________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ 587 ઉઠાવે છે, “કસમાંજલિ' નામના પુસ્તકમાં એક આખા તે દર્શન વેદની ઈશ્વર સંબંધી માન્યતાને નિષેધ કરે એ પ્રકરણમાં તેઓ જણાવે છે ઈશ્વર નથી એવું કંઈ બનવા જોગ નથી. આ દષ્ટિએ, મીમાંસાનું કહેવું માત્ર પણ પ્રમાણુથી સિદ્ધ થતું નથી. એટલું જ છે કે જે ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે સ્વીકારી લઈએ તો તેવા ઈશ્વર પર કરતા, પક્ષપાત વગેરે દેતું ઈશ્વરને પરમાત્મા તરીકે વર્ણવીને આત્માથી જુદા આરોપણ કરવું પડે. પણ કર્તા તરીકે ઈશ્વરને ન ગણ પાડે છે. ઈશ્વર સર્વવ્યાપી અને અવિનાશી છે. ઈશ્વર એ ઈશ્વરના અસ્તિત્વને ન સ્વીકારવા બરાબર નથી, પરંતુ ઈરછા અને સંક૯પ કરી શકે છે, પરંતુ જીવાત્માની જેમ આ મુદ્દો જ ચર્ચાસ્પદ છે. કારણ કે પ્રારંભના પૂર્વ તેને હર્ષ શોક નથી, અયોગ્ય ઈચ્છા કે તિરસ્કારથી તે મીમાંસકો ઈશ્વર અંગે મૌન સેવે છે. અને પાછળના તે રહિત જ છે. મીસાંસકે ઈશ્વરના અસ્તિત્વ અંગેની સાબિતીઓ સ્વીકારતા - ઈશ્વર પરમાણુઓના વ્યવસ્થીકરણમાંથી મુક્ત વિશ્વનું નથી. અને બીજી સાબિતી આપતા નથી. તે બતાવે છે સર્જન જ કરતો નથી, પરંતુ તેનું રક્ષણ પણ કરે છે કે તેમનામાં વૈદિક શ્રદ્ધા હજી જીવંત છે. ભિન્ન ભિન અને સંહાર કરીને પુનઃનિર્માણ કરે છે. પ્રોફેસર હિરિ. યજ્ઞોના ભિન્ન ભિન્ન દેવતાઓ, અલબત, તેઓ ગણાવે છે યુના લખે છે તેમ, ન્યાય દર્શન વ્યક્તિત્વવાળા ઈશ્વરમાં એ ખરું. અને તે ઉપરથી બહુતવવાદ અથવા અનેકેશ્વર(Personal God) માને છે કે નહિ તે કહેવું કઠિન વાદમાં મીમાંસા દર્શન માને છે એમ પણ કહી શકાય, છે. જો કે એટલું કહી શકાય કે જેટલે અંશે છાનું આમ, વેદને વધુ પડતું મહત્વ પ્રદાન કરવા જતાં, તેના પર આરોપણ કર્યા છે, તેટલે અંશે વ્યક્તિત્વને મીમાંસા દર્શન ઈશ્વરનું સ્થાન સ દિધ અથવા અપષ્ટ તદ્દન નામંજૂર રાખ્યું નથી. એ પણ નોંધપાત્ર છે કે બનાવી દે છે. વેદમાં કહ્યું છે માટે ઈશ્વરના અસ્તિત્વને માની લેવાને આથી ઊલટું વેદાંત દશન વેદની વિચારધારાને બદલે બુદ્ધિથી, તેથી તેનું અસ્તિત્વ સિદ્ધ કરવા પ્રયત્ન ઊંડાણપૂર્વક ખેડીને ઈશ્વરમાં વધારે ને વધારે શ્રદ્ધા થયો છે. રાખવા પ્રેરે છે. પૂર્વમીમાંસા અને વેદાંતદશન આદ્ય શંકરાચાર્ય વેદના કર્મકાંડ પર આધાર રાખનાર અને તેનું સમગ્ર વિશ્વના મહાન જ્યોતિ ને પાછળ રાખી દે સ્પષ્ટીકરણકરનાર પૂર્વમીમાંસા દર્શનની વિશિષ્ટતા એ છે કે તેવી તીવ્ર અને તેજસ્વી મેધા ધરાવનાર આ વિરલ તેને એમ કેટલાક લોકે ઈશ્વરરચિત માને છે એમ તે વિભૂતિએ પ્રસ્થાનત્રયીને પિતાના મતનું સમર્થન કરાવનાર માનતું નથી. જૈમિનિ મુનિ પ્રસ્થાપિત આ આસ્તિક શાસ્ત્રી તરીકે પુરવાર કરીને પિતાના પ્રસિદ્ધ કેવલાદ્વતનો દર્શન વેદના પ્રામાણ્ય સાથે સીધે જ સંબંધ ધરાવે છે સિદ્ધાંત સ્થાપે. ફક્ત બ્રહ્મ જ સત્ય છે અને જગતમાં અને યજ્ઞયાગ પાછળનું તત્વજ્ઞાન સમજાવે છે. મનુષ્ય જેની સત્તા આપણે માની લીધી છે તે બધા પદાર્થો તે આ જન્મમાં જે ય કે ધાર્મિક વિધિઓ કરે છે તેનામાં તેના વિવર્તી જ છે, આભાસ છે. જીવ અને બ્રહ્મ વચ્ચે અપૂવ' નામની એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે સંપૂર્ણ તાદાન્ય છે, બંને એક જ છે. આ બ્રહ્મતત્વને તેને આધારે અથવા તેના બળથી મૃત્યુ પછી બીજા તેમણે નિર્ગુણ, નિરાકાર તત્વ તરીકે ગણાવ્યું અને તે જમમાં તે ફળ ભોગવી શકે છે, પરંતુ આ માટે ઈશ્વરની બ્રહ્મની જ અબાધિત સત્તાને માન્ય કરી. આમ શંકરાઆવશ્યકતા નથી. ચાચે નિર્ગુણ પરબ્રહ્મને જ વિશ્વના અંતિમ સત તત્ત્વને મીમાંસા દર્શન જગતને કેઈ સર્જનહાર છે એવા સ્વીકાર્યું અને માયાવાદને સિદ્ધાંત રજા કરીને જગતના સિદ્ધાંતમાં માનતું નથી. વેદને જ તે અબાધિત સત્ય પદાર્થોની વ્યાવહારિક સત્તા સાબિત કરી. તરીકે મહત્વ આપે છે. આ ઉપરથી મીમાંસા દર્શનને આ રીતે પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરતાં શંકરાચાર્યના નાસ્તિક દર્શન અથવા નિરીશ્વરવાદી દર્શન તરીકે ગણા મત પ્રમાણે ઈશ્વરને ખ્યાલ બે રીતે થઈ શકે છે : છે. પરંતુ મેકસમૂલર જેવા વિદ્વાન ભાખ્યકાર જણાવે છે -જે આપણે સામાન્ય, વ્યાવહારિક દષ્ટિબિંદુથી ઈશ્વરને કે જે દર્શન વેદના પ્રામાણ્યમાં નિશક શ્રદ્ધા રાખે છે જોઈએ તો તે ઈશ્વર તેવા જગતનો સર્જક, સંરક્ષક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org