________________ 596 વિશ્વની અસ્મિતા ત્યાગી.” ફેલાવશે. પિતાની અનેક વિચિત્રતા, આજુબાજુના વર્તુળનું ભયંકર માનવ પણ પ્રેમને ઉત્તર પ્રેમથી આપે, તે પરમાત્મા તે વર્તન છતાં એને કઈ તરફ ઢષ નહીં. સાચા ભક્તમાં આપે એમાં નવાઈ શી? પ્રેમ– સમાન પ્રેમની ભાવના જોઈએ. “સમદષ્ટિ ને તૃષ્ણા ગોપીકૃષ્ણના દિવ્યાવિહારને શંગારલીલાં માનનારાઓએ દિવ્યાત્મા અને પરમાત્માનું ભયંકર અપમાન કર્યું છે પિતાનું પિતા તરફનું વર્તન અતિ ઘાતકી હોવા ને મહાકવિ વ્યાસજીને પણ ઉતારી પાડ્યા છે. ગોપીછતાં પ્રહલાદ એનું કલ્યાણ ઈચ્છે છે કે પિતા પાપમાંથી કષ્ણુના વિહારને સ્થળ રીતે જોવાની અનધિકૃતા ચેષ્ટા પાછા વળી પવિત્ર બને એવી પરમાત્માને પ્રાર્થના કરે છે. કરીને, ખરેખર તો, એ અજ્ઞાનીઓએ પોતાની અંતર પ્રહલાદ બાળક છે છતાં તેનામાં ઊંચા પ્રકારની ભાવના દષ્ટિ ગુમાવી છે. ગોપીકૃષ્ણ વિહાર એટલે જીવ અને છે ને તેણે તે ભાવના ખરા અર્થ માં મેળવી છે. Child શિવનું આનંદમય રમણ–સાયુજ્ય, is the father of man એ અંગ્રેજી કહેવતને ભાગવતકારે, પ્રહૂલાદના પાત્ર દ્વારા ચરિતાર્થ કરી છે. રાસલીલાને અર્થ પણ વિકૃત રીતે ઘટાવ્યો “દશમસ્કંધનાં રહો . અતિ ગહન છે. ત્યાં પ્રવેશ કિ . છે. ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રજનીના સમયે રાસ : કરતાં પહેલાં આપણે પ્રભુના દિવ્ય પ્રેમામૃતના સરોવરમાં ર. એમાં ધૂળલીલા જોનારાઓએ કૃષ્ણના દિવ્ય ડૂબકી મારી જગતનું વિષ દૂર કરીએ. જો આમ નહીં ચરિત્રને ઝાંખું પાડવાની અમચેષ્ટા સિવાય કર્યું છે શું? કરવામાં આવે તે વિષની ઉત્તરોત્તર વૃદ્ધિ થશે ને એ અને બીજુ કરી શકે પણ શું ? કૃષ્ણની દિવ્યલીલાને વિષ વટવૃક્ષમાં પરિણમશે ને એની ઝેરી ડાળીઓ ચોતરફ ઝાંખી પાડવા કણ સમર્થ છે? આ “રાસલીલા” એ કાંઈ આજની “ભવાઈ” કે “ઢાઢીલીલા” નહોતી. રાસલીલા માં પ્રવેશ મેળવવા, શરૂઆતમાં તો, નારદજી ભગવાન કૃષ્ણ અને રોપીઓની દિવ્યલીલી સમજવા પણ પાત્ર નહોતા. એની દષ્ટિ બરાબર થઈ પછી ગોપીઓને ઓળખવી જ પડશે. આ જેવી તેવી વાત એને પ્રવેશ મળે એને તર્કવાદીઓને ખબર નહી નથી. તેને ઓળખવા તે આત્માના ઊંડાણમાં ડૂબકી હોય. આ “રાસલીલા” એકાંતમાં નહોતી થઈ. છડેચોક મારવી પડશે. જે બરાબર ડૂબકી મારી તો ઠીક છે અને મહર્ષિઓ, સંતો, પરમહાસેની હાજરીમાં રાસ નહીંતર ગોથું જ ખવાઈ જાય. rf: નતત મતિરાં રમાયેલ. આ સંતે “લેભાગુ બાવા નહોતા - આત્મામાં પિત્ત તે પય: / સતત ભક્તિરસનું પાન કરે તે રમણ કરનારા હતા. જે આ રાસ સ્ત્રી-પુરુષની શંગારગોપીઓ. ગોપી થવું સહેલું નથી. ભાગવતકથા બેલે છે. લીલા હોત તો સંતો, મહર્ષિએ પરમહંસની હાજરીમાં ગોપીઓ કૃષ્ણની પાછળ જ હતી. ગોપી એટલે સ્ત્રી નહિ. ન રમાત. વળી આ રાસ પૂર્ણિમાની અજવાળી રાતે પ્રભુના પરમ આનંદમાં ડૂબેલો ભક્ત પુરુષ પણ ગોપી બની રમાયેલ. વ્યભિચાર છડેચોક ન હોય. અજવાળામાં શકે. ખરા ભકતોએ પિતાની જાતને ગોપી તરીકે નવા- પણ ન હોય. પૂનમનું અજવાળું આંતરિક પૂર્ણ પ્રકાશનું જવામાં ગૌરવ માન્યું છે. નરસિંહ, દયારામ “પ્રેમસખી” દ્યોતક છે. રાસમાં એક ગોપી અને એક કૃષ્ણ હતાં. વગેરે પોતાને ગોપી ગણવામાં ગૌરવ માને છે. જે ગોપીને આ જ બતાવે છે કે કૃષ્ણમાં દિવ્યતા હતી, જેણે બધી અર્થ સ્ત્રી હોત તો ઉપરના પુરષભકતો ગૌરવ માનત ગોપીઓને પેતાનું સ્વરૂપ બતાવ્યું. તર્કવાદીયુગ ચમત્કારખરા? આમ ગોપી અતિ ભવ્ય પાત્ર છે, ગોપી બનવા ને ન માને તો એમ કહી શકાય કે એક એક ગોપીને માટે પિતાનું સર્વસ્વ નિચોવવું જોઈએ. ગોપીએ પોતાનાં લાગ્યું કે કૃષ્ણ પોતાની સાથે જ છે. દિવ્ય પ્રેમ વિના બાળકો, પતિ, ધન, વગેરે છોડી કૃષ્ણનું જ શરણું લીધું. અને દિવ્યતા વિના આવું સાયુજ્ય અનુભવવું અશકય સમાન માત’વાળી ભગવદક્તિ પૂર્ણપણે સ્વીકારી છે. રાસ વખતે બધા ઋષિઓ વિદેહી થઈ ગયા, એ જ અને આથી જ ભગવાને એક સ્થળે “ભાગવત’માં કહ્યું બતાવે છે કે આ રાસ અતિ ઉત્કૃષ્ટ દિવ્યકક્ષાનો હતે. છે. “મને ગોપી જેટલું કેઈ પ્રિય નથી, મારી જાત શંકા છે કેઈને હવે? હજી શંકા હોય તે જવાબ પણ નહીં.” હોય જ ને! જે પરમાત્મા ખાતર બધું છે કે એ અધમકક્ષાની લીલા હોત તો આજ સુધી એનું છોડે તે પરમાત્માને અતિ પ્રિય હોય એમાં નવાઈ નથી. પાન થતું ન હોત. ઉચ્ચાત્માઓ એની પ્રશંસા ન કરતા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org