________________ 28 વિશ્વની અસ્મિતા છે. કેમ કે માનવ સ્વભાવની અને તેમાંયે ખાસ શ્રીમાતાજી તેને “ચાર તપસ્યા કહે છે. આ ચાર કરીને મનનં-પિતે જે કંઈ વિચારતા હોઈએ, અનુભવતા તપસ્યાઓ અથવા સાધનામાં જ શ્રી માતાજીના જીવનહાઈએ. કહેતા હોઈએ કે કરતા હોઈએ - તેની તાત્કાલિક દર્શનનું સમગ્ર તવ સમાયેલું છે. તરફેણમાં ખુલાસા કરવાનું વલણ હોય છે. આ વલણમાંથી 1. પ્રેમની તપસ્યા. Tapasya of Love, નીકળીને જાતને તૈયાર કરવી જોઈએ તો જ પૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ. વળી આપણે પૂર્ણતા માટે પ્રયત્ન કરીએ 2. જ્ઞાનની તપસ્યા. Tapasya of knowledge. ત્યારે આપણું અસ્તિત્વની તેમ જ તેનાં સાધનોની પૂર્ણતા 3. શક્તિની તપસ્યા. Tapasya of power. અંગે પણ ખૂબ કાળજી લેવી જોઈએ. 4. સૌદર્યની તપસ્યા. Tapahya of Beauty. આ પૂર્ણતાના દયેયને ચતુર્વિધ તાલીમ દ્વારા અનુભવી શ્રી માતાજી માને છે કે, આ ચાર જાતની તપસ્યાશકાય. માંથી ચાર પ્રકારની મુક્તિ મળશે. એ મુક્તિ આપણને 1. આપણા પરમ અસ્તિત્વની અનુભૂતિ થવી. થયેલા સાક્ષાત્કારનાં મૂર્ત સ્વરૂપે જેવી હશે. જેમ કે : -આપણને પ્રેમની તપસ્યાથી લાગણીઓની મુક્તિ પ્રાપ્ત 2. આપણે આંતરખોજમાં માનસિક વિકાસની અવ થશે, ત્યારે તેની સાથે સાથે જ, અતિમનસની એકતાનો ગણના ન કરી શકીએ. પૂર્ણ સાક્ષાતકાર થતાં તેના પરિણામ રૂપે આપણને 3. ચારિત્રને વિકાસ અને દુઃખ માત્રમાંથી પણ મુક્તિ મળશે. 4 સક્ષમ શરીરનું ઘડતર.............. -આપણને જ્ઞાનની તપસ્યાથી મનની મુક્તિ પ્રાપ્ત થશે. જેમ જેમ આપણે પૂર્ણતા પ્રતિ- કે જે આપણું યેય મનની મુક્તિ એટલે કે અજ્ઞાનમાંથી મળેલી મુક્તિ, છે - અગ્રેસર થઈશું તેમ તેમ આપણે અનુભવી શકીશું કે આપણામાં પ્રકાશનું મન કિંવા જ્ઞાનમય ચેતના સ્થાપિત કરી આપશે. અને એ ચેતના શબ્દના આપણે જે સત્યની ઝાંખી કરવા ઈચ્છીએ છીએ ત્યા સત્યને ઝંખીએ છીએ તેનાં પણ ચાર મહત્વનાં પાસાં શ્રીમાતાજીએ સર્જક વરૂપે વ્યક્ત થશે. બતાવ્યાં છે. તે છે : -આપણને શક્તિની તપસ્યાથી પ્રાણની મુક્તિ મળે છે. પ્રાણની મુકિત એટલે કે કામનામાંથી મળેલી મુક્તિ. 1. પ્રેમ. 2. જ્ઞાન. 3. શક્તિ. 4. સૌદર્ય. વ્યક્તિના સંક૯૫માં એક નવી શક્તિ લાવી આપે સત્યની આ ચાર લાક્ષણિકતાઓ સ્વયં આપણું છે કે જે દ્વારા તમને પરમાત્માના દિવ્ય સંકલ્પ અસ્તિત્વમાં વ્યક્ત થવા લાગશે અને તે નીચેનાં માધ્યમો દ્વારા સાથે સંપૂર્ણ રીતે અને અજ્ઞાત રીતે તાદામ્ય 1. પરા પ્રકૃતિ યા સર્વ પ્રકૃતિ દ્વારા શુદ્ધ પ્રેમની અભિ પામવાની શક્તિ મળી આવે છે અને તેમાંથી તમને વ્યક્તિ . શાંતિ અને સ્વસ્થતા તેમ જ તેના પરિણામ રૂપે મળી આવતી શક્તિ પણ મળી આવે છે. 2. મન દ્વારા જ્ઞાનની અભિવ્યક્તિ. - છેવટે સૌંદર્યની તપસ્યા દ્વારા શરીરની મુક્તિ પ્રાપ્ત 3. અજેયશક્તિ અને સામર્થ્ય દ્વારા જીવનજોમ યા થાય છે જે બધી સિદ્ધિઓના શિખર જેવી હોય છે. શક્તિની અભિવ્યક્તિ. આ મુક્તિ એટલે કે સ્કૂલ જગતના કાર્યકારણના નિયમ૪શરીર દ્વારા સંપૂર્ણ સૌંદર્ય અને સંપૂર્ણ સંવા માંથી મુક્તિ, હવે તમને તમારી જાત ઉપર સંપૂર્ણ કાબૂ પ્રાપ્ત થઈ જાય છે. હવે તમે તમારી પાસે અવચેતના દિતાની ભવ્યક્તિ. તથા અર્ધચેતનામાંથી આવતાં પ્રેરણો દ્વારા કામ શ્રીમાતાજીના જીવનદર્શનની આ ચર્તુવિધ જના કરાવતી તેમ જ સામાન્ય જીવનની ઘરેડમાં તમને પૂરી એકબીજા સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલી છે. શ્રી માતાજી રાખતી પ્રકૃતિના નિયમના દાસ નથી રહેતા. જે પૂર્ણતાના દયેયને પ્રાપ્ત કરીને અતિમનસનો સાક્ષાત્કાર 1. Sri Aurobindo and the Mother on Education ઈરછે છે તે તમામ આ ચર્તુવિધ જનામાં સમાયેલાં છે. -Sri A.I.C.E., Pondicherry-1960-p103 to 108 Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org