________________ વિશ્વની અસ્મિતા વાધ, ગયા, રંગભૂમિ વગેરે વિનોદસામગ્રીથી product of individuals are taken by the પિતાનો થાક ઉતારવા, વખત ગાળવા, આનંદ મેળવવા folk and put through constant variation and જેઓ ભાગ્યશાળી નથી એવા ગામડીઆ, ભિખારીઓ, repetition become a group product." અને શિક્ષણવિમુખ સ્ત્રીપુરુષો પોતાના હૃદયમાં વસતા | મેસવડ લીચ જેમ ‘પુનરુચ્ચારણને મહત્વ આપે ભાવે સંગીત દ્વારા પ્રકટ કરે છે. આવી નિર્દોષ ગમ્મતમાં છે એમ સ્વ. મેઘાણી ‘પુનરુચ્ચારણ”ની સાથે સાથે તેઓ પિતાના સંજોગે, પિતાની તવારીખ, પોતાની એના સ્વરૂપમાં થતા અનેક ફેરફાર તરફ પણ આપણું ખાસિયતો વગેરેની રૂપરેખાઓ આલેખે છે. ધ્યાન દોરે છે. * આ નિર્દોષ ગમ્મતમાં ઉત્પન્ન થયેલું સાહિત્ય તે કોઈ પણ ગીત રચાયા પછી તરત જ લોકગીત દેશ જ સાહિત્ય કહી શકીએ.” નથી બની જતું, ખરી રીતે તો એ એની ૨ચનાની | ડૉ. પૂનમ દઈયા કહે છે: " આપણું પ્રાચીન સાહિત્ય શરૂઆત સમજવી. એને અનેક લોકો પોતાની રસનાની આપણા પૂર્વજો દ્વારા પ્રાપ્ત થયેલ અમૂલ્ય નિધિ છે. સરાણ પર ચડાવી ખાડા ખાડિયા કાઢી કાઢી નાખે, વારંઆ સાહિત્ય સંપત્તિના માલિક કોઈ પ્રાન્ત અથવા વાર પિતાના કંઠનો ચંદો મારી પ્રત્યેક પંક્તિ લીસી રાષ્ટ્ર નથી. પરંતુ દરેક માનવ આ સંપત્તિને ભાગીદાર કરી કાઢે, અનેક રસિકે એના ઊમિ પ્રવાહમાં પડીને છે. આ પ્રમાણે વિશ્વભરનું સાહિત્ય આપણને એ રીતે પિતાના તરફથી પણ અકેક કડી ઉમેરતા જાય, બંધમળે છે. એક એવું સાહિત્ય જેને વિકસિત સમાજે જન્મ બેસતા શબ્દો ન હોય તેને ફેરવતા જાય, એમ છેવટે આપ્યા અને બીજું એ જેની સૃષ્ટિ લેકજીવનથી થઈ. ઘણાં વર્ષો પછી જ એને અંતિમ ઘાટ નકકી થાય એ જે સાહિત્યની સૃષ્ટિ લેકજીવનથી થઈ એ જ સાહિત્ય લોકગીતની રચનાને નિયમ છે. સાચું લેકગીત કોઈ યથી શતગત ,. એક જ કવિની માલિકીનું નહિ પણ જનસમરતનું ઉત્પન કથાઓ અને વાર્તાઓમાં તત્કાલીન તથા ભૂતકાલીન માનવ કરેલ ધન છે. આ સંગ્રહનાં ગીતમાં પણ જે લેકગીતનું મનોદશાનો પરિચય પ્રાપ્ત થાય છે.” કઈ ચિરંજીવી તત્ત્વ હશે તો તેનું છેલ્લું સ્વરૂપ કંઈક વર્ષો પછી જ નક્કી થશે, અને એ જે લેકગીત જ નહિ મેસવર્ડ લીચના મતે સરળ પ્રકૃતિના લોકેના રીત- હેય તે પુસ્તકોમાં જ પડયું રહેશે.” રિવાજ, માન્યતા, પરંપરા, રૂઢિ, વાતે, જાદુઈ ચમત્કાર, કહેવત, ગીતો વગેરેથી ભૌતિક બંધને ઉપરાંત ઊર્મિ. - સ્વ. મેઘાણીએ લગભગ 770 જેટલાં લોકગીત જન્ય એકવાકયતાથી વ્યક્તિની, જતિની વિશિષ્ટતા બનાવ્યા છે. એમાં ‘રઢિયાળી રાત 'ના ચાર ભાગ લોકસાહિત્યમાં ઊપસી આવે છે. એમના મતે એક ‘ચુંદડી'ના બે ભાગ; * ઋતુગીતા', ‘હાલરડાં', " સેરડી વ્યક્તિની મૌલિક કૃતિને કાળક્રમે લોકે અપનાવી લે છે. સત સંતવાણી’ ‘સેરઠી ગીતકથાઓ' વગેરેનો સમાવેશ કરી શકાય. મનોરંજન માટે પુનરુચ્ચારણ થયા કરે ત્યારે અમુક વર્ગ લોકગીતોને સંગ્રહ કરવો એ સહજ કાર્યું ન હતું. કે જાતિની કૃતિ બને છે. કાંટાળો પંથ હતો. પણું . મેઘાણી માટે એ સહજકાઈ આપણે લીચના શબ્દોમાં જ જોઈએ : "Folklore is બની ગયું હોય તે એમાં આશ્ચર્ય પામવા જેવું કશ the generic term to designate the customs, જ નથી. એના કારણુમાં જણાવી શકાય એમની સરળ beliefs, traditions, tales, magical practices, સહજ, ગ્રામ્ય રીતભાત. એમની કાઠિયાવાડી વાણી અને proverbs, songs etc; in short the accumulated પહેરવેશ એવા હતા કે કઈ પણ નીચલા થરનાં સ્ત્રી કે knowledge of a homogeneus unsophistica- પુરુષે એમની પાસે સંકેચ અનુભળ્યું નથી. ted people tied together not only by commonphysical bonds, but also by emotional , મેઘાણીએ ગુજરાતી લોકગીતનું વગીકરણ આ ones which cover their every expression, પ્રમાણે કર્યું છે. (1) દાંપત્યજીવન (2) કુટુંબ સંસાર giving it unity and individual distinction. (3) ઈતિહાસ (4) રમકડાં (5) બાળગીત-હાલરડાં All aspects of folkore, probably orignally the (૬)કાનગોપી (૭)રાસગીતા(૮)વિદગીત (9) નવરાત્રીનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org