SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ ભાગવત (ભગવાનની વાડમયી પ્રતિમા ) - હીરાબહેન ચતવાણી ‘ભાગવત' સમાધિભાષા છે. પરમહાસેની એ જ બીજી અનેક રીતે સાચું છે. વ્યાસજીની આ કતિન અગમ વાણી છે. મહાકવિમનીષીની પરિણત પ્રજ્ઞા પરિપાક ફક્ત કલાદ્રષ્ટિએ જ મૂલ્યાંકન કરવાનું નથી. આ કતિ છે. એને સમજવા માટે આપણી લૌકિક દૃષ્ટિને દૂર કરી, કલાદડિટએ સભર અને સંપૂર્ણ છે જેની કઈ ના પાડી દષ્ટિ ધારણ કરવી પડશે. એકમૂલ્ય કરવા શકે તેમ નથી. પરંતુ એની અંદર રહેલાં-છુપાયેલાંસામાન્ય લેખિની નિષ્ફળ નીવડશે. ભાગવત ના એક આધ્યાત્મિક મૂલ્યો પણ એટલાં જ રહસ્થાન્વિત અને એક શબ્દ મહા અર્થ સંભાર લઈને આવે છે. એનાં સભર છે. “ભાગવત’ને હજાર વાર વાંચો, નવું નવું રૂપકોની ભાષા અતિ રહસ્યાત્મક છે. એને જે સામાન્ય મળશે. અર્થમાં ઘટાવીએ તે મહાકવિમનીષી વ્યાસજીને અને “નાના રાષ્ટ્રની પ્રતિમા વિતા '' કવિતાની પૂર્ણ પુરુષોત્તમના દિવ્યચરિત્રને અન્યાય થઈ જાય. એને આ વ્યાખ્યા “ભાગવત” સંપૂર્ણ પાર પાડશે. “ભાગવત”. સ્થૂળ દૃષ્ટિએ જોતાં સર્વત્ર ભૌતિક લીલા જ દેખાશે. ને જે બાજુથી નિહાળો, કેઈ નવું જ દર્શન. એમાં અને એટલે જ કૃષ્ણની દિવ્યલીલા આલેખવા આપણી સ સામાન્યતા છે જ નહીં. દૃષ્ટિને દિગ્યલીલાના સાગરમાં ઝબળીએ. “ભાગવત’માં કૃષ્ણની દિવ્યલીલા છે. એ દિવ્યમહામનીષી કવિવર વ્યાસજીની વાણીનું મૂલ્ય કરવું લીલામાં તન્મય થવાનો અધિકાર જોઈએ. એ અધિકાર એ " સામrદુ યાદુ: વ વામનઃા જેવું સર્વજન પ્રાપ્ય નથી. “ભાગવત’ કહેનારે અને સાંભળનારે કઠિન કાર્ય થશે. છતાં મi જાતિ વાવાઝું 4 ઢ ય ભગવાનમય બની જવું જોઈએ. ‘ભાગવત’ શ્રી ભગવાનની ઇત્તે નિજિ . વળી ભગવાનની ભવ્ય કપા મને સાથ વાણીરૂપ પ્રત્યક્ષ પ્રતિમા છે. ‘ભાગવત’નું આલેખન આપશે જ એમ દઢ રીતે માની આ કાર્યને હું હાથમાં કરતાં વ્યાસજી એવા આનંદમય બની ગયા કે એને લઉં છું. મારી આ ધષ્ટતા તો છે જ, કારણ આ દુન્યવી ભાન રહ્યું નહિ. વક્તા શુકદેવ પણ એટલા જ અનધિકતા ચેષ્ટા છે. છતાં ર દિ જાહar #શ્ચિત્ અંતરંગ બની ગયા. ને પેલે પરીક્ષિત તે મને ત્તિ નતિ તાતા વાળી ભગવતિ સાથે જ છે. સંપૂર્ણ અધિકારી બની ગયો. “ભાગવત’ના આલેખનમાં કાય કઠિન છતાં હેતુભાવના વિશુદ્ધ છે, એટલે નિર્ભય ડૂબેલા વ્યાસજી ભગવાનમય થઈ ગયા. કહેનાર તો છું. મારા આ કાર્યમાં ક્ષતિ દેખાય તો વિદ્વત્ વાચકવર્ગ ભગવાનમય હતો જ, સાંભળનાર પણ કૃષ્ણમય બની શદ્ધ ભાવનાને આવકારી, ક્ષતિ સામે આંખમીંચામણાં ગયા. આમ “ભાગવત’ને સર્જક કૃષ્ણ કહેવાય. કરે, એટલું જ નહીં, મારા પ્રયત્નને આવકારે એવી સાંભળનાર કૃષ્ણમય બનતાં કશું જ બન્યો. કથા અભીસા. પણ કૃષ્ણની. સર્વેની દષ્ટિ કૃષ્ણમય બની ગઈ. ભાગ વતની કથામાં સર્વત્ર કૃષ્ણ જ દેખાય છે. ગોપીઓને વ્યાસજીએ એક સ્થળે કહ્યું છે, સવત્ર કષ્ણુ જ દેખાય છે. એમાં ભગવાનની શ્રીમુખવાણી 'यदिहास्ति तम्नान्यत्र, यन्महास्ति न कुत्रचित्। (2 પ્રત્યક્ષ થાય છે ને ? ને ત્યાં જ સર્વ રહસ્ય પ્રકટ અહીં છે તે કથાય નથી, જે અહી નથી તે કયાંય થાય છે. નથી.) “ભાગવત પરિપૂર્ણ ગ્રંથ છે. કલાદ્રષ્ટિએ આ ભગવાનની દિવ્યવાણીની પ્રતિમાંરૂપ “શ્રીમદ ભાગવત’ગ્રંથને મૂલવીએ તો આ કથન જેટલું સાચું છે તેટલું નાં કેટલાંક રહસ્યને ઉકેલવા યત્ન કરીએ. સનકાદિ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy