SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 615 બીજો એક આ સેરઠે છે. અબૂધ ને અજાણ પાડોશીને પૂછયું નહિ “ઊજળી હાલી હદારણે માથે મંડાણ મેહ ફુઈ એ દીધું ફરાળ, હાલકને હેમીએ, સોમલ કે સંસારમાં, ફેરા નવ ફરી, વાત્યમ વરસને ! અંગ પલાળે ઊજળી.” કલેજે ઘા કરી, હાથુંથી યે હેમીઓ.” નિરાશ થયેલી ઊજળીને મેહ એને સમજાવે છે. અનાજ ભરી આપવાનું કહે છે. અનાજ ન જોઈ એ તે સજા પ્રેમિકાની જાત કઈ હતી, ખરું નામ શું હતું તે વિશે રાવળને પરણવાનું કહે છે. અને ચારણ કન્યા ઊકળી પણ અનેક મતમતાંતર છે. કેઈ કહે છે કે પ્રેમિકા જાતની ઊઠે છે. હતાશાનું રુદન ચાલુ રહે છે. અંતે ન સહેવાથી કણબણ હતી તો કોઈ એને બ્રાહ્મણ કહે છે. ને નામ શાપ દઈ દે છે? લખમાંદે બતાવે છે. પણ મેઘાણીએ આપેલા દોહા. ઉપરથી એટલો નિર્ણય લઈ શકાય કે ત્યાગ કરી જતા “કળ કળ કરશે કાગ, ઘૂમલીને ઘૂમટ જશે. રહેલા પિયુને પ્રેમિકા લગ્ન માટે વીનવે છે. બીમાર પડે લાગ વધતી આગ, રાણા ! તારા રાજમાં છે. લોકલાજ આડે આવવાથી પ્રેમી પાસે આવતો નથી. જળના ડેડા જેહ, દળાણાં થકાં હસે બીજે લગ્ન કરે છે. પ્રેમિકા એકલ જીવન સ્વીકારે છે, એ (પણ) વશીઅરનાં વેડલ જીવે નકે દી જેઠવા !" બંને વચ્ચે ઉદ્ભવેલા વિયોગ પછીના આ દેહા છે. એમાંય સૂરનો હેમીઓમાં પણ પ્રેયસી પણ ઊજળીની આ દેહ ખૂબ સુંદર રીતે સરસ રૂપક આપીને કહેવાય જેમ પોતાના પ્રિયતમ હેમિઆને વીનવે છે. અંતે થાકીને છે. બીજા સામાન્ય પદાર્થો સાથે સરખામણી કરતા દેહા ઊજળીની જેમ શાપ આપવાને બદલે આત્મસમર્પણ કરતાંય આ વધુ સુન્દર આપણા મનભાવને, કલપનાસૃષ્ટિને સ્પશી જાય એ દેહો છે. કરે છે. આ લેક્વાર્તા કેટલી સાચી છે તે સ્વ. મેઘાણીને “ઊંચે આભ ચડી કરાય મનકુંજાં જેમ, પણ જણાયું ન હતું. કેટલાક ગાનારા કહે છે કે હેમિઓ ભેં મંડળ ભમી, હંસ ન ભાળું હેમીઓ !" નામનો આહિર કુળને જુવાન પિતાની સાચી પ્રિયતમાને મેઘાણએ એનો અર્થ આ રીતે કર્યો છે: “મારું મન ત્યજી એના મા-બાપની આજ્ઞા મુજબ બીજે પરણી ગયે કુંજ પક્ષીની માફક આકાશે ચડીને આનંદ કરે છે. આખા તેથી એની પ્રિયતમાએ કરેલા આકંદના આ દુહા છે. ભૂમિમંડળ પર મારી આંખ ભમી વળી. પણ મારે જ્યારે કોઈ કહે છે તેમ હેમિઓ સાત ગાલાળ નામે હેમીઆ રૂપી હંસ નથી દેખાતે.” પ્રિયતમની હંસ ગામના આહિર સૂરભેડાને દીકરો હતો. એનું સગપણ સાથેની સરખામણી અહીં પ્રથમવાર જ પ્રાપ્ત થાય છે. પિતાની સુમદેકુઈની દીકરી કલાની સાથે થયું હતું. પણ જે સૂગ ચડવાને બદલે મનભાવન બને છે. પ્રિયતમાને એનો સાચો પ્રેમ તો તડભીંગરેડ નામે ગામના વિવાહ સદાયને માટે તૂટયાની જાણ થાય છે અને એ આહિર દેવાત પોપટની પુત્રી સોમલ પર હતે. હેમીઓ હતાશા દર્શાવતી દુહાપંક્તિઓ મેતીસેર જેવી મઘાણીએ લાંની સાથે લગ્ન કરવાની ના પાડે છે. ફેઈ ગુસ્સે થઈ પ્રાપ્ત કરેલ છે. ભત્રીજાને જમવામાં ઝેર આપે છે. મરતે હેમીઓ પ્રિયતમાં સોમલને જોવા ઝંખે છે. સોમલને તેડવા દૂત જાય છે “કેશરીઆ કરેલ, વાઘા વેત્રાવેલ રિયા. પણ સોમલ આવે તે પહેલાં હેમીઓ મરણ પામે છે. એ પીઠયાળે પંથે, હાથેથી ગીયે હેમીઓ. વાતને આધાર આપતા બે-ત્રણ દુહા મેઘાણીને પ્રાપ્ત થયા ગર પાકી ગંદીએ, વનફળ વેડ્યાં નિ, છે પણ તે કથા કે કવિતાની દષ્ટિએ નિરર્થક હોવાનું આટકતે આળે, સાઘળુ યિાં સૂરના !... રાતુને રંગે, ભમતી હું કૂવા ભરું મેઘાણી જણાવે છે. એ દુહા પણ મેઘાણીએ નેધ્યા છે. નેણાને નીર, સાયર છલિયા સૂરના !" દરવા દરખેલ! દરવાજા કાં દઈ વળે છેલ્લે આત્મસમર્પણના સૂરે સૂતી સેમલ ને જગાડ! હાલક લેલે હેમીઓ. , સાત ગાલોળેથી સાબદે, પંડો આવ્યો પરદેશ “ભગવા પેરેને ભેખ, દુનિયાને કાંઉ દેખાડીયે, સામે મળે સવારમાં વિરા વધામણા દેશ આતમ અમણું એક, સંન્યાસી ગ્યું સૂરના ! Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy