________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 647 શ્રીમદ ભગવત ગીતા સવઉપનિષદને સા૨ ગણાય છે. પુરાતત્વવિદ પુરાણના ત્રાણું છે. પુરાણેનું નિર્માણ છે. મન કૃષ્ણ અને બુદ્ધિના અર્જુનતત્વને સ્થાપીને ખાસ કરીને એવા લોકો માટે થયું છે જેમને વેદ ગીતાએ ખીણમાં બેઠલ માનવીને પણ ગૌરીશિખ૨ સુધી ભણવાનો અધિકાર નહોતો. અર્થાત વેદનાં કાઠિન્યને પહોંચવાની સરલતમ કેડી દર્શાવી છે. વળી ગીતાએ ઉકેલવા અક્ષમ વ્યક્તિઓ માટે પુરાણે રચાયાં. આમ વ્યક્તિનું માનસ સમજી-વિચારીને તેને પરમતત્વ સુધી પુરાણે સરલમાગી હતાં. તેનું સર્જન સૂતે-બ્રાહ્મણ પહોંચવાનો રસ્તો લીધે છે તે પણ જગતમાં છે અને ક્ષત્રિયથી ઉત્પન્ન થયેલ એક જાતિ એ કર્યું. મહવને નથી. માનવમન જ્યાં સુધી આંદલિત ન થાય અને બુદ્ધિ જ્યાં સુધી આ ધ્રુજારી ન અનુભવે ત્યાં સુધી આજે ઉપલબ્ધ પુરામાં લગભગ 18 પુરાણે છે. સર્વ ઉપદેશ નકામો નથી એવી માનસશાસ્ત્રીય વિચાર પરંપરા પ્રમાણે તેમને જુદા જુદા દેવતાઓ સાથે સાંકળવા સરણી અપનાવી અર્જુન વિષાદયોગ જેવડી મોટી પ્રસ્તાવ માં આવ્યાં છે, જેમાં વિખશુભક્તિ વિશે વિગુ, નારદ, નાથી ગીતાએ બ્રહ્મ કેડીનાં મંડાણ કર્યા છે. ગીતાના ભાગવત, ગરુડ, પદ્મ, વરાહ પુરાણું છે. બ્રહ્માજી સમગ્ર અધ્યાયમાં કમ–ભક્તિ-જ્ઞાનનો ત્રિવેણી સંગમ સાથે સંકળાયેલ પુરાણોમાં-બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કન્ડેય, કરી માનવની લાગણી અને બુદ્ધિના સંઘર્ષનું ઝીણવટ ભવિષ્ય, વામન અને બ્રહ્મપુરાણુ ગણાય છે. શિવભક્તિ ભર્યું પૃથક્કરણ કરીને સમભાવપૂર્વક બુદ્ધિને શ્રદ્ધાનાં સંબંધિત મત્સ્ય, કૃમ, લિંગ, શિવ, સ્કંદ અને અગ્નિબળપર તૈયાર કરી છે તે તો ગીતાની અભૂતપૂર્વ પ્રણાલિ પુરાણની ગણના થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સરખા છે. ગીતાનું પઠન પાઠન દુનિયાના મોટાભાગના દેશોમાં ભાવથી પૂજાતા એ દર્શાવવા દરેકનાં પુરાણો સરખાં છે. આજે ય ભાવપૂર્વક થાય છે એ ગીતાની માનવમન એવું સિદ્ધ કરવા ખાતર જ છે. (બાકી બ્રહ્મપુરાણને સાથેની આત્મિયતાનું પરિણામ છે. નહીંતર કયાં વિશ્વ બ્રહ્મા સાથે સંબંધ હોવા છતાં તેમાં સૂર્ય ભગવાનની ધર્મ પરિષદ જેવા ઉચ્ચ પુસ્તક પ્રદર્શનમાં ગીતાગ્રંથનું ભક્તિનું પણ વર્ણન છે જ. તે ગણેશ, શ્રીકૃષ્ણ ઈ. ની ભારતીય પ્રતિનિધિત્વ અને ક્યાં હિપીઓના ભક્તિ બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ છે.) અખાડામાં શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારાતાં ગીતાવને ! ગીતા પુરાણમાં ભક્તિતત્ત્વ ઉપરાંત વાસ્તુકલા, તીવે વર્ણન, જ્ઞાનીને યે ખોરાક છે અને શ્રદ્ધાના બળે ભજતા અજ્ઞા રાજવંશાવલિ, જન, બૌદ્ધ દશને વિશે પણ માહિતી નીઓનું પણ વિટામીન છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે. ભાગવતપુરાણ વિષયની વિવિધતા, ભાષાની મહત્તા પણ પોતાના ચિત્રને અજપ દૂર કરીને નિર્વેદ ભૂમિની અને ભાવબાહુલ્યને કારણે “વિઘriતા માનવતે ઘક્ષા | પરમ શાંતિ પામી શકે છે એવું પ્રોત્સાહક આશ્વાસન એ રીતે ઓળખાવાયું છે. અને એ માટેનો સરલતમ માગ ગીતા જ આપી શકે એમ એના અધ્યયનથી સમજી શકાય છે. પુરાણે ખાસ કરીને આસ્તિક મતનું સમર્થન કરે છે આમ કોઈ પણ જાતની બૌદ્ધિક સિદ્ધિઓ કવિ કારણ કે પુરાણું બહુદેવત્વમાં માને છે તેવું તેમના ક૯૫નાથી સિદ્ધ થતી હોય તે જ ચિત્ર ચિરકાલિન બની વિષયવસ્તુ પરથી ફલિત થાય છે. વળી પુરાણેએ પાછળના શકે. એ રીતે વૈદિક સાહિત્ય, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક સંસ્કૃત કવિઓને કથાઓ પૂરી પાડી છે એ દષ્ટિએ પણ કે ઉપનિષદેથી સર્વત્યાગી વ્યક્તિ નિર્ભય બની મૃત્યુ એનું સવિશેષ મહત્વ છે. શાકુન્તલ પદ્મ પુરાણની કથાનું પર્યત આનન્દાનભૂતિ મેળવી શકે એ નાચિકેતિકધમ બીજ પામ્યું છે. તે રત્નાકરતું હરવિજય-સંધ વધવેદકાળે સ્થાપ્યો અને તેના અનુગામી પથે ઉજાજે એ પણ મત્સ્યપુરાણપર આધારિત છે. જ એની મહાનતા છે. હિન્દુધર્મ અને અને અવતારવાદ અવિના ભાગરૂપે | વેદકાળ પછીનાં સાહિત્યે જે નવો વળાંક લીધે જાણે કે જોડાયેલ છે. પુરાણોમાં અવતારવાદની ભીત છે. તે પુરાણાદિમાં પરિણમ્યો. ઈતિહાસને અતિરંજિત કરીને આ આધારશીલા ભારતીય સમાજ માટે અત્યંત સત્ય ઉદ્ધવેલ પુરાણ સાહિત્ય વૈદિકમને જ પ્રતિપાદિત હકીકત તરીકે પ્રવર્તમાન છે, આમ ભારતીય ઇતિહાસ, કરે છે છતાં તે કેવળ આ ક્ષેત્ર પૂરતાં જ મર્યાદિત નથી, ધર્મ અને સામાજિક સ્થિતિમાં અભ્યાસ માટે પુરાણોનું ઇતિહાસ અને ભૂગોળની માહિતી માટે પુરાણે મહત્ત્વનાં અધ્યયન અત્યાવશ્યક છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org