SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ આમ શ્રીમાતાજીના જીવન દર્શનને પાય પૂણતા પ્રાપ્ત કરવી એ છેશ્રી અરવિંદના મતે પણ પૂર્ણ અને અખંડ ચેતનાની પ્રાપ્તિ જ સમસ્ત વિકાસશીલ પ્રાણીઓનું એક માત્ર લક્ષ્ય છે. શ્રી માતાજી અને શ્રી અરવિંદના જીવનદર્શનની પૂર્ણતા અને સર્વાગતા એ જ વિશેષતા છે. 0 બાળકના વિચારે સુંદર અને પવિત્ર છે કે કેમ? છે તેની સંવેદના ઉમદા અને સુંદર છે કે કેમ? * તેનું ભૌતિક પર્યાવરણ સંવાદી અને સારું છે કે શ્રી માતાજીનું શિક્ષણદર્શન : આ ત્રણ બાબતની માતાએ ખાસ કાળજી લેવી જોઈએ. શ્રીમાતાજીનું માનવું છે કે " માબાપ બાળકને આપવાની શ્રીમાતાજીએ પોતાના શિક્ષણદર્શનમાં કેળવણીની ખરી કેળવણી વિશે બહુ ઓછું વિચારે છે. તેઓ તે કેટલીક વિશિષ્ટતાઓ પણ કરી છે. તેમાંયે તેમણે બાળકને અવતારમાં તેની ભૌતિક આવશ્યકતાઓ સ તેષઆજીવન કેળવણી અને મા-બાપે દ્વારા આપવાની બાળ- વામાં જ ઇતિ શ્રી માની લે છે. તેઓ બાળકને નિશાળે કેળવણી પર ખૂબ જ ભાર મૂક્યો છે. લઈ જઈ શિક્ષકને તેની માનસિક કેળવણી માટે સાંપણ કરી દે છે !" આમ માબાપે જાણે કે, કેળવણીની 1. શિક્ષણ એક આજીવન પ્રક્રિયા છે - માનવનું જવાબદારીમાંથી છટકે છે પરંતુ ખરી અને સાચી કેળવણી શિક્ષણ તેના જન્મથી શરૂ થઈને તેના સમગ્ર જીવન તો માતા જ આપી શકે છે. વળી ઘણું એાછાં મા-બાપ દરમ્યાન સતત ચાલુ રહેવું જોઈએ. એટલું જ નહીં જાણે છે કે પોતાનાં બાળકોને દાખલારૂપ થવા માટે ખરેખર તો શિક્ષણને મહત્તમ ફળદાયી બનાવવું હોય પિતાની જાતને શિક્ષિત કરવી જોઈએ, પિતાની જાતને તે તેને પ્રારંભ માણસના જન્મ પહેલાંથી કરે જોઈ એ. ઓળખવી જોઈએ. માબાપનું ઉદાહરણ જ બાળકને એટલે કે શિક્ષણ ગર્ભાધાનથી શરૂ કરીને મૃત્યુપર્યન્તની અસરકારક શિક્ષણ આપી શકે. માત્ર ઉપદેશથી અસરકારક પ્રક્રિયા છે, એવું શ્રીમાતાજીનું દર્શન છે. આજે જ્યારે શિક્ષણ સિદ્ધ થતું નથી. સંનિષ્ઠા, પ્રમાણિકતા, સરળતા, સમગ્ર વિશ્વમાં આજીવનશિક્ષણ અને અધ્યયનશીલ સમાજ હિંમત, નિષ્કામભાવ, નિઃસ્વાર્થતા, ધૈર્ય, સાહિષ્ણુતા, ની સંક૯પના જોર પકડી રહી છે ત્યારે માતાજીનું આ ખંત, શાંતિ અને સ્વનિયંત્રણ જેવા વ્યક્તિત્વવિકાસના આજીવનશિક્ષણની પ્રક્રિયાનું દર્શન કેટલું નવીનતમ ગુણે સુંદર ભાષણથી નહીં પરંતુ પિતાના જીવન વ્યવગણાય. હારના ઉદાહરણ દ્વારા જ સરળ રીતે શીખવી શકાય. 2. માતા બાળકની પહેલી શિક્ષિકા છે - 3. ઉચ્ચ આદર્શ અને ઉચ્ચ જીવનવ્યવહારઉપર્યુંકત આજીવનશિક્ષણની સંક૯પનાને મૂર્તિમંત કરવા બાળકને શિક્ષિત કરવા માબાપના આદર્શો ઊંચા હોવા માટે શ્રી માતાજી માને છે કેઃ માતાને જ તેના સુધાર માટે જોઈ એ. વળી એ આદર્શો સાથે મેળ ખાતે તેમને શિક્ષિત કરવી જોઈએ એટલે કે, માતાને સૌ પ્રથમ શિક્ષિત જીવન વ્યવહાર હોવો જોઈએ. વળા બાળકો સાથેના કરવી ઘટે. તે જ શિક્ષિત માતા દ્વારા બાળક શિક્ષિત કરી વ્યવહાર અંગે શ્રી માતાજી કહે છે : “જો તમે તમારા કરી શકાય. બાળક જન્મથી માતા પર ઘણે આધારિત બાળકો પાસે માન-વિનયની આશા રાખતા હે તે તમારા હોય છે. તેથી માતાએ બાળકની કેળવણી માટે ધ્યાન માટે તમે માન રાખે અને પ્રત્યેક ક્ષણે તમે માનને રાખવું જોઈએ. માતાના પક્ષેથી બાળકને આવી કેળવણી યોગ્ય બને. ક્યાંય ધીરજ ન ગુમાવો. બાળક કંઈ પ્રશ્ન મળવી જોઈએ પૂછે તે તેમને મૂર્ખાઈ ભરેલી રીતે જવાબ ન આપો.૧ 1. જુઓ શ્રીમાતાજી " ચોર તપસ્યા અને ચાર 4. બાળકને ઠપકે ન આપો :- ચોક્કસ હેતુસર મુક્તિ” શ્રી અરવિંદ આશ્રમ પડેચેરી, 1972. પૃ. 45 અને અનિવાર્ય હોય તે જુદી વાત છે-નહીંતર માથી 46. સુધી બાપાએ બાળકને ક્યારેય ઠપકો ન આપવો જોઈએ. વળી 2. Sri Aurbindo and the Mother on Edu- HILL માબાપો જે દેષ કરતા હોય તે દેષ માટે બાળકને cation Sri A, I, C. E. Pondicherry - 1960 Sri Aurbindo and the Mother on education, p 69 to 72. Sri A.L.C.E. Pondicherry-1960-p. 69 to 72. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy