિકાસશીલ શલીની આ રચના જનસામાન્યને આકષી આધારિત અમુલખ કૃતિ છે. મહાભારત જ્ઞાનમાં, સાનમાં ગઈ. ભારતીય સંસ્કૃતિના આચારપક્ષપર રામાયણનો ખૂબ વૈવિધ્યમાં, કવિતામાં, રસમાં અને કથાની વિશેષતામાં જ વ્યાપક પ્રભાવ દેખાય છે. મહેલોથી તે પર્ણકુટી સુધી; જગતનો અદ્વિતીય ગ્રંથ ગણી શકાય. મહાભારતનાં આ યુદ્ધના મેદાનથી તે અહલ્યદ્વાર જેવી કરુણા સુધી. પશુ વૈવિધ્ય સભર ફલકને કારણે તો મહાભારત વિશે ઘણી પક્ષીની નિખાલસ ભક્તિ સેવાથી માંડી ઉદાત્ત ચરિત ઉક્તિઓ છે જેવી કે - પુરુષોત્તમ રામચંદ્રજીના જીવન આદર્શ સુધીની સંવેદનાઓ यन्न भारते तन्न भारते / અહી સંકલિત થઈ છે. રામાયણમાં મનુષ્યને ભૌતિક અને | (જે મહાભારતમાં નથી તે હિન્દુસ્તાનમાં ક્યાંય આધ્યાત્મિક ઉન્નતિ અંગે શિક્ષણ આપવામાં આવ્યું નથી.) છે. આચાર એ જ માનવજીવનનો સર્વોત્તમ ગુણ છે તથા કર્તવ્યનિષ્ઠાથી મનુષ્યને ગૌરવ મળે છે એ રામાયણને તો. એક ઉક્તિ એવી પણ છે કે :મધ્યવતી વિચાર છે. આજે પણ પવિત્ર અને આદર્શ धमें चाथै च कामे च मेक्षेि च भरतर्षभ / રાજ્ય માટે “રામરાજ્ય’ શબ્દ પ્રયોજાય છે. તો સામાન્ય यदिहास्ति तदन्यत्र, यन्नेहास्ति न तत् क्वचित् / / જનને રામાપિરવત માવતરથમૂ ન જાવાતિએ આદર્શ આમ આ ગ્રંથ સારસ્વત જગતને ધર્મ, અર્થ, કામ પણ રામાયણ પૂરો પાડે છે. અને મોક્ષરૂપી વિવિધ ફળ આપનારું ક૯પવૃક્ષ છે. મહાકવિજગત આજપર્યન્ત રામાયણનું ઋણી છે-માટી ભારતનાં અધ્યયન વિના કોઈપણ ભારતીય પૂર્ણ બની શકે ભાગના કવિઓને કથાનાં બીજ તો ઠીક, મોટાભાગનું કલે- નહીં. વર રામાયણે પૂરું પાડ્યું છે. માંસનાં પ્રતિમા ઉમા રામાયણની જેમ મહાભારત પણ પાછળના સંસ્કૃત નાટક ભવભૂતિનું ‘ડતરામવતમ્ ' મgrળી વરિતક, , કવિઓનું પ્રેરક રહ્યું છે. ભાસે મહાભારતની કથા પરથી કાલીદાસનું રઘુવંરામ, અભિનંદનું નામચરિતમ્, ધનંજયનું કર્ણભા૨, ઊભંગ, દૂતવાકથ, દૂતઘટોત્કચ મધ્યમઘર vidવય, ક્ષેમેન્દ્રનું “માથામંગલ' કે વનમાલા વ્યાગ, પંચરાત્ર જેવાં નાટકો લખ્યાં. ભારવિનું કિરાત ભવાલકર જેવા આધુનિકનું “Thવનામન' સહુને માઘનું શિશુપાલ, ભટ્ટ નારાયણનું વેણીસંહાર ઇ.તે છે, રામાયણ કથાની કાયા આપી છે. ઉપરાત દેવ પ્રભસુરિનું પાંડવચરિત, વામન ભટ્ટ-બાણનું રામાયણનાં પાત્રોમાં પણ એ શક્તિ છે કે કેટલાક નવાન્યુદય ઈ. મહાકાવ્ય અસ્તિત્વમાં આવ્યાં. કવિઓએ માત્ર એનાં એક પાત્રને ચરિત્ર બનાવી કથા - આમ રામાયણ અને મહાભારત આપણા પ્રાચીન નિર્માણ કર્યું છે. દા.ત. તુમનટવભૂ સાહિત્યના બે પ્રોજજવલ પ્રતિનિધિ ગ્રંથ છે. આ બંને ટૂંકમાં રામાયણ સંસ્કૃત કવિઓનું પ્રેરણાસ્ત્રોત રહ્યું આદિકાળે વિદિક અને લોકિક સંસ્કૃત ભાષાના સંક્રમણ છે. નૈતિક જીવનને તથા રાષ્ટ્રિય આદર્શને સ્પષ્ટ કરનાર કાળમાં રચાયાં તેથી આપણું સાહિત્યિક અને સાંસ્કૃતિક આ એક રાષ્ટ્રીય મહાકાવ્ય છે તેમાં શંકા નથી. પરિવર્તન તથા તેનો વિકાસ આ ગ્રંથમાં જોઈ શકાય છે. મહાભારત અલંકૃત રેલીનું રાષ્ટ્રીય ચેતનનું કાવ્ય ડો. એસ કે. ડેએ. રામાયણ-મહાભારતનું મહત્વ છે. ગ્રીક સાહિત્યના ઈલિયડ અને ઓડીસી કરતાં પણ આપતાં લખ્યું છે કે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy