________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 631 માટે તેમ જ પ્રમાણપ્રત્ર અને નેકરી મેળવવા માટે નહીં ચેલી તેમની શિક્ષણની સંકલ્પના છે, જેમાં મુખ્ય ચાર પરંતુ માનવીની અત્યારની શક્તિઓને વધુ સમૃદ્ધ કરવા પાસાં નીચે મુજબ છે - માટે, તેમનામાંથી નવી શક્તિઓ બહાર લાવવા માટે (1) શારીરિક શિક્ષણ (2) જીવન જેમનું શિક્ષણ અપાતી રહેશે...ઓરોવિલ એ એક અનંત કેળવણીનું, (3) માનસિક વિકાસનું શિક્ષણ અને (4) આત્મિકઅખંડ પ્રગતિનું અને કદી વૃદ્ધ ન થતા યૌવનનું સ્થાન આધ્યાત્મિક વિકાસનું શિક્ષણ. આમ જોઈએ તે માનવની બનશે.” આમ સમગ્ર માનવજાતિની દિવ્ય અભીપ્સાના ચાર મુખ્ય પ્રવૃત્તિઓ એમાં સમાઈ છે. બીજી રીતે પ્રતીકરૂપ આ વિશ્વનગરમાં “અંતિમશાળા”નું (લાસ્ટ , કહીએ તો સૌંદર્ય, શક્તિ, જ્ઞાન અને પ્રેમની ચારે કૃલ) સ્થાપત્ય અને કલાની દષ્ટિએ વિશ્વનું શ્રેષ્ઠ તપસ્યાઓમાંથી જ આ સંકલપના સહજ રીતે પ્રગટ થઈ સ્થાપત્ય પણ તૈયાર થઈ રહ્યું છે. જ્યારે તેનું સંપૂર્ણ છે. સામાન્ય રીતે કેળવણીનાં ચાર પાસાં વ્યક્તિની બુદ્ધિ કાર્ય પૂરું થશે ત્યારે પૃથ્વી પરનું એ એક વિશ્વનગર સાથે કમશઃ વિકસતાં રહે છે આનો અર્થ એવો નથી કે હશે. તેના કાર્યમાં યુનેસ્કો પણ સારો રસ લઈ રહ્યું છે. એક પાસું પૂરું વિકસી રહે તે પછી બીજુ વિકસવું શરૂ તેમાં એક વિશ્વ યુનિવર્સિટીનું કેન્દ્ર પણ સ્થપાશે. થાય. ખરેખર તે આ વિકાસ એકબીજા પાસાને પૂરક શ્રી માતાજીનું ઘણાં વર્ષોનું શમણું ત્યારે સાકાર થશે. બનીને જીવનના અંત સુધી ચાલુ રહે છે. આપણે આ તેમણે આવું શમણું સેવ્યું હતું : " પૃથ્વી ઉપર ક્યાંક ચારે પાસાંની ચર્ચા કરીએ. એવું એક સ્થળ હોવું જોઈએ કે જેના ઉપર કોઈપણ 1. શારીરિક શિક્ષણ: રાષ્ટ્ર પોતાની માલિકીનો દા ન કરે. એવા સ્થાનમાં જગતના નાગરિક તરીકે મુક્ત રીતે રહે. પોતાના ઉપર સૌંદર્યની તપસ્યા આપણને શરીરના તપના માગે માત્ર એક જ સત્તાની આણ સ્વીકારે અને તે સત્તા તે કમમાંની મુક્તિ પ્રત્યે લઈ જશે. એક સુંદર આકારવાળું પરમ સત્યની જ સત્તા હોય.” આ સ્વપ્નની સિદ્ધિ એ- સંવાદમય અંગવિન્યાસવાળું, સૂપ ચલ ગતિવાળું, વિલના કાર્યથી પૂર્ણ થશે. એરેવિલમાં કશું જ ફરજિ. બળવાન, પ્રવૃત્તિવાળું તથા આરોગ્ય તેમ જ અવયવોની યાત નહીં હોય. તે ભૂત અને ભવિષ્યનો સેતુ બનશે. ક્રિયાઓમાં રેગ વગેરે સામે વિરોધ કરવાની શક્તિવાળું એવું એક શરીર તૈયાર કરવું એ આ તપસ્યાનો પાયાનો શ્રી અરવિંદ અને શ્રી માતાજીના શિક્ષણદર્શનનાં આટલાં કાર્યકમ રહેશે. તો જોયા પછી તેમની શિક્ષણની સંકલ્પના જોઈ એ. માનવ ચેતનાના વિસ્તારમાં ( ક્ષેત્રમાં) શારીરિકતા શ્રીમાતાજીની શિક્ષણની સંકલ્પના પદ્ધતિ, શિસ્ત અને પ્રવિધિ દ્વારા નિજિત કરી શકાય શ્રી માતાજીના જીવનદર્શન અનુસારનું જ તેમનું છે. એ બાબત ન ભૂલવી જોઈએ કે જીવનનાં બધાં ક્ષેત્રો શિક્ષણ દર્શન અને તેમાંથી નિષ્પન્ન થતી શિક્ષણની એકબીજા સાથે સુસંકલિત છે. સંક૯પના છે. પૂર્ણતાના જીવન ધ્યેયની પ્રાપ્તિ અતિમનસના શરીરનું શિક્ષણ જન્મ સાથે શરૂ કરી દેવું જોઈએ સાક્ષાત્કાર દ્વારા થઈ શકે. આ અતિમનસના સાક્ષાત્કાર અને આજીવન ચાલુ રહેવું જોઈએ. એ કયારેય વધુ પડતું પ્રત્યે લઈ જાય એવી કેળવણીનું અનુશીલન કરવા માટે વહેલું કે વધુ પડતું મોડું હોઈ શકે નહીં. આમ શારીશ્રી માતાજીએ પૂણ કેળવણીની સંકલ્પનાનાં ચાર સોપાનો ) રિક શિક્ષણ એ પણ માનવજીવનની આજીવન પ્રક્રિયા છે. રજૂ કર્યો છે. આપણે અગાઉ જોયું તેમ શ્રીમાતાજીએ જે શારીરિક શિક્ષણનાં ત્રણ મુખ્ય પાસાં છે. ચાર તપસ્ બતાવ્યાં છે તે પ્રેમ-જ્ઞાન, શક્તિ અને સૌંદર્ય -જીવનદર્શન રજૂ કરે છે. એ જીવનદર્શન પર જ ઘડા- 1 કાર્ય કરવા માટે પિતા પર કાબૂ. સ્વશિસ્ત. 1. જુઓ શ્રી અરવિંદ આશ્રમ અને ઓરોવિલ 2. શરીરના બધા જ ભાગો અને વ્યાપારનો સંપૂર્ણ પરિચય પુસ્તિકા- શ્રી અરવિંદ કેન્દ્ર, અમદાવાદ અને પદ્ધતિસર વિકાસ. સુસંવાદી સર્વાગી વિકાસ. 2. શ્રી અરવિંદ અને શ્રી માતાજીઃ ભાવિ સમાજ, * કેટલાક પાંચ પાસાંઓ ગણે છે. જેઓ આત્મિક અને શ્રી અરવિંદ સેસાયટી (બ્રાંચ) અમદાવાદ-૬. આધ્યાત્મિક વિકાસના શિક્ષણને અલગ પડે છે. Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org