________________ પ૯૪ વિશ્વની અસ્મિતા ઋષિકમારોએ વિવિધ પ્રકારનાં પાપોનો ઉલ્લેખ કરી, વત’નું શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક શ્રવણ, વાંચન અને મનન એના નિવારણ માટે સરળ માર્ગ બતાવ્યે છે. “પાપીમાં આપણને ખરું જ્ઞાન આપે છે ને દિવ્ય પ્રકાશ તરફ લઈ પાપી મનુષ્ય પણ “શ્રીમદ્ ભાગવત સપ્તાહયજ્ઞથી જાય છે. પવિત્ર થાય છે.” “સપ્તાહ’ શબ્દમાં પણ રહસ્ય છે. એકવાર નિમિષારણ્યમાં શૌનકજીએ સૂતજીને કહ્યું, પરીક્ષિતને સાત દિવસમાં નાગ કરડવાને છે ને તેથી “આજ સુધી બહુ કથાઓ સાંભળી, હવે કથાઓ સાંભએનું મૃત્યુ થવાનું છે. પરીક્ષિત જાગ્રત બને છે તે મિક્ષ ળવી નથી. કથાનું સારતત્વ સંભળાવો. “થાણા મન માટે તત્પર બની, ભાગવતની કથા સાંભળે છે. પરીક્ષિત of tહાથના " એવી કથા સંભળાવે કે જેથી શ્રીકૃષ્ણ એટલે મનુષ્ય માત્ર. તેને સાત દિવસમાંથી કોઈ એક પ્રત્યે દેઢ ભક્ત થાય. ‘ભાગવત સર્વ સ્થાનું સારતત્ત્વ દિવસ મૃત્યરૂપી તક્ષકનાગ કરડવાને જ છે. સાત દિવસ છે. અકે છે. આ કથાને પ્રેમથી સાંભળ્યા પછી જીવનને માંથી કોઈ એક દિવસ મૃત્યુ આવવાનું જ છે. તો, સર્વ અર્ક પ્રાપ્ત થઈ જાય છે. જીવન આનંદમય બની મનુષ્ય ગાફેલ ન રહેતાં તૈયારી કરવી જોઈએ. તેણે જાય છે. આંતરિક સંપત્તિના સર્વ ખજાનાનાં સર્વ તાળાંની મોક્ષના અધિકારી થવાની પાત્રતા કેળવવી જોઈએ. આ બધી ચાવીઓ હાથમાં આવી જાય છે. જગતનાં બીજાં પાત્રતા કેળવવી કેમ? ઉત્તર હાજર છે - ભાગવતકથા દ્રવ્ય પ્રાપ્ત કરવાની એષણ રહેતી જ નથી. સર્વ દ્રવ્યથી સાંભળીને. ફરી બુદ્ધિવાદીઓ પ્રશ્ન કરશે. ભાગવતકથા ભરપૂર ખજાનો મળ્યા પછી મુઠ્ઠીભર પૈસામાં કેણ હાથ સાંભળીને કેટલાને ઉદ્ધાર થયો? જવાબ છે-“ભાગવત” ઘાલે ? જગતમાં કશું મેળવવા જેવું પછી લાગશે જ ને ફક્ત “હરિ હરિ' કહી સાંભળવાનું નથી. “હરિ હરિ નહીં. પરમાત્મામય બની ગયા પછી મેળવવાનું રહે કહેવાથી નહીં પણ “હરિ હરિ’ થવાથી–હરિમય થવાથી ભાગવતમય બની શકાય છે. હરિમય બનવાથી મોક્ષના જ શું? અધિકારી બનશે. ભાગવત” પ્રેમશાસ્ત્ર છે - દિવ્ય પ્રેમ કહેવાય છે કે કથા સાંભળ્યા બાદ પરીક્ષિતને લેવા શાસ્ત્ર છે. “ભાગવત”ની દિવ્યલીલાનું મરણ, મનન અને વિમાન આવેલું, આપણે પ્રશ્ન છે કે આ વાત સાચી? આચરણ મનુષ્યને મોક્ષને અધિકારી બનાવશે જ. જે વાત સાચી હોય તે આપણને લેવા વિમાન આવશે? મિ શિરીરમ્', " ભાગવત”ને દિવ્યલીલામત તો પછી અત્યાર સુધી કોઈને લેવા વિમાન કેમ ન કહ્યું છે તે જરાય ખોટું નથી. આવ્યું? કમળો હોય તેની દષ્ટિ શુદ્ધ ક્યાંથી હોય? આપણે રહ્યા બુદ્ધિવાદી ! (બુદ્ધિશાળી તો નહિ જ !) આમ “સપ્તાહયજ્ઞ” શબ્દમાં ઊંડો આધ્યાત્મિક અર્થ બધું તર્કથી તપાસવું જોઈએ. જ્યાં તર્ક ત્યાં શંકા. છે. “ભાગવત’માં સપ્તાહનો યજ્ઞ કરવાનો છે. સપ્તાહ શંકા એટલે અશ્રદ્ધા. અશ્રદ્ધા એટલે સંશયવાદિતા. સંશયએટલે અઠવાડિયાના સાત દિવસ. એ સાત દિવસ ફરી વાદીનો નાશ જ હોય. “સંથારમાં વિનરૂથતા” વિમાન કરી પાછા આવ્યા કરે જ. સાત દિવસ એટલે જીવનના કયારેક આવ્યું જ હશે પણ શંકાથી અંજાયેલી આંખે બધા દિવસો. આ દિવ્યલીલામાં જ ડૂબકી મારવાની છે. જોયું કેણે હોય? વળી ન આવ્યું હોય તો વાંક આપણે ભાગવત જ્ઞાનયજ્ઞ કહેવાય છે. સાચું જ્ઞાન એટલે? જ, સામાન્ય જગતમાં પણ વિમાનમાં બેસવા માટે પૂરા સાચું જ્ઞાન મનુષ્યને મુક્તિને માગે લઈ જાય છે. પૈસા જોઈએને? તો આ તો દિવ્ય વિમાન છે. ત્યાં પાત્રતા ભગવાન શ્રી ગીતાજીમાં કહ્યું છે– “ન જ્ઞાનેન સંદરમ્ જોઈએ. હજી સુધી કોઈ વિમાન દેખાયું કેમ નહિ? એ પવિત્રF ફુદ વિદતે ' ( “આ જગતમાં જ્ઞાન જેવું બીજું ત્રીજા પ્રશ્નનો જવાબ છે, ક્યાંય એવું પાત્ર દેખાય છે કંઈ પવિત્ર નથી.’) આ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન કે પુસ્ત- જેને વિમાનમાં બેસવાની પાત્રતા મળે? વિમાનમાં અમુક કિયું જ્ઞાન નહીં. જીવનને અજવાળનારું જ્ઞાન, પરિપૂર્ણ સંખ્યા બેસી શકે એટલી સંખ્યામાંથી એક પણ ન જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન. “જે જ્ઞાનથી આંખ આડે રહેલાં મળે એ પહેલાં વિમાન ઊડે કયાંથી ? આ દિવ્ય વિમાનની અંધકારનાં પડળો દૂર થઈ, પ્રકાશ પ્રાપ્ત થાય તે સાચું ટિકિટ ખરીદવા સંખ્યા જજ છે. અથવા છે જ નહિ, જ્ઞાન.” જ્ઞાનની આ વ્યાખ્યા સાચી છે. “તમ માં - આજે તે સ્થળ વિમાને સૂક્ષમ વિમાન તરફ આંખ માંડતિમય! "ની ઊંડી પ્રાર્થના એ જ સાચું જ્ઞાન. “સપ્તાહ- વાની વાત જ ક્યાં સાંભળવા દીધી છે? કયાંથી વિમાન યજ્ઞ’ શબ્દ આવે ઊંડો અર્થ વ્યક્ત કરે છે. “ભાગ- આવે? એકવાર પાત્રતા કેળવે. વિમાન આવશે જ, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org