________________
૪૮
વિશ્વની અસ્મિતા
હિન્દુ શાસ્ત્રોમાં નિર્ચથતા, શુકલધ્યાન, મહાવાત્યપણું, અવધૂત આદિ | મુનિ થયેલા. વિતઘતર (જે રાજપુત્ર હતો) પણ પિતાના ૫૦૦ શબ્દો દ્વારા સંપૂર્ણ નગ્નદશાની વાત પ્રશંસાને પાત્ર તરીકે મુકાઈ છે. સાથીઓ સાથે દીક્ષિત થયેલ. શાલીભદ્ર, જંબુસ્વામી અને ધન્યકુમાર
(૭) ભતૃહરિ કે જે શુભચંદ્રાચાર્ય નામના દિગંબર જૈન જેવા શેઠિયાઓ પણ મુનિ થયેલા. મુનના ભાઈ હતા અને રાજા હતા, તેમણે તેમના વૈરાગ્યશતકમાં હું “પાણીપાત્ર બન્ની ભાવના પ્રગટ કરી છે. દિગંબર મુનિ પાત્રમાં
(૧૭) નેપાલની તાંત્રિક નામની બૌદ્ધશાખાઓમાં નગ્નપતિઓ નહિ પિતાના હાથમાં જ ખોરાક લઈ જમે છે.
હોય છે. મખલિ ગૌશાલની આજીવિકશાખામાં પણ સાધુ નગ્ન
રહેતા હતા. (૮) ૩જી શતાબ્દીમાં સિકંદર બાદશાહે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેણે નગ્ન સાધુઓને જોયેલા તેવી વાત નોંધાઈ છે.
' (૧૮) જૈનશાસ્ત્ર પ્રમાણે ભગવાન મહાવીરના સંઘમાં ૧૪ અને કલ્યાણ મુનિને તે પિતાના દેશમાં સાથે લઈ ગયેલ તે પણ
હજાર મુનિ હતા અને અગિયાર ગણધરે હતા જે તમામ બ્રાહ્મણ
જાતિના વતા. લખાયેલું છે. (૯) ૭મી સદીમાં ચીનમાંથી હું એન સંગ હિંદમાં ફર્યો
(૧૯) નંદરાજ, તેમને મંત્રી શકટાલના પુત્ર સ્થૂલભદ્ર પણ ત્યારે તેણે નગ્ન સાધુઓને જોયેલા છે તેની યાત્રાનોંધમાં છે.
મુનિ બન્યા હતા. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત પણ મુનિ થયેલા. તે પછી
કોઈ રાજા મુનિ થયાનું જાણમાં નથી. (૧૦) ઔરંગઝેબના સમયમાં ફાન્સથી ડે. બનિયર હિંદની મુલાકાતે આવેલા ત્યારે તેણે નગ્ન પરમહંસ જોયેલા અને મુસ્લિમ
(૨૦) મુનિ કલ્યાણે સિકંદરની મૃત્યુતિથિ જાહેર કરેલી ને તે ફકીર નામે સહમદને પણ રસ્તામાં નગ્ન ફરતા જોયેલ તે વાત
સાચી પડી તે પ્રભાવથી યુનાની તત્વવેત્તા ડાયજિનેથ પણ દિગંબર ધી છે. આ મુસ્લિમોમાં પણ દિગબરત્વને આદર સૂચવે છે.
વેષમાં રહેવા લાગ્યો હતો. ને યુનાનીઓએ જંગી મૂર્તિઓ બનાવી
હતી, (૧૧) સને ૮૫૧ માં અરબી સુલેમાન સોદાગરે ભારતના ભ્રમણમાં નંગા હિન્દુ સાધુઓને જાયેલા જે પૈકી એક સાધુ સેળ
(૨૧) રોમના બાદશાહને ભારતીય રાજાએ ભેટ મોકલેલી તે વર્ષથી એકાસને બેઠેલ જે તે વાત લખી છે.
લઈ જનાર જોડે એક શ્રમણુચાર્ય પણ ત્યાં ગયેલા ને ત્યાં તેમનું
સમાધિમરણ થયેલું એટલે ત્યાં એથેન્સમાં તેમની નિષધિકા બનેલી (૧૨) સને ૧૬૨૩માં પરદેશી યાત્રી પિટર ડેલ્લાએ સાબર- છે. પ્રથમ શતાબ્દીમાં યુનાની તત્વવેત્તા એપેલ અને કમરન ભારતમાં મતી નદીના કિનારે અને શિવાલયમાં નગ્ન સાધુએ જોયેલા. આવેલા અને તેમને એક દિગંબર આચાર્ય જોડે શાહમાથે થયેલ. . (૧૩) અત્યારે જ્યારે જ્યારે કુંભમેળો ભરાય છે ત્યારે ત્યાં (૨૨) કલિંગમાં દિગંબર ધર્મ ઋષભદેવના સમયથી હતા. ત્યાંના ઘણું નગ્ન દિગંબર હિન્દુ સાધુઓ જોવા મળે છે.
રાજા જિતશત્રુ મુનિ થયેલા, રાજા ખારવેલ જૈન ધર્મને પિષક હતા, " (૧૪) નગેન્દ્રનાથ વસુ સંપાદિત વિશ્વકોષ ભાગ : ૩: ના,
તેણે સંમેલન પણ બોલાવેલ. આજને સરાક જાતિ કલિંગવાસી જ છે. ૧૨૮ મા પાને લખ્યું છે કે ઈસાઈ ધર્મના પ્રતિપાદક – પિતે જ
(૨૩) ગુપ્ત સામ્રાજ્ય વખતે ભદ્દલપુરમાં દિગંબરનું કેન્દ્ર હતું જૈન શ્રમણે પાસે શિક્ષા લેવા આવેલા ને લીધેલી. ઈસાઈ સાધુએ
ને પછી તે ઉજજૈનમાં થયેલું, ચીની યાત્રી ફાહિયાને આ સાધુઓની નગ્ન રહેતા હતા. સેંટ મેરી સાધ્વી નગ્ન રહેતી હતી. યહૂદી
નોંધ કરી છે. સમ્રાટ હર્ષના રાજકવિ બાણે આહંત સાધુ જોયાની પુસ્તકમાં પણ સંતે નાના હતા તેવું વર્ણન ચાલુ છે.
વાત નોંધી છે. ચોલદેશ તથા મલય દેશમાં પણ નિગ્રંથ લેક હતા (૧૫) દિગંબર સાહિત્યમાં તો નગ્નતાની વાત હોય જ; પણ
તેવી યાત્રાનોંધ છે. ઇતર સંપ્રદાય અને જૈનેતર સાહિત્યમાં પણ તે દશાની ને ભર
(૨૪) બનારસના રાજ ભીમસેન, મથુરાના રણકેતુ, સુશપુરના પૂર પ્રમાણમાં મળી આવે છે. આચારાંગસૂત્ર, ઠાણુંગસૂત્ર. બૌદ્ધ ગ્રંથે,
જિતશત્રુ મુનિ થયા હતા. મુંજ નરેશે મહાસેનમુનિનું સન્માન કરેલું, ચીની ત્રિપિટક, વિષ્ણુપુરાણ, વરાહમિહિરના ગ્રંથ, બ્રહ્માંડ પુરાણુ,
અમિતગતિ અને શુભચન્દ્ર વગેરે આ સમયે જ થયેલા, રાજા ભોજના દીર્ધનિકાયગ્રંથ, મુદ્રારાક્ષસ, પંચતંત્ર, દશકુમાર ચરિત્ર, વગેરેમાં
સમયમાં સમદેવસૂરિ, શાંતિસેન, પ્રભાચન્દ્રાચાર્ય, માનતુંગ વગેરે દિગંબરત્વ સૂચક ઉલલેખે મળે છે.
થયેલા છે. ગુજરાતમાં ચાલુક્ય, રાસ્ટ્રક્ટ વગેરે રાજાઓના સમયમાં (૧૬) ભગવાન મહાવીરના સમયમાં શ્રેણિક રાજાના પુત્ર અભય- પણ દિગંબર મુનિઓ વિચરતા હતા. ચંદેલ, ચિત્તોડ, ઝાંસી પ્રદેશમાં કુમાર – વારિણુ મુનિ થયેલા. તથા હેમાંગ દેશના રાજા છવંધર પણ તેઓનાં કેન્દ્ર ચાલતાં હતાં. ગ્વાલિયરના કિલ્લાની મૂર્તિ એ પણ મુનિ થયેલા. ઇન્દ્રભૂતિ, વાયુભૂતિ જેવા વિદ્વાન બ્રાહ્મણે પણ તેની સાબિતી છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org