SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ 612 વિશ્વની અરિમતા આ સંગ્રહનું સંપાદન થયું છે. લોકગીત-કથા- રહ્યા ન હતા. બીજા દુહામાંથી તફડાવેલાં ચરણે તેમને એને આ સંગ્રહ થયો છે પણ સંશોધન થયું હોય તેવું પ્રાપ્ત થતાં. શબ્દોના માપ કે પંક્તિનાં પ્રમાણ જળવાતાં લાગતું નથી. સ્વ. મેઘાણીએ “સોન–હલામણની કથા ન હોય. ટ્રેનની મુસાફરીમાં કઈ બેક કે ચારણ કે પછી માટે સ્થળ અંગેની ચોકસાઈ કરવી જોઈએ. તે પૂરી કરી ગોવાળ રાત વિતાવવા સોરઠા ગાતા હોય. ને મેઘાણી હોય તેવું લાગતું નથી. “સોરઠી ગીત કથાઓના’ના પૃ. દૂર બેઠા નોટમાં ટપકાવતા જાય. ગાનારાનું ધ્યાન જતાં 15 પર પાદટીપમાં બીજે પાઠ આપીને સમજૂતી આપી અટકી જાય. એટલે સ્વ. મેઘાણી એમની પાસે જઈ એમને છે. “વીસાવડાની પાસે રત્નાકર (દરિય) છે જ નહિ.” ભય દૂર કરે તોય ઠેકડી માની હીતે બહીત ગાય ત્યારે વિસાવડાથી ત્રણથી ચાર ફલંગના અંતરે દરિયે છે, તે કેટલાય શબ્દોને ભૂલી જાય. હકીકતનો જાણકાર સાહેદી હું છું. વળી તે દોહાના બે કેઈ સમાચાર આપે એ ઉપરથી જ સ્વ. મેઘાણી પાઠ ઉપરાંત ત્રીજે પણ પાઠ મળે છે જે આ પ્રમાણે છે : દુહા માટે ગામેગામ ફરતા. એ માટે સ્વ. મેઘાણું પોતાને વીસલપરને વાખ, અમે વાહુ વસ્યા , “ઉનાળે તરસે તલખતા હરણ” સાથે સરખાવે છે. જ્યાં નત ગનાનવાવમાં નાત, સેવા કરત સિદ્ધનાથની ! ઘણાં બધા દુહાઓ મેળવવાની તેમણે આશા રાખી હોય ત્યાં મુદ્દલ દુહા પ્રાપ્ત ન થતા. મેઘાણી થોડું ગાય ત્યારે આ બધી તે ગૌણ શક્તિઓ છે. પણ હલામણ જેઠવાના મૃત્યુ પેલી વ્યક્તિને થોડું ઘણું યાદ આવે. અને તેમાંથી વિકૃત અંગે જે હકીકત આપી છે, તે કઈ “વાર્તાકારની રસલક્ષી દુહાની જગ્યાએ મૂળ શુદ્ધ દેહ સ્વ. મેઘાણીને મળી દૃષ્ટિએ ઉપજાવી કાઢેલ છે. હલામણનું મૃત્યુ થયું સેનની જતો. એમાં પણ કેટલો બધો આનંદ સમાયેલું છે, તેને સાથે પરણીને દશ વર્ષ રાજગાદી ભોગવ્યા પછી જ. આ દાખલો સ્વ. મેઘાણીએ આપ્યો છે. હકીકતની સાહેદી પિોરબંદર રાજ્યની ડિરેકટરી પૂરે છે અને આજે જેઠવા કુળના રજપૂતો કચ્છમાં છે તેમની સી રોતે સંસાર સૌ સૌને સ્વાર; પાસેથી પણ આ અંગે વિશેષ હકીકતો અને હલામણ | ભૂત રૂવે ભેંકાર લેચનીએ લેહી ઝરે ! જેઠવાના જીવન પ્રસંગે સાંપડે છે....” આ છે માંગડા ભૂતની કથાને દહે. પણ તે વિકૃત સોરઠી ગીતકથીઓના પ્રસ્તાવના : પહાડીના ગાદમાં હોવાથી અર્થહીન ને ભાવહીન છે. એની ભૂલ આ રીતે સ્વ. મેઘાણી પિતાને પહાડનું બાળક ગણાવી આ ગીતને સુધારી છે: કથાઓના સંપાદન માટે પોતે કરેલા પરિશ્રમનો ખ્યાલ આપે છે. સ્ત્રી-પુરુષના ઉન્મત્ત પ્રેમની અને ત્યાગ-ભાગની “સૌ રેતે સંસાર, ( એને ) પાંપણી એ પાણી પડે. આ કથાઓમાં પહાડની બલંદી ને તેમાંથી વહેતાં ઝરણાંના (પણ) ભૂત રૂવે ભેંકાર (એ) કેચની એ લોહી ઝરે ! નીરની મલાયમતા છે. સન-હલામણ, મેહ-ઊજળી ને આમ દેહામાં અર્થની સંગતિ આવતી. મેઘાણીના જણાવ્યા શેણ-વિજાણંદની લેકના કંઠમાં ને રવિહથ્થાના તાર પ્રમાણે એ બધી સ્વચ્છતા, સુડોલતા અને અસલ સ્વરૂપની પર જીવતી કથાઓને લેખકે અહી પરિચય આપ્યો છે. નમણાઈ આણવાન ક ખ્યા છે. નમણાઈ આણવાનું કામ સબૂરી, ઉદ્યમ માગી લે છે. આ કથાઓમાં તરવરતું મધ્યકાલીન જીવન, ખાસ કરીને પહેલા ભાગમાં પ્રેમની કરુણતામાં સમાપ્તિ જોઈ ઉત્કટ પ્રેમ ને સમર્પણ ભાવનાથી રસાયેલું જીવન ત્યાંની પહાડી પ્રજાની ખાસિયતો પ્રગટ કરી આપે છે. આ પ્રજા ' શકાય છે. એમાં દરેક જાતનાં પાત્ર છે. આહિર, ચારણ, અભણ હશે પણ અસંસ્કારી તો નથી લાગતી. એ ભલે પાટી કાઠી, હાટી, ભરવાડ, રબારી વગેરે જાતિઓ છે. પ્રેમને સર્વસ્વ માને છે. એ જ એમને ધર્મ, સતીત્વ જવાનો, પરના અક્ષર ઉકેલી નહિ શકતી હોય, હૃદયના ભાવો તે બરોબર વાંચી શકે છે. તે કશા પણ સંકોચ વગર પિતાની 1. ભ્રષ્ટ થવાને એમને ડર નથી. સ્વ. મેઘાણી કહે છે : ભાવનાઓને પ્રગટ કરી તેને માટે ખુવારી વહારવા તત્પર “શાસ્ત્રભૂખ્યું સતીત્વ નહિ, સ્વતંત્ર લાગણી.” પહાડી ગોપજાતિઓનાં જીવનમાં આ માત્ર એક “ડોકિયું' છે. રહે છે. આ કથાઓમાં આવતી નારીનું રૂપ ભવિતવ્ય છે. * કેવા કેવા ભાવે એ સોરઠવાસીઓમાં હતા એ જણાસ્વ. મેઘાણીને વાર્તાની સાંકળરૂપ દુહાઓ મેળવતાં વવાનું કુતૂહલ સ્વ. મેવાણીને હતું. એમનું ધ્યેય તે “દુહા ઘણી મુશ્કેલીઓ પડી હતી. સારા દહાગીરો એ સમયમાં સાહિત્યને ઝેક ગામડિયા જીવતરનાં મર્મોને લક્ષ્યવેધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy