________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 607 જોડકણ (10) કથાગીતો (11) સંસારચિત્રો (12) માડી ! ઘટયું ને રથડાં જોઈ વળે રે ઋતુગીતો (13) કજોડાનાં ગીતો (14) દિયર-ભોજાઈનાં માડી ! ને દીઠી પાતળી પરમાય રે જાડેજી માં ! ગીતે (15) પ્રેમનાં ગીતે (16) મુસલમાની રાસડા (17) | મેલમાં દી શગ બળે રે. રમત-રાસડા અને (18) જ્ઞાનગીત. દીકરા! હેઠો બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર ! (1) દામ્પત્યજીવન - સાગરમાંથી પ્રાપ્ત થયેલા ધાન ખાંડીને હમણાં આવશે રે. વિષ-અમૃત અને વલોવાતાં મહીડામાંથી પ્રાપ્ત થતા માડી! ખારણિયા બારણિયા જોઈ વળ્યો રે માખણ સાથે સ્વ. મેઘાણી નારી-હૃદયને સરખાવે છે. માડી ! ને દીઠી પાતળી પરમાય રે જાડેજી મા ! સ્ત્રીઓનાં હૈયાને, એનાં સુખદુઃખ, આશા-નિરાશાને | મેલમાં દી શગ બળે રે મેઘાણી આસાનીથી પિછાની શક્યા છે. જેટલા જેટલા દીકરા ! હેઠો બેસીને હથિયાર છોડ રે કલયા કુંવર! મને ભારે નારીહૃદયે અનુભવ્યા હશે એ બધા જ ધયું બેઈને હમણાં આવશે રે. ગીતરૂપે પ્રાપ્ય બન્યા છે. સ્વ. મેઘાણી કહે છે તેમ નિખાલસતાના એ દિવસો હતા, દંભ કરતાં આવડતું ન માડી ! નદીયું ને નેરાં બધાં જોઈ વળ્યો રે હતો. આપોઆપ ફેટી નીકળેલાં ઝરણાં જેવા સ્વર માડી ! ને દીઠી પાતળી પરમાર્થ જે જાડેજી માં ! હતા - ગીતો હતા. મોલમાં દીવો શગ બળે રે. દામ્પત્યજીવનનાં અનેક રૂપનું વર્ણન સ્વ. મેઘાણી એના બચકામાં કેરી બાંધણું રે, કરે છે. ભરથારે પત્ની સાથે લીધેલાં રિસામણાં, મેણું એની બાંધણી દેખીને બાવો થાઉં રે ગોઝારણ મા ! માર્યા હોય, અબોલડા આદર્યો હોય, એ વાતનું દંપતી મોલમાં આંબો મોડી રે. જીવનમાં મહત્ત્વ ઓછું ન હતું. એની બધી ક્ષુદ્રતા એના બચકામાં કોરી ટીલડી રે, કવિતામાં ઊતરતાં જ મહાન બની ગઈ એવી એની ટીલડી તાણીને તરસૂળ તાણું રે ગોઝારણ મા ! સ્વ. મેઘાણીની માન્યતા સાથે આપણે પણ સંમત થઈ | મેલમાં આંબો મોડી રે. શકીએ. આ “કેરી બાંધણી” અને “કેરી ટીલડી”ના દામ્પત્યજીવનની કરણ ઘટના તો ત્યારે ઉપસ્થિત થાય મર્મને રસિક સાહિત્યજ્ઞની અદાથી રવ, શ્રી મેઘાણી છે જ્યારે બાર-બાર વરસની પરદેશની ચાકરી બાદ કેવા સમજાવે છે! તેઓ લખે છે કે પાતળી પરમારદીકરો ઘરે આવે છે. પણ પાતળી પરમાર શોધી જડતી ના બચકામાં શું હતું? કાગળની કટકીયે નહોતી, પણ નથી. મા કેટલા બધા મનામણું કરે છે? હમણાં દળીને કાગળનાં પાનાં ને પાનાં પણ કદી ન દાખવી શકે આવશે. ખાંડવા ગઈ છે વગેરે. પણ પાતળી પરમાર તે પ્રેમ દાખવનારી ‘કોરી ટીલડી” અને “કેરી ન જડી. ઓઢણી” હતી. લોકગીતની રચનારીએ માત્ર “કેરી” શબ્દમાં જ આ બાર વર્ષો સુધી ધારણ કરેલા શણગાર માડી! બાર બાર વરસે આવીયે, રહિત શિયળવ્રતનું ને એ વિયેગવેદનાનું માપ માડી! નો દીઠી પાતળી પરમાર્થ રે જાડેજી મા ! બતાવ્યું.” મોલમાં દીવો શગ બળે રે. સ્વ. મેઘાણી લોકગીતોનું વિવેચન કરતાં એની દીકરા ! હેઠે બેસીને હથિયાર છોડ રે કલૈયા, કુંવર! યોગ્ય ભૂમિકા રજૂ કરે છે. રંગદશી છટાથી લોકજીવનના 5 પાણી ભરીને હમણાં આવશે રે. મનેભાવને તાદશ કરે છે. અને “ન દીઠી પાતળી માડી ! કૂવાને વાવ્યું જોઈ વો રે, પરમાય રે'તું ગીત વહેતું મૂકે છે કે “વહુએ માડી ! ન દીઠી પાતળી પરમાય રે જાડેજી મા ! વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ”ની કરુણું વહાવે છે. મોલમાં દીવો શગ બળે રે. લોકસાહિત્ય દ્વારા માનવહૃદયને સ્પર્શવાની મેઘાણીની દીકરા! હેઠે બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર! આગવી શક્તિ હતી. તેથી આવાં ગીતોનું એમનું વિવેચન દળણાં દળીને હમણાં આવશે રે. ઘણું જ સમસંવેદનશીલ અને હદયસ્પશી બન્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org