________________
પુર
(૬) વર (૭) શિવાય
(૮) કાર્તિક્રય
(૯) ઉમાસ્વામી
લઈએ.
(૧) સમતભદ્રાચાર્ય
આ બધા શ્રુતધરાચાર્યો છે. હવે સારસ્વતાચાર્યાની વિગત જોઈ
ખીજી શતાબ્દી
(૨) સિદ્ધસેન
વિક્રમ સવંત ૯૬૬
(૩) દેવનદિ પૂજ્યપાદ વિક્રમ સંવત ૯૯૦
(૪) પાકેસરી
(૫) ચેાગીન્દુ
(૬) વિમલસૂરિ
(૭) માનતુંગ (૮) વિપ્લીગ
(૯) જટ્ટાસિંહન દિ (૧૦) અકલંકદેવ
પહેલી શતાબ્દી
ખીજી શતાબ્દી
ખીજી ત્રૌજી શતાબ્દી
ખીજી શતાબ્દી
(૧૧) વીર સેનાચાય (૧૨) જિનસેન (૧૩) વિદ્યાનંદ
(૧૪) દેવસેન
Jain Education Intemational
છઠ્ઠી શતાબ્દી
છઠ્ઠી શતાબ્દી
ચેાથી શતાબ્દી
19
સાતમી શતાબ્દી
વિક્રમ સવંત ૭૩૪ સાતમી—આઠમી શતાબ્દી
دو
દસમી શતાબ્દી
મૂલાયાર
ભગવતી આરાધના
દ્વાદશાનુપ્રેક્ષા
તત્ત્વાર્થ સૂત્ર
રતિકરડ શ્રાવકાચાર આદિષ્ટ થા
સન્મતિસૂત્ર જૈનેન્દ્રવ્યાકરણ સમાધિત ત્રષ્ટાપદેશ
પાત્ર કેસરી સ્તાત્ર
નવમી શતાબ્દી
દસમી શતાબ્દી નવમી–દમમી શતાબ્દી
પરમાત્મપ્રકાશ યોગસાર
પઉમચરિત્ર હરિવંશ ચરિત્ર
ભક્તામર સ્તાત્ર
પદ્મચરિત્ર વરાંગ ચરિત્ર જૈન ન્યાય ગ્રંથા અષ્ટશતી વ. ધવલ ટીકા આદિપુરાણ
અષ્ટસહસ્ત્રી
શ્લેાકવાતિ કાદિ
ભાવસંગ્રહ આલાપ પતિ
તે પછી અમિતગતિ, અમૃતચંદ્રસૂરિ, નૈમિચંદ્ર સિદ્ધાંત ચક્રવતી, નરેન્દ્રસેન, સિંહનદી, કુમારન`દિ, વ્રજર, યશેાભદ્ર, કનકનદિ વગેરે આચાર્યો થઈ ગયા. તે પછી અનેક અદ્દાચાર્યો થયા તે પછી પર પરાપાષક આચાર્ય થયા ને તે પછી અનેક કવિ અને લેખકાએ જૈનધમ, દર્શન, સિદ્ધાંત, કથા ઉપર પેાતાના હાથ અજમાવી શ્રુતસેવા કરી છે અને તે તે સમયની જૈન જનતાને અને તેમના ભકતાને સન્માર્ગે વાળવાના સપ્રયત્ન કર્યા છે. હાલ પણ તે જ પ્રક્રિયા ચાલી રહી છે અને વિધિવિધ પ્રકારનું સાહિત્ય પ્રગટ થઈ રહ્યુ છે.
વિશ્વની અસ્મિતા..
જીવના પરિવાર
મગલાચરણ:
“ શત ઈંદ્ર વંદિત ત્રિજહિત નિ`ળ મધુર વદનારને નિ:સીમ ગુણુ ધરનારને જિતભવ નમું જીવરાજને ”
સ શુભકાર્યો નિર્વિઘ્ને પાર પડે તે માટે મંગલાચરણુ કરવાના પરાપૂના રિવાજ છે, તે મુજબ દિગંબર સંત કું દદાચાયે જિનરાજ માટે જે વિશેષણા વાપરીને સ્તુતિ કરી છે. કારણ કે શાસ્ત્રકારોએ સર્વ જીવા સિદ્ધ સમાન છે તેમ કહેલુ છે. જીવ જ શિવ બને છે, આત્મા પરમાત્મા બને છે. એટલે ભાવિનિગમનયની અપેક્ષાએ જીવને પણ સૌ ઇદ્રોથી વદિત વગેરે વિશેષણાથી નવાજ્યા છે. એવા અનંત શક્તિધારી જીવન અને તેના અતિવિશાળ એવા પરિવારના પરિચય મેળવવા – આપવાને અત્રે પ્રયાસ કરવામાં આવેલ છે.
વિચરચનાઃ
આખું વિશ્વ છ દ્રવ્યોથી ભરેલુ છે. આ છ દ્રવ્યો પૈકી એક અને પેાતાને અવકાશ છે. : ૧ : અલાકાકાશ કે વ્યા નથી. અને : ૨:
દ્રવ્ય છે આકાશ, કે જે બાકીનાં દ્રવ્યાને આપે છે. એટલે વિશ્વના બે ભાગ પડે જેમાં માત્ર આકાશ છે ને બીજા કાઈ લેાકાકાશ કે જેમાં છ દ્રવ્યો જવ, અજીવ, પુદ્ગલ, ધર્મ, ગતિ સહાયક, અધર્મ, સ્થિતિ સહાયક, આકાશ અને કાલ રહેલાં છે — સ્થિત છે. આ છ દ્રવ્યાને કારણે વિશ્વ નિમિ`ત છે. આ લાકના ત્રણ વિભાગ છે, ઊર્ધ્વલેાક, મધ્યલેાક અને અવેલેક. આ ત્રણે લોકમાં જીવાનુ` અસ્તિત્વ છે. ઊર્ધ્વ લેાકમાં કલાવાસી અને કપાતીત દેવેશનાં વિમાન છે. મધ્યલેાકમાં ભવનવાસી દેવા, વ્યંતર દેવા, યાતિષ દેવા ઉપરાંત મનુષ્યા અને તિય ચનાના વાસ હોય છે. આ મધ્યલેાકમાં અસંખ્ય દ્વીપ અને અસખ્ય સમુદ્રો છે. તે પૈકી જબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હાલની દેખાતી દુનિયા વસેલી છે. બાકીની દુનિયા હાલ આપણને અગેાચર છે. અધેલાકમાં નરકાની સાત પૃથ્વી આવેલી છે. તે એકબીજાની નીચે છે તે તેમાં ફક્ત નારકીઓના નિવાસ છે. સાતમી પૃથ્વી તળે નિગેાદના જીવાનાં સ્થાનક છે.
આ બધા લેાકાકાશના પ્રદેશ ચૌહ રાજુ ઊંચા, સાત રાજી પહેાળા અને ત્રણસે તેતાળીસ ધનરાજુ પ્રમાણુ છે. તે અકૃત્રિમ, સ્વયંભૂ અને અનાદિનિધન છે.
વ્યથા
આવા લેાકમાં છ દ્રવ્યો સાંસ ભરેલાં છે, જે પૈકી જીવ સિવાયનાં દ્રવ્યા જડ છે. — પૌદ્ગલિક છે. આ પાંચ દ્રવ્યાની વાતે
For Private & Personal Use Only
www.jainelibrary.org