________________ 1 30 વિશ્વની અસ્મિતા ઠપકે ન જ આપ. બાળકો ખૂબ સૂમ નિરીક્ષક હેય કાન, નાક, વચા, જીમ અને મને જ્ઞાનનાં દ્વાર છે. શિક્ષકનું છે. તેઓ તમારી નબળાઈ શોધી કાઢશે અને કઈ પણ કર્તવ્ય છે કે આ છ સાધનોનો સાચો ઉપયોગ બાળકને જાતની એટલે કે માબાપ એ પિતાની નબળાઈઓનું ખલન શીખવે. ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. 8, રાષ્ટ્રીય શિક્ષણ –આંતરરાષ્ટ્રીયતાના પ્રખર સમર્થક 5. બાળકને નીડર બનાવો - બાળકો ભૂલ કરે તો હોવા છતાં શ્રી અરવિંદ અને શ્રીમાતાજી રાષ્ટ્રીય શિક્ષણના જુઓ કે તેઓ તરત નિખાલસતાથી કબૂલ કરે. કબૂલ કરે તે પણ હિમાયતી છે. તેમને મન રાષ્ટ્રીય શિક્ષણ એટલે પછી તેને પ્રેમથી સમજાવો કે તે તેનું પુનરાવર્તન ન કરે. પરદેશી જ્ઞાન-વિજ્ઞાનની અવહેલના કરવી એ હરગિજ એટલેકે બાળક ભૂલ તો કરે જ પણ તેની નિખાલસ કબૂલાત નથી. યુરોપની માફક ભારત પણ અન્ય દેશોના નવા અને પુનઃ ન કરવાની સમજાવટ માટેનું પર્યાવરણ માબાપે વિચારો અને નવા જ્ઞાનને અપનાવી શકે છે, પરંતુ એ તૈયાર કરવું જોઈએ. ભૂલ માટે સજાને બદલે પ્રેમ અને વિચારો અને જ્ઞાનને આપણા દેશનાં જ્ઞાન, સંસ્કૃતિ, હુંક દ્વારા તેને પુનઃ ભૂલથી બચાવી શકાય. એ ત્યારે જ રાષ્ટ્રીય ભાવના અને સામાજિક વિચારો સાથે એકરૂપ કરવા બને કે, બાળક અને માબાપ વચ્ચે બીકનો વ્યવહાર ન પડશે. વ્યક્તિ અતીતનું સંતાન, વર્તમાન રક્ષક અને હોય. બીક એ કેળવણી માટે અનર્થવાળે રસ્તે છે. બીક ભાવિને નિર્માતા છે. આથી શિક્ષણમાં રાષ્ટ્રીયતાની સાથે ઢોંગીપણાના કત્રિમ વ્યવહારને જન્માવે છે. એટલે બીકને સાથે ભૂત, ભાવિનું અને વર્તમાનનું પણ શિક્ષણ આપવું બદલે પ્રેમના વ્યવહારથી બાળકને નીડર બનાવવો જોઈએ. જોઈ એ. આમ સંકુચિત રાષ્ટ્રીય શિક્ષણ નહીં પણ વિશાળ સ્પષ્ટદશી, મજબૂત અને છતાં સહદય, વ્યવહારુ જ્ઞાન. અર્થમાં રાષ્ટ્રના આત્મા અને ચેતના સાથે સંકળાયેલા વાળો પ્રેમ જ બાળકને અસરકારક શિક્ષણ પૂરું પાડે રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી છે. છે અને તે જ બાળકમાં નીડરતાનો ગુણ ખીલે છે. 9 આંતરરાષ્ટ્રીયતાની ભાવનાઃ- ઈ.સ. ૧૯૪૩માં દ, બ્રહ્મચય અને સર્વપ્રકતિની વૃદ્ધિઃ- શ્રી અરવિંદ આશ્રમનાં બાળકોને શિક્ષણ આપવાના ઉદ્દેશથી અરવિંદ આર્ય સંસ્કૃતિનાં બે મહત્તવના તત્ત્વોને શિક્ષણના 32 વિદ્યાર્થીઓની શરૂ કરેલી શાળા આજે તો આંતરપાયામાં સ્થાન આપવાની વાત કરે છે. તેઓ માને છે કે રાષ્ટ્રીય શિક્ષણુકેન્દ્ર સમી બની ગઈ છે. આજે તે અરવિંદ " આજની શિક્ષણની પડતીનું મોટું કારણ શિક્ષણના આશ્રમમાં હજારો સાધકે-આબાલવૃદ્ધ-દેશ કે પરદેશની પાયામાં બ્રહ્મચર્યને બદલે માહિતીને સ્થાન મળ્યું છે તે સીમાઓ વિના જીવનભરની કેળવણી પ્રાપ્ત કરી રહ્યાં છે છે” માહિતી તો સીમાડા રચે છે. જ્યારે સ્મૃતિ, નિર્ણય જ્યાં ભારતીય અને પાશ્ચાત્ય બંને શિક્ષણની સુવિધા છે. ક૯૫ના, ઇન્દ્રિયદર્શન અને તક જેવી શક્તિઓના વિકાસ આ કેન્દ્રમાં બધા પ્રકારના શિક્ષણને ઉદ્દેશ આધ્યાત્મિક માટે બ્રહ્મચર્ય જ તેના સ્ત્રોત છે. બ્રહ્મચર્ય વડે શારીરિક જ્ઞાનની પ્રાપ્તિ છે. આ જ્ઞાન આશ્રમના પર્યાવરણમાંથી જ શક્તિ આધ્યાત્મિકતા તરફ આરોહણ કરે છે. સૌ મેળવે છે. બીજું મહત્ત્વનું તત્વ તે સર્વપ્રકૃતિની વૃદ્ધિ છે. માનવ હવે વિશ્વએશ્વ અને “વસુધેવકુટુંબકમ”ની ભાવનાને સ્વરૂપે પ્રકૃતિનાં સર્વ, રજસ અને તમસ એમ ત્રણ મૂર્તિમંત કરતું વિશ્વનગર “ઓરોવિલ” અરવિંદ આશ્રમતથી ઘડાયેલું છે. જેમાં તમસ જડતા, મંદતા અને અમે થી છએક માઈલ દૂર આકાર લઈ રહ્યું છે. આ આંતરઅજ્ઞાનપણાનું, રજસ શિસ્તરહિત પ્રવૃત્તિ, રાગ, આસક્તિ, રાષ્ટ્રીય નગરનો પાયે ૧૯૬૮ના ૨૮મી ફેબ્રુઆરીએ પૂર્વગ્રહ અને ખોટા ખ્યાલનું, જ્યારે સર્વ પ્રકાશ, શાંતિ એટલે આજથી દશ વર્ષ પૂર્વે નખાવે છે. આ નગરના અને જ્ઞાનનું તત્વ છે. શિક્ષકનું કાર્ય એ છે કે વિદ્યાર્થીમાં સ્થપતિ તરીકે ફ્રાંસના વિશ્વવિખ્યાત સ્થપતિ શ્રી રાંઝે રહેલ તમસને દૂર કરી, રજસને અંકુશમાં લઈ, સર્વને ઝે છે. શ્રી માતાજીએ આ વિશ્વનગરમાં પિતાની કલપનાનું જાગૃત કરવું. પર્યાવરણ ઊભું કરવાનું શમણું સેવ્યું છે,- આ સ્થળમાં બાળકો પિતાના આત્મા સાથે સંબંધ ગુમાવ્યા વિના - 7, જ્ઞાનેન્દ્રિોની તાલીમ - બાળકના આરંભના મોટાં થતાં રહેશે અને એક સર્વાગ સુંદર એ વિકાસ શિક્ષણમાં ઈન્દ્રિયશિક્ષણ ખૂબ જ અગત્યનું છે. આ ખ, પામતાં રહેશે. અહીં કેળવણી પરીક્ષાઓ પસાર કરવા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org