SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અસ્મિતા એથી જ કદાચ “કોરી બાંધણી” અને “કેરી ટીલડીનું કરતાં મોટે ભાગે પુરુષોને પરદેશ રહેવાનું. સૌરાષ્ટ્રમાં રહસ્ય જ્યારે તેઓ સમજાવે ત્યારે વાચકની આંખે કાઠી, આહિર ને ક્ષત્રિયોની વસતી. દૂર દૂરનાં અશ્રુભીની બન્યા વિના રહેતી નથી. ૨જવાડાંની લશ્કરી ચાકરીનાં તેડાં આવી પહોંચે. ઘરેઘરે આજ લોકગીતની સાથોસાથ ચાલતું મેવાસનું વેરણ ચાકરીનો ફફડાટ હોય. એનાં ગીતોથી સોરઠી સંઘરાયેલું ગીત પણ સરખાવવાનું મન થઈ જાય સાહિત્ય અશ્રુભીનું બન્યું છે. એ અશ્રગીતને સ્વ. જાય છે. ઉપરના લેકગીતમાં સાસુ દયાહીન જણાય છે. મેઘાણીએ ઝીલી લીધાં છે. ફક્ત નીચ વર્ણના જ નહિ જ્યારે આ લોકગીતમાં સાસુના હાથ વહુને મારી નાખતાં પણું ઉચ્ચવર્ગનાને પણ ઓચિંતું નીકળી જવું પડે. અને પ્રજ્યા હશે ખરા. દિવાળીના દિવસે - દીકરો ઘરે નહિ તેથી જ આ કહેવત બની ગઈ હશે? ત્યારે વહુ પિતાનું શિયળ સાચવી ન શકે એ બીકે કરેલું " નાની શી નાર ને નાકમાં મોતી અપકૃત્ય છે, જુઓ આ લોકગીત વાલમ વિદેશ ને વાટડી જોતી માડી ! બારે બારે વરસની ચાકેરી, ઉડાડતી કાગ અને ગણતી’તી દા'ડા હું તો નાનો પUણીને જયે”તે ચાકેરી એ રે એંધાણીએ નાગરવાડા.” હું તો તેરે વરસે ઘેર આવો રે વિપ્રલંભના સુરે - ભર રે જોબન મારી ગોરાણી ! માડી! તમે મારલેને વવારુ કાં જ્યાં હશે? ખારવા, ક્ષત્રિય, વણિકો ને બ્રાહ્મણ તમામના બનેલા એના જવાબમાં સાસુ દળણાં દળતાં હશે, વાસીદાં કરતા સમગ્ર લેકસમૂહ ઉપર આ નારીની વિજોગણ દશાએ હશે, પાણી ભરતાં હશે. રોટલા ઘડતા હશે એવા આપે તેમનાં ગીતામાં વિપ્રલંભનું સ્વરૂપ ધારણ કર્યું છે. છે. પણ દીકરાને પત્ની કયાય ન જડતાં છેવટે સાસુ વા વાયા ને વાદળ ઊમટયાં સાચું કહી દે છે : મધદરિયે ડુલેરો વા'ણ મોરલી વાગે છે. દીકરા ! દશા દિવાળીના દાડેલા આ હાલાર શે'રના હાથીડા દીકરા! સવલેકે મારી પાઈડ બોકડા કાંઈ આવ્યા અમારે દેશ મોરલી વાગે છે. દીકરા! મેં મારી ઘરુણેની નાર રે, ભરરે જોબન. છેલ છોગાળા હોય તે મૂલવે દીકરા! ચેલેરે માથેલાં ફદફદે ડોલરિયે દરિયાપાર મેરલી વાગે છે. દિીકરા ! ગોખલે આંખેડી ચગચગે ! પણ દરિયાપારના એ “ડોલરિયાને કેઈ કાગળ પહોંચાડી દીકરા ! સી કેલે ચોટલો ફલફલે! શકાય તેમ નથી એટલે પ્રિયતમા કહે છે: દીકરા મેં મારી ઘરુણેની નાર રે. ભરરે જોબન, માડી ! ઈનાં મા-બાપાને શું ઉત્તર દેશું? “કુંજલડી રે સંદેશો અમારો, જઈને વાલમને કેજો જી રે, જેટલી કરતા કેરી બાંધણી' ને કોરી ટીલડી પ્રીતિ કાંઠા અમ પંખીડાં, પ્રીતમ સાગર વિણ સૂના જી રે, જોઈ પતિ સંસાર ત્યજી દેવા માગે છે અને માને એવી લાંબી વિરહ-દશાને અંતે પુનર્મિલનના તે “ગોઝારણ” કહે છે એમાં સમાયેલી છે. એટલી મેવાસના કેઈક જ ગીત છે: લોકગીતમાં નથી. દીકરો માનાં કારસ્તાન જાણે છે ત્યારે એને એટલું જ થાય છે કે એનાં મા-બાપને શું ચારણુ ઘેરે આવે રે મુંજે ચારણ ઘેરે આયે. જવાબ દેશું? એથી કંઈ વિશેષ પત્ની માટેનો ભાવ લીલુડા નેસવાળા રે મુંજે ચારણ ઘેરે આવે.” જણાતો નથી. અથવા એવા વિપ્રલંભના અંતે ઉત્કટ શૃંગાર ગવાય છે? સ્વ. મેઘાણી જણાવે છે તેમ સોરઠી લોકસાહિત્યમાં સ્ત્રી જાતિએ મોટો ફાળો આપે છે. એનું કારણ એ થંભ થડકે ઘર હસે, ખેલણ લાગી ખાટ, પણ હોઈ શકે કે વરસાદના અભાવે ચાતુર્માસ બાદ સે સજણાં ભલે આવિયા, જેની જતાં વાટ.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy