________________ વિશ્વની અસ્મિતા રૂપાની રણે, માદળીએ મઢાવીએ, હેવા સંભવ છે. લેકસમૂહના હાર્દમાંથી પ્રગટ થએલ સેનાની સાંકળીએ, હાથે બાંધુ હેમીઓ ! આ કૃતિ નથી.” પણ ના, ના, કદાચ હેમીઓ ફરી ખોવાઈ જાય. મારૂ મુસાફરો સાથે સંદેશો કહેવડાવે છે? માદળિયું પડી જાય તે. “પંથી! એક સંદેશડો, ઢેલાને પહુંચાવ, ગર બાંધી ગોતે ફરે, બળાવશું બીયાં, જોબન-ફળિયું મેરિયું, ભમર ન બેઠી આય. (એના) ત્રોફાવું ત્રાજવડાં, (મારા) હૈયા વચાળે હેમીઓ “પંથી'ની જગ્યાએ “પંખી' હોઈ શકે એવું મેઘાણી કયાં ઊજળીની અંતિમ શાપવાણી અને કયાં જ માને છે. પણ મારૂ સંદેશે તો વટેમાર્ગુઓ સાથે મોકલે આ નિર્મળ પ્રિયનું ભલું વાંચ્છતી સામીપ્ય વાણી ! છે એટલે “પંથી શબ્દ અયોગ્ય સ્થાને તે નથી જ એવું મને લાગે છે. જ્યારે “બાન'માં ત્રીજી નારીની મનઃ પરિસ્થિતિ જોવા મળે છે. પ્રિયતમ બીજે લગ્ન કરી લેતાં; નાગ-નાગમદે'માં નાગને બજારમાં પ્રથમ વખતે જોતાં ઘી ઢોળાય છે. કઈ વખુટલ વાણ સંઘ આ સૂઝે નહિ, મધદરિયે મેરાણ! બારે બૂડ્યાં બાનારા ! ઘોળ્યાં જાવ રે ધી, આયુનાં, ઉતારનાં ! જાયું હતું તું જરા, મારગ તડ મેલે કરે. ધન્ય વારે ધન્ય દી! નીરખે વાળા નાગને,” (તો) અવડી પ્રીત આહિર ! બાંધત ને અમે બાનારા ! નાગમદે દેવળમાં મળવાનું વચન નાગવાળાને આપે બજારે બેસાય નહિ, ઘરમાં ઘયું ન થાય. છે. નાગમ-દે મેડી પડે છે. નાગમ-દે નહીં આવે માની નાગ મન મસાણે જાય, બળવા સારુ બાનરા! વાળો પેટમાં કટાર નાંખી આપઘાત કરે છે. પગથી ગર સળગી ગજબ થિયે, સળગ્યાં સાતે વન, માથા સુધી ફાળિયું એાઢેલ હતું. નાગમ દેને થાય છે લાખું બાળ્યાં લાકડાં, બધું ભરીને બાનરા !" નાગ ઢાંગ કરે છે. છેલ્લે પ્રિયતમ હોવા છતાંય વિધવા જેવી પરિસ્થિતિ સૂતો સોડય કરે, પિઢેરી પછેડીએ; સ્વીકારી લે છે : બોલાવ્યો ન બોલે, નીંભર કાં થયો નાગડે!” “હતું તે હારા વિયાં, ન ન થિયે નેહ; નાગને સાપ સાથે સરખાવતાં નાગમદે કહે છે: (આ તે ભનાં ભાવ શેહ બામણ્ય રાંડી બાનરા !" “નીકળ વાલી નાગ! રાફડ કાં રૂંધાઈ રિયો ! મારૂઢેલા'ની લોકકથા આમ તે બધી જ રીતે જુદી (માથે) મોરલીયુના મા, (તોય) નીંભર કાં નાગડો! પડે છે. પણ આ બધાની સાથે એનું સામીપ્ય હોય તો મનની કીધી મોરલી, તનના કીધા ત્રાગ; તે એટલું જ કે મા-બાપે નક્કી કરેલા વિવાહ મારૂને યાદ જેવા જનમની જોગણી નીકળ બારો નાગ ! છે. ઢેલે ભૂલી જાય છે. બીજાની સાથે પરણી જાય છે. વગાડ છત્રીસ રાગ, કાંધે અંતરડું કરી; અહીં વિજોગણ સંદેશા કહેવડાવે છે ત્યારે ઉપરની કથાઓ નીકળ બાર નાગ ! વેશ જેવા વાદણ તણો. સાથે સામીપ્ય ધરાવે છે. પણ અંત બધા કરતા નિરાળે છે. ઢેલને જૂની વાત યાદ આવતાં મારૂ સાથે લગ્ન કરે છે, નાગમને શંકા જાય છે શું નાગ ફરી બેઠો હશે? આમ અંત સુખદ છે. બીજી બધી કથાઓનો અંત કર નવકુળ માયલો નાગ ફણ્ય માંડી પાછો ફરે; ણાન્ત છે. એના અંતમાં મેઘાણી કહે છે: “સોરઠી ગીત જાય ભાગ્યે જળ સાપ નળી વાટે નાગડા ?" કથાઓમાં સુખી અંતવાળી આ એક જ છે. એનો અંત શૃંગાર તરફ ઢળે છે. અંદરનું કાવ્ય પણ મારવાડી પ્રભાતના અજવાળામાં સાચા બનાવની નાગમ-દેને ઢબના દોહાઓનું છે. સોરઠી સોરઠાઓનું નથી. કથાની ખબર પડે છે. ત્યારે કહે છે : વાતાવરણ તદ્દન સેરઠી નથી. આખી જ રચના કઈ એક “તમે પાણી અમે પાળ્ય, આઠે પરે અટકતાં; જ હાથની ને તે પણ કોઈ રાજઆશ્રિત મારવાડી ચારણની નેહની ટાઢાળ્ય; વરવું વાળા નાગને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org