________________ 610 વિશ્વની અસ્મિતા આપણાં લોક-હાલરડાંમાં સ્વપ્નની કલ્પના બહુ કે પછી— ખીલેલી નથી. એક જ એવું ગીત સ્વ. મેઘાણીને મળી પાતાળે જઈને કાન હાં હાં હાં આવે છે? ના કાળી નાગ; “નીંદરડી તું આવે જે આવે છે ! વારિને વરમાંડ ડોલ્યાં મારા બચુભાઈને સારુ લાવે જેનીંદરડી. મેવાડો મસ્તાન તું બદામ મિસરી લાવે છે... નીદરડી. ભાઈ ભાઈ! મેવાડો મસ્તાન ! તું પેંડા પતાસાં લાવે છેનીદરડી.” ઓળળળો હાલ્ય હાલડા હાય હાલ વાલો રે બાળ કરસન કાળો અગ્રેજ કવિ યુઝન ફીલડે આ કલ્પનાને વધુ સુરેખ હરિને હીંચકે વાલો !" બનાવી છે? એટલેથી જ શૌર્યરસના હાલરડાં શમી જાય છે. "The rock-a-by, Lady from Hush-a bystreet "Their bows would be bended, their, Comes stealing : comes creeping :" blades would be red, આવી પરી સૂતેલા બાળકના હાથમાં ફૂલ મૂકી જતી Ere the step of a foeman draws near, હોય, ઢોલક વાગતાં હોય, ગુલાબ જાંબુ હોય, બંદૂક to thy bed. રણશીગાં ફૂંકાતા અવાજ હોય એવી કલ્પના ગાઈ છે. એ સાદા સ્વરે છતાં પણ સ્વ. મેઘાણી જણાવે છે તેમ “વીર અવનિએ લળકે છે.’ આપણું હાલરડાં માં શૌર્ય-સૂરો માત્ર કૃષ્ણના જીવનમાંથી જ પ્રાપ્ત થાય છે. કાળી નાગ-દમનમાં કે એતિહાસિક વાર્તા પ્રમાણે ઋતુદવજ રાજાની રાણી કંસવધના વિનિઓમાં જ પ્રાપ્ત થાય છે મદાલસાને વૈરાગ્ય આવી ગયેલો. એટલે પિતાના બાળકને ઝુલાવતી વખતે પણ મદાલસા જગતની નશ્વરતા ને આત્માની “ડોશી એમ કરીને મેણુ બોલી આ રે લોલ અમરતાના હાલરડાં ગાયાં : તારા બાપનાં હતાં તે વેર વાળને રે લોલ " त्वमसि तात शुद्ध बुद्ध निरंजन માડી અમને તે વાત કરી આલને રે લોલ, भवमायावर्जित ज्ञाता જાવું મામાને ઘેરે મળવા રે લોલ, भवस्वप्नं य मोहनिद्रा त्यज સાંકડી શેરીમાં મામા સામા મળ્યા રે લોલ, मदालसाह सुतं माता। ભાણેજ દેખીને મામે સંતાઈ ગીયા રે લોલ, न ते शरीरं न चास्य त्वमसि સંતા સંતામાં મામા મુરખા રે લોલ, किंसेदिपित्वं सखधाम! विमल विज्ञानविश्वेश्वर व्यापक આપણે મામા ભાણેજ બેય મળીએ રે લોલ, सत्यब्रह्म त्वमसि ज्ञाता હૈયું ભીંસીને મા ભાણેજ બહુ મળ્યા રે લોલ, प्राह मदालसाऽलर्क सुतं प्रति તારાં બાપનાં હતાં તે વેર વળી ગી રે લોલ.” રાત્રસિદ્ધ રમાતા! અથવા તો આ પ્રકારના હાલરડાની અસર એ થઈ કે રાણીનાં બધાં બાળકો યુવાસ્થામાં પહોંચતાં જ વિરાગ્ય તરફ ઢળી " મા મને હાઉલું દેખાડ્યું ગયાં. ભગવા પહેરી જતાં રહ્યાં. છેલ્લે સાતમાં રાજકુંવર મા મને હાઉલ દેખાય વખતે જ્યારે રાણી આ જ હાલરડું ગાવા જાય છે ત્યારે હાઉ છે લંકા લખેશરી ! રાજા વિનંતી કરી ગાવાની ના કહ છે. માડી મને નવ જાણુશ નાનકે; આમ જ્યારે હાલરડાંની અસરનું દૃષ્ટાંત આપી સ્વ. કાલે મોટેરો થઈશ મેઘાણી સમજાવે છે ત્યારે બીજી બાજુ કહે છે કે હાલકાલે માટે થઈશ રડાંમાં ઊંડા અર્થો ન હોય તે પણ ચાલે ? ફક્ત “તાલવેરી મારીશ આપણા ! " બદ્ધ સૂરોની જરૂર હોય છે. જેમકે : Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org