________________ ' સંદર્ભગ્રંથ ભાગ-૨ 611 “હાલાં હાલાં કરતા'તા સાંસારિક વાસના ભોગવતાં સ્ત્રી-પુરુષને બાળક સંતોકરા મામાં રમતા 'તા...” માટે વાત્સલ્ય ભાવ કેળવવાનું અને બાળકને બજારૂપ બાળકને ચાલતા શીખવતી વખતે : ન ગણતાં : પા પા પગલી! “તમે મારાં દેવનાં દીધેલ છે મામાની ડગલી !" તમે મારાં માગી લીધેલ છે આવ્યાં ત્યારે અમર થઈને રે !" એમ ગાતી વખતે એક જ સૂર હોય છે એ રીતે બાળક ચાલતાં શીખે છે, જલદી ચાલતાં શીખે તે માટે: એવી ઉચ્ચભાવના કેળવવાનું સમજાવે છે. સેરઠી ગીતકથાઓઃ- ની તેર કથાઓ લોકોમાં જે ડગમગ ! ડગમગ ! ડગલાં ભરતાં રીતે પ્રચલિત હતી તે રીતે કથા દુહાની શરૂઆતમાં હરજી મંદિર આવ્યા....” સ્વ. મેઘાણીએ આપી. એ પછી દુહા અને તેની સાથે શેરીમાં રમતી બાળાઓ માટે કેમળ કપના લોક સાથે તેનો અર્થ વગેરે આપ્યાં અને એને સાહિત્યિક ગીતમાં છે. રીતે લંબાવવાથી મેઘાણી દુર જ રહ્યા છે. એમાં એમને એક જ આશય હતો કે કાવ્યરસિકે ને અભ્યાસીઓ દુહા ધુંબડી સિયરમાં રમે. સાથે ગાઢ સંપર્ક ધરાવે. એમાં લેખક ડખલગીરી ના કરે ધુંબડી કાજળની કેર તે જ વાંચક દુહાઓની કવિતાનાં અને દુહામાં રહેલાં છુંબડી આંબાની છાંય. મૂલ્યોને પારખી શકે. એમને એ શુભ આશય અહીં છુંબડી સિયરમાં રમે.” સફળ પણ બન્યો છે. બાળગીતો સમજાવવા માટે સ્વ. મેઘાણીએ અંગ્રેજી શ્રી પુષ્કરભાઈ ચંદરવાકર કહે છે : ".... સોરઠી અને મરાઠી બાળગીતનો ઉપયોગ કર્યો છે. એમાં એમનો ગીતકથાઓ”માંની તેર કથાઓ લોક કથાઓ Ballads હેતુ એક જ છે અને તે એ કે આખા વિશ્વમાં રહેલું શી ભાસે છે. પણ આ લોકગીતકથાઓ પશ્વિમના Ballady માતૃવાત્સલ્ય અને તે પણ સરખા જ હાવ-ભાવ મનેદશાથી કરતાં જુદી પડે છે. પશ્ચિમની Ballads માં સળંગ સૂત્રવ્યાપ્ત રહેલું માતાનું બાળક માટેનું વાત્સલ્ય કેવું એક પણું જોવા મળે છે. અહીં દેહાને વાહન-medium of સરખું વ્યાપ્ત હોય છે તેને નિર્દેશ કરવાનો. શિવાજીનું expression તરીકે સ્વીકારેલ હોવાથી અને તે પદ્ય સ્વરૂપ *P" હાલરડુ એ મહારાષ્ટ્ર કવિ ગોવિંદે મરાઠીમાં ગાયું ની નાજુકતાને કારણે તેમાં વિશેષ ભાવ sentiments (3) છે. એને અનુવાદ જ્યારે સ્વ. મેઘાણી કરે છે ત્યારે મુકાય છે, ગવાય છે અને આથી કઈ કથાના ભાવને, અંગ્રેજીમાં અનુવાદ જેટલી જ સહજતાથી કરે છે. ઉરસ વેદનાને માત્ર ગાવામાં કે કથવામાં આવે છે, પણ અ ગ્રેજી અને મરાઠી ભાષા પરનું એમનું પ્રભુત્વ ગુજરાતી આખા પ્રસંગને નડી. પ્રસંગના કેટકેટલાય બરડવા, અને ભાષા જેટલું જ સહજ ઉપલબ્ધ હોય એમ એમનું ભાષાં સાંધાએ ક૯પી લેવાના હોય છે. આને કારણે જે પ્રચલિત તર વાંચતા લાગે છે. તેમણે પોતે પણ સ્વહસ્તે હાલરડાં ખ્યાત કે જાણીતુ વસ્તુ તેમાં ન લેવાયું હોય તે આવી લખીને ગુજરાતી હાલરડાંને સાહિત્યમાં માતબર બનાવવા લોકકથા સમજાતી પણ નથી. મેઘાણીભાઈએ “પરકમ્મા”. પ્રયત્ન કર્યો છે. શિષ્ટ સાહિત્યમાં હાલરડાંનું સર્જન જેવા માં પૃ. 28 પર “સજણ'નાં ટાંચણ આપ્યાં છે. તે ન મળતાં સ્વ. મેઘાણીએ અફસેસ વ્યક્ત કર્યો છે. અને સજણના નથી, પણ ચૂડાવજોગણુનાં છે. ચૂડવિજોગણની હવે પરાણે મારી ધમકાવીને પારણામાં સુવાડતી માતાને છકક્કડિયા દોહામાં લોકકથા-Balladછે. પણ મેઘાણીજાણે કે લોકગીતમાંથી સૂચન કરતા હોય એવું લાગ્યા ભાઈને એ આખી કથાના દોહાઓ નહીં સાંપડતાં આ વિના રહેતું નથી : મુશ્કેલી નડી. આજે ચૂકવિ ગણુની સળંગ કથા કેટલેક અશે પ્રાપ્ત બની છે, પરંતુ તેના ત્રણ જેટલા છકકડિયા “બાળકડું નવ મારીએ રે કે દેઢિયા દેહા મળે ત્યારે જ તે કથા પૂર્ણ રૂપે મળી પાણાને રખેવાળ મારા વા'લા” કહેવાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org