________________ 588 વિશ્વની અરિમતા અને સંહારક છે. આવો ખ્યાલ એ સગુણ ઈશ્વરને યાલ બ્રહ્મની એકતા ભેદરહિત નથી. ત્રણ પ્રકારના ભેદ વેદાંતીએ છે. અને તે અરાધ્ય દેવ બની જાય છે. સામાન્ય રીતે ગણાવે છે - વિજાતીય ભેદ, સજાતીય ભેદ અને સ્વગત ભેદ. ઈશ્વરની બાબતમાં સ્વાગતુ ભેદ તે પરંતુ જગતનું અસ્તિત્વ આપણાં અજ્ઞાનને લીધે જ છે જ, કારણ કે ચેતનશીલ દ્રવ્યો (ચિત) અને અચેતન ટકે છે. અને તેથી જગતને સત્ય માને ત્યાં સુધી જ દ્રવ્ય (અચિત્)ને ભેદ તેમાં પારખી શકાય છે. સગુણ ઈશ્વરની માન્યતા સાચી છે. સર્જકપણું એ ઈશ્વર - ઈશ્વરમાં અનંત ગુણે છે. તેમાં સર્વજ્ઞતા, સર્વ. નું તટસ્થ લક્ષણ, આકસ્મિક લક્ષણ છે, સ્વરૂપ નથી. રંગભૂમિ પર આવીને રાજાનું પાત્ર ભજવી જનાર ભર વ્યાપકતા, દયા વગેરે મુખ્ય છે. ઈશ્વર એ આત્મા છે અને જગત તેમ જ જગતના પદાર્થો ઈશ્વરનાં શરીર રૂપ છે, વાડના છોકરાને નાટક ચાલે ત્યાં સુધી જ આપણે રાજા તરીકે ગણીએ છીએ પરંતુ તે છોકરાને જુદી રીતે પણ, જેમ આત્મા શરીર પર નિયંત્રણ રાખે છે, તેમ ઈશ્વર ભૌતિક તત્તવ અને આત્માઓને નિયંત્રણમાં રાખે છે. અસલ સ્વરૂપમાં જોઈ શું; તેવી જ રીતે, ઈશ્વરને પણ તેમનું સંચાલન કરે છે. રામાનુજને ઈશ્વર અંગે પારમાર્થિક સત્તા તરીકે પણ આપણે જાણી શકીએ. અને આવા વિવ-નિરપેક્ષ ઈવરને શંકર, પરબ્રહ્મ અથવા ખ્યાલ ઈશ્વરવાદ તરીકે ગણાય છે. તાત્પર્ય કે ઈશ્વર સર્વોચ્ચ ઈશ્વર કહે છે. અને આવી જ રીતે આપણે જગતથી પર પણ છે તેમ અંતર્યામી પણ છે અને ઈશ્વર–પરત્વવાદ અને સર્વેશ્વરવાદને સાંકળી શકીએ. સંક૯પ ધરાવનાર એક વ્યક્તિ સ્વરૂપે છે, જેને આપણે શંકરાચાર્યની દષ્ટિએ, સગુણ ઈશ્વરને ખ્યાલ એ નિમ્ન - પ્રાથી શકીએ, પૂજી શકીએ છીએ. ઈશ્વરની કૃપાથી જ મોક્ષ મળે છે. કક્ષાને ખ્યાલ છે અને આપણું અજ્ઞાન સૂચવે છે. આમ છતાં સામાન્ય માનવીની ભક્તિ–ભૂખ સંતોષાય તેવાં વિશિષ્ટાદ્વૈત પરબ્રહ્મને વાસુદેવ ભાવે ભજે છે અને સુંદર સ્તોત્રો શંકરાચાર્યે લખ્યાં છે. કારણ કે આધ્યાત્મિક તેને તેના ચાર યૂહ - વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને વિકાસના તબક્કામાં સગુણ ઈશ્વરનો મૂર્તિ પૂજાને ખ્યાલ અનિરુદ્ધ એવા ચાર ન્યૂહને માને છે. પણ પ્રારંભમાં, ઉપગી તો છે જ. અન્ય મત - શ્રી વલ્લભાચાર્યજીને શુદ્ધાત મત પરબ્રહ્મને વિષ્ણુ ભાવે ભજે છે અને કૃષ્ણાવતારને રામાનુજાચાર્ય પ્રધાનભાવે પૂજ્ય માને છે. મધ્વાચાર્યને મત નારાયણ વિશિષ્ટાદ્વૈતને સિદ્ધાંત પ્રસ્થાપિત કરનાર રામાનુજા અથવા વિષ્ણુના પૂજનના સ્થાપક છે, જ્યારે નિમ્બાર્ક. ચાર્ય સગુણ ઈશ્વરના ખ્યાલને સ્વીકારે છે. બ્રહ્મમાં ચિત્ મત એ પરષોત્તમવાદી વિષ્ણુવમત છે. મવાચાર્ય અને અચિત બંને તને સમાવેશ થાય છે. પ્રકૃતિને ના મત પ્રમાણે સચિદાનંદ પરમાત્મા આ જગતનું મૂલ આ ચિંતક ઈશ્વરને એક અંશ જ ગણે છે. જગત અસત્ કારણ છે અને તે અન્તર્યામી રૂપે સર્વ વસ્તુમાં રહે છે. નથી અને જગતની ઉત્પત્તિ એ ઈશ્વરનું વાસ્તવિક સર્જન “તે સુખમાત્રને ઉપભેગ કરે છે, દુઃખને તેને સ્પર્શ ને અભાવ: છે. સર્જિત વિશ્વ એ બહાના જેટલું જ સત્ય છે. નથી. પરમાત્મા અને જીવામાં વચ્ચે ભેદ જીવની અલબત્ત, નાનાવિધ પદાર્થોમાં એક જ બ્રહ્મ વસે છે, મેક્ષાવસ્થામાં પણ બંધ થતો નથી. મોક્ષની ઇરછાવાળાએ અને તેમનું અસ્તિત્વ બ્રહ્મ પર જ આધાર રાખે છે. પરમાત્માના ચિહ્નોને પિતાનાં શરીર ઉપર અંકિત કરવાં રામાનુજની દષ્ટિએ “માયા” શબ્દ અભુત પદાર્થોનાં જોઈએ. નામકરણ, ભજન તથા અંકન એ ત્રણ સેવાનાં સજનની શક્તિને ઘાતક છે. અને કેટલીકવાર માયા અંગો છે.” (હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ છે. ન. દે શબ્દ પ્રકૃતિ સૂચવે છે. મહેતા) રામાનુજ એમ માને છે કે ઈશ્વરથી સ્વતંત્ર અથવા બૌદ્ધદર્શન ઈશ્વર સિવાય બીજા કોઈ પણ તત્ત્વની સત્તા નથી, પરંતુ આ દર્શન જેમના નામ સાથે સંકળાયેલું છે આ એક ઈશ્વરમાં અનેક સમાઈ જાય છે, કારણ કે ચિત્ તે મહાન યુગપ્રવર્તક ગૌતમ બુદ્ધ એવું મંતવ્ય ધરાઅને અચિત્ બને તેનાં પાસાં છે. સત્, ચિત્ અને વતા હતા કે દુનિયામાં સર્વત્ર જે દુઃખ જ પ્રવર્તતું હોય આનંદના ગુણે બ્રહ્મનું વ્યક્તિત્વ દર્શાવે છે. ઈશ્વર પૂણું આ દુઃખનું કારણ શોધીને માનવ જાતને તેમાંથી છે અને સ્વ આધારિત અથવા સંપૂર્ણ સ્વતંત્ર વ્યક્તિ છે. મુક્તિ કેમ મળે એ જ મુખ્ય સમસ્યા ગણાય. તેથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org